SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ કર્યો, એટલે અનાજની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતે. પણ હવે ભારતે આપણી શરત સ્વીકારી છે, એટલે જ્યારે હું તમારી સમક્ષ બેલી રહ્યો છું ત્યારે પ્રેટિનભરપૂર લેટની સ્ટીમરે મુંબઈના બારા સુધી પહોંચી ગઈ છે.” ઘઉંમાં બાર ટકા પ્રેટિન હોય છે. વધારાનું પ્રેટિન એ કેએ શું રાખ્યું હશે, તે આપણે જાણતા નથી. ત્યાર પછીથી આપણે ત્યાં સહુ પ્રેટિન વિશે જ વિચારતા થઈ ગયા અને વધુ પ્રેટિન માટે ઇંડાં અને માછલાં ખાવાને પ્રચાર ધારદાર બન્યું છે, તે આપણે સહુ જાણીએ છીએ. આપણું દુર્ભાગ્ય શુદ્ધ ઘીનું સ્થાન વિજ્ઞાને ડાલડાને અપાવ્યું એ સતું તે ન થયું, શુદ્ધ ઘી મળતું એટલું સુલભ પણ ન થયું પણ એના વધુ ને વધુ ઉત્પાદને ખાદ્યતેલને દુકાળ આર્યો અને આ દુનિયાને સહુથી મેટો ખેતીપ્રધાન દેશ અનાજ, ઘી, તેલ વગેરે ખાદ્યપદાર્થોની તંગીમાં સપડાઈ વિજ્ઞાનમાં આગળ વધેલા ઔદ્યોગિક દેશને એશિયાળે બની ગયે. હવે અંગ્રેજ વૈજ્ઞાનિકે કહે છે કે “માણસ રોજ ૧૪ ગ્રામથી વધુ પ્રેટિન ખાય તે નુકસાન કરે છે. આવા વૈજ્ઞાનિકને આપણા વડાપ્રધાને દેશમાંથી ગરીબી, બેકારી, બિમારી નાબૂદ કરવા મદદ કરવાની વિનંતીઓ કરે છે એ શું આપણે દુર્ભાગ્ય નથી? એ પ્રચારમાં ભાગ્યે જ કશું સત્ય હોઈ શકે આવી ખેદજનક સ્થિતિમાં ફેટક વસતી-વધારો થતે હેવાને પ્રચાર, એ માત્ર સ્થાપિત હિતેને જોરદાર પ્રચાર અને વૈજ્ઞાનિકે તેમ જ શેષક જર્થવ્યવસ્થાના પ્રતિનિધિ અર્થશાસ્ત્રીઓએ ખતરનાક રસ્તે ચડાવેલી સરકારોએ આર્થિક અને અન્નક્ષેત્રે ખાધેલી ભયંકર પછડાટો ઉપર ઢાંકપિછેડે કરવાનું સાધન છે. આમ માનવામાં કશું ખોટું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy