SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ સત્ય હૈંમેશને માટે ઢાંકી શકાતું નથી, પણ આ કૌભાંડો બહાર પડે ત્યારે પ્રજા કદાચ મૃત્યુના જડમા નજીક પહેાંચી ગઈ હશે. એ સૂત્ર સાચુ' છે? વધુ સારી રીતે જીવવા માટે “નાનું કુટુંબ એટલે સુખી કુટુંબ” એ એક તદ્દન જૂહુ' સૂત્ર છે. જો સાધન અને સગવડ હોય, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે ભક્તિ હાય તે પાંચ ખાળકનું કુટુંબ પણ સારી રીતે જીવી શકે છે. પણ જો સાધન અને સગવડ ન હાય, ધર્મ અને સંસ્કૃતિ શું છે એની જાણકારી પણ ન હોય તેા એક પણ બાળક વિનાનું કુટુંબ સુખથી રહી શકતું નથી; પણ ગરીબી, બેકારી કે સમાજવરોધી નૃત્યેામાં રચ્યુંપચ્યું રહે છે. વધુ સારી રીતે જીવવા માટે, સારી રીતે જીવી શકાય તેવાં સાધના, અને ધર્મ તથા સંસ્કૃતિ વિષેનું જ્ઞાન ફેલાવવાનાં સાધના પેદા કરવાં જોઇએ. પણ આવાં સાધના પેદા કરવાના રસ્તે સરકારની Secularismની નીતિએ, હિં'દુ, આદિવાસીઓ, ઋનુસૂચિત જાતિ, હરિજન વગેરેમાં ભેદ પાડવાની નીતિએ અને પશ્ચિમની હિંસા અને શેષણ દ્વારા જ પેાતાની હસ્તી ટકાવી શકે એવી આર્થિક નીતિને જડની પેઠે વળગી રહેવાના વલણે સદંતર બંધ કર્યાં છે. પરિણામે વસતી વધવાના બદલે એકારી, ગરીબી, માંદગી, ગુનાખારી વગેરે વધતાં જાય છે, અને આ બધી ભયજનક બાબત ઉપર વસતીવધારાના નામને પડદે પાડી દેવામાં આવ્યા છે. ભારતીય અવ્યવસ્થા ભારતીય અથ વ્યવવથા મુજબ પહેલી પચવષીય યાજનામાં જ સંપૂર્ણ ગેાવધબંધી કરીને ગામડાંઓમાં મરવાના વાંકે જીવી રહેલા ગૃહઉઘોગાને રક્ષણુ અને પ્રાત્સાહન આપ્યાં હાત તે। જે અમો રૂપિયાનું પરદેશી દેવું અને બેકારી, બિમારી, ગુનાખારી, ભ્રષ્ટાચારને દેશમાં રાફડો ફાટયો તેવુ કશું જ બન્યું ન હોત. ગામડાંના મુખ્ય કારીગરે લુહાર, સુથાર, કુંભાર, દરજી, મેાચી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy