SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ કઈ રીતે ના પાડી શકશે ? જેમ ગાય અને ગાયનું દૂધ કદી પણ વેપાર-વિનિમયની ચીજ અનાવી શકાય નહિ તેમ ગાય કદી પન્નુ અનાથિ ક હાઈ શકે નહિ. પણ પશ્ચિમની શેષક અર્થવ્યવસ્થાના સમર્થક શેાષણખોરોએ સમસ્ત જીવસૃષ્ટિનું શેષણ કરવાના એક પ્રચર્ડ હથિયાર તરીકે પ્રયત્નપૂર્વક યાજનાબદ્ધ રીતે ગાયને અનાથિક દેખાડવાની માયા ફેલાવી છે. એક જમાનામાં રાજ પાંચ શેર દૂધ આપતી ગાય, આર્થિક રીતે પાળવી પરવડતી. પછી શેષણખોરોએ તેમના ખારાકના નાશ કરવાનાં પગલાં દ્વીધાં અને તેના સટ્ટા, સંઘરા કરીને તેના ભાવ તેમ જ અછત અને વધાર્યો'. તે જ પ્રમાણે વિવિધ પ્રકારની આડખીલીઓ ઊભી કરીને ઘેર ઘેર ગાય રાખવાનું મુશ્કેલ બનાવીને દૂધને વેપાર વિનિમયની ચીજ બનાવી અને ગાયના દૂધની કિંમત કરતાં તેના ખાધાખારાકીના અચ વધારીને ગાયને અનાથિક ગણાવીને તેને કતલખાનાને હવાલે કરવા લાગ્યા. હવે દૂધ આપવાની ક્ષમતાની અને દૂધના ભાવના માપદડની કસોટીએ દશ શેર દૂધ આપનારી ગાય આર્થિક બની; પણ થોડા જ વખતમાં તેના ખાધાખારાકીના ભાવ-નિકાસ અને સટ્ટા, સંધરા દ્વારાવધારી મૂકીને તેને પણ અનાર્થિક ગણી કતલ કરવા યેાગ્ય ઠરાવી. આ જ રીતે પશુએના ખારાકની નિકાસ અને સટ્ટા અને સંઘરા વગેરે દ્વારા રોજ ૩૦ લિટર દૂધ આપતી ગાયને પણુ અનાથિક ઠરાવી શકાય, અને બંધારણની કલમ ૪૮ના અમલ જે રાજ્યમાં ન હેાય ત્યાં અથવા પરદેશેમાં કતલ થવા માટે માકલી શકાય. વળી થાડાક વૈજ્ઞાનિકોને ખરીદી લઇને નવાં સંશાધના મુજબ ગાયના દૂધને અમુક અંશે નુકસાનકારક ઠરાવીને તેને સ્થાને શ્રેષ્ઠ પોષણ આપનારી દવાઓ તરીકે અમુક દવાઓ બનાવી તેને પ્રચાર કરી શકાય, અને આ પ્રમાણે ભારતની ગાયાનું સંપૂર્ણ રીતે નિક ંદન કાઢીને માનવજાતનું ભયંકર શાષણુ પણ કરી શકાય. શાષક અવ્યવસ્થાના સમર્થકોએ વિજ્ઞાનને પેાતાના ગુલામ બનાવ્યો છે. એટલે વિજ્ઞાનને નામે તે ધારે તે દુષ્કમ કરી શકે છે. Jain Education International For Personal & Private Use Only • www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy