________________
૫૬
સરકાર કોંગ્રેસની હાય કે જનતા પાર્ટીની, તેમાં કાંઈ ફેર પડતો નથી; કેમ કે બધી સરકારા વિદેશી હિતાના ભારતીય મિત્રાથી ઘેરાયેલી જ રહે છે. તેમનાથી પ્રભાવિત પણ રહે છે.
.
ગામેલ્સ પણ વામણા લાગે છે,
સાવ સાદીસીધી વાત છે કે દેશમાં જેમ માનવવસતિ વધે તેમ દૂધ, ઘી, અનાજ, બળતણ, ખાતર, રહેઠાણા વગેરેની જરૂર વધારે રહે; અને તે મેળવવા માટે ગાય અને બળદોની માટી સંખ્યાની પશુ જરૂર પડે જ.
પણ ભારતમાં ગેાહત્યાના પ્રખર હિમાયતીએ પ્રચારમાં જર્મનીના ગામેલ્સને પણ ઝાંખા પાડે એવા કામેલ છે. જુઠ્ઠાણાં ફેલાવવામાં કુશળ એવા તેમણે સરકાર અને પ્રજા બન્નેને સમજાવ્યુ કે, વિશ્વમાં સહુથી માટી ગાયેાની વસતિ ભારતમાં છે અને તેઓ વિશ્વમાં સહુથી આખું દૂધ આપનારી હાવાથી તેમને સદંતર નાશ કર્યા વિના આ દેશને ઉદ્ધાર નથી.” નેહરુએ ગાયાની કતલના કાર્યને વેગીલું બનાવવા લીલી અ'ડી આપી દીધી. પ્રચારથી જેમનું Brain wash કરી નાખવામાં આવ્યુ છે (Brain wash એટલે જુઠ્ઠા ધારદાર પ્રચારે લોકોનાં મનમાં ખાટી હકીકતા ઠસાવી દેવી ) એવી પ્રજાએ એ કાને મને-કમને પણુ જરૂરનું માન્યું. જેમણે હત્યાના વિરોધ કર્યાં તેમને જડસુ, કોમવાદી, ધર્માંધ, પ્રત્યાઘાતી વગેરે વિશેષણેાથી નવાજીને તેમની પ્રતિભા ખંડન કરવાને પશુ ધારદાર પ્રચાર થયા. પણ ગાહત્યાના સમથ કાએ વિશ્વના દેશેાની ગાયાની સંખ્યા સાથે આપણી ગાયાની સંખ્યાની સરખામણી કરતી વખતે આપણી ગાય સાથે ભેસા, બળદ, પાડા, વાછરડાં, ઘેટાં, બકરાં વગેરેની સંખ્યા મેળવીને પાંચ કરાડને બદલે એકત્રીસ કરાડની બતાવી; જ્યારે પરદેશની સંખ્યા એકલી ગાયાની જ બતાવી.
એ પ્રકારની ગાયા
આપણે ત્યાં બે પ્રકારની ગાયા છે: દુધાળી એટલે પુષ્કળ દૂષ આપનારી. આ જાતની ગાયા – ગેાસંવર્ધન કરવાના કાર્ય સામે આડકતરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org