________________
૬
જે રીતે પુરુષ રહે છે તેના કરતાં વધુ સારી રીતે, વધુ શાંતિથી, બંધુ નિશ્ચિતતાથી તે રહી શકે.”
વળી તેઓ એમ પણ કહી શકે કે, “ ગમે તેવી અનાર્થિક સ્રીઓને પણ જીવવાના અને સમાજને ભારરૂપ થવાના શે અધિકાર છે? કુરૂપ, નખળા ખાંધાની, આળસુ, કાંઈ કામ કરવાની અનિચ્છાવાળી, અને બુદ્ધિહીન સ્ત્રીઓ કદરૂપી, નબળી અને ભૂખ પ્રજા ઉત્પન્ન કરે છે અને એ રીતે આ સુંદર દુનિયાને કદરૂપી બનાવે છે, અને ધરતીને ગરીબીથી ભારે બનાવે છે. માટે આ વિશ્વને સુંદર, સમૃદ્ધ અને બુદ્ધિશાળી અનાવવું હાય તા આવી તમામ સ્ત્રીઓને નાશ કરવા જોઈએ, અને સુદર, યુવાન, પુરુષાએ ભાગવવા યાગ્ય અને બુદ્ધિ કે શીલ વેચીને પણ ધન કમાઈ શકે એવી સ્ત્રીઓને જ જીવવાના અધિકાર આપવા જોઈએ !!!”
''
તેઓ એમ પણ કદાચ કહેશે કે, “આ દુનિયામાં વસતિવધારો, ગરીબીવધારો અને ભૂખમરાના અંત લાવવા હોય તે રૂપવતી, યુવાન અને કોઈ પણ પ્રકારે ધન કમાઈ આપે એવી સ્ત્રીઓને રાખીને બાકીની સ્ત્રીના નાશ કરવા જોઇએ. અને જેમ જેમ એ સ્ત્રીએ પુરુષભેગ્ય અનવા અયાય થતી જાય તેમ તેમ તેમને પણ નાશ કરતા જવા જોઈએ.
પશુનાશની યાજનાનાં પાસાં પાબાર પાડતા શાષણખારા ભારતની ગાયાની બાબતમાં આવી જ દલીલેા વર્ષોથી થતી રહી છે. અને તેને Dairy animal તરીકે ઉછેરવાનું શરૂ કરીને અને તેને વેપારની ચીજ બનાવી દઈને, ઉપર લખેલી સ્ત્રીઓ વિષેની દલીલે ગાય માટે સાચી ઠરાવવાના પ્રયત્ન થાય છે. ગાયાના Dairy animal તરીકે સ્વીકાર કરવામાં આ શેષણખારા વધુ ને વધુ ફાવતા જાય છે; અને શ્રી વિનેમાજી અને તેમના અનુયાયીઓ પણ આ જાળમાં ફસાઈને ગાયને આર્થિક દૃષ્ટિએ જોતા થયા છે. માત્ર આર્થિક દૂધ આપવાની ક્ષમતાના આધારે જ ગાયનું મૂલ્યાંકન કર્યા પછી અને ગાયના દૂધના પણ Commercial Commodity વેપારની ચીજ–તરીકે સ્વીકાર્યાં પછી એ જ દલીલેાને આધારે સ્રીઓનું પણ મૂલ્યાંકન કરવાની તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org