SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ એએ નહિ; પણ સરકારે જ નક્કી કરવી. અબજો રૂપિયા ખરચ્યા પછી. ૨૦ ટકા શહેરી પ્રજાને પણ પાઉડરિયું દૂધ આપવામાં પણ પહોંચી. ન વળાય એવી અનાર્થિક-અવૈજ્ઞાનિક જનાઓ કરવી, ગામડાઓમાં ' વસતી ૮૦ ટકા વસ્તીની દૂધની જરૂરિયાત તરફ ઉપેક્ષા સેવવી આ બધાં કાર્યોમાં કોઈ જ સામાજિક, વૈજ્ઞાનિક કે આર્થિક કટી ઉપર 1 ટકી શકે એવી ક્ષમતા નથી. - મિશ્ર અર્થતંત્રનાં કૂટ પરિણામે મિશ્ર અર્થતંત્રનાં આ બધાં પરિણામ છે. આજે તે સંવર્ધન ઉપર પડદો પડી ગયે; અને ગાયનું દૂધ વેપાર વિનિમયની અને પછી ડેરી ઉદ્યોગના વિકાસને નામે શેષણનું સાધન બની ગયાં, તે જ પ્રમાણે એક દિવસની ઘરની રસોઈ પણ Cooking industry development રસોઈ ઉદ્યોગના વિકાસને નામે બંધ થઈ જાય અને જાહેરક્ષેત્ર તેમ જ ખાનગી ક્ષેત્રના સહકારમાં તેનાં કારખાનાં ઊભાં થાય તે નવાઈ પામવા જેવું નથી. - હિંદુ પ્રજામાં ગૃહસ્થના પાંચ દૈનિક ય – સૂલે, ચરખે, ખાંડ. ણિયું, ઘટી અને વલેણું –એમાંથી છેલ્લા ચાર તે ઉદ્યોગમાં આવીને. ઘરમાંથી પદભ્રષ્ટ થયા છે. " બાકી ચૂલે રહ્યો છે, તે કયારે બંધ થાય તે જોવાનું. જ % પશ્ચિમી પદ્ધતિના નિષ્ણાતો તૈયાર કરવા પાછળ પ્રજાના કરેડ રૂપિયાનું આંધણ. કદ એવા નિષ્ણાતની બલિયનોએ રાષ્ટ્રની અબજો રૂપિ-- યાની સંપત્તિને વેરેલો વિનાશ. * નિષ્ણાતોના કૌભાંડની તપાસ કરવા પ્રજાએ શા માટે. સ્વતંત્ર રીતે તપાસપંચ ન નીમવાં? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy