SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર કવાયકા એવી છે કે આવા એક કારખાનાએ ૩૫ રૂપિયાને બદલે ૯૦ રૂપિયે ઈટો વેચી અને વર્ષને અંતે બે લાખ રૂપિયા નુક્સાની કરી! આજની જનાઓથી કેને લાભ? ચાલુ પદ્ધતિનાં મકાને બાંધવાની યેજના તે માત્ર સ્ટીલ, સિમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપનીઓને શેષણ કરવા માટેની તક આપવાની અને દાણચેરી, ભ્રષ્ટાચાર, કાળાબજાર વગેરેનાં નાણાં સલામત રાખવાની સગવડ કરી આપવાની યોજના છે. શહેરમાં જેમ બહુમાળી મકાને બંધાય છે તેમ તેની કિંમત વધતી જાય છે અને સાથે સાથે ફૂટપાથ ઉપર માનવસંગારના ગંજ પણ વધતા જાય છે. જ્યાં સુધી વિસ્તરશે આ આ માનવતાનું નિકંદન? કયારે અટકશે આ સંસ્કૃતિની કતલ? જે રીતે માનવતાની આ કતલ ચાલી રહી છે તેની પાસે તૈમુર અને નાદિરશાહે ચલાવેલી કતલે વામણી લાગે છે. ઉઘોગીકરણની ધૂનના ખપરમાં! મકાનની તંગી, એ પંચવર્ષીય જનાઓએ રાષ્ટ્રને આપેલી ભેટ છે. આજના પંચેએ ઉદ્યોગીકરણની જે હરણફાળ ભરી તેણે ગામડાઓના રહ્યાસહ્યા ધંધાઓને પણ ભાંગી નાખ્યા. અવળી અન્નનીતિએ રેશનિંગ, માત્ર શહેર પૂરતું જ મર્યાદિત રાખ્યું. રેશનિંગ, ઝેનબંધી, કન્ટ્રોલ વગેરેએ ગામડાંઓની જીવન-જરૂરિયાતની ચીજો અલભ્ય બનાવી. ગામડાંઓમાં ન ધંધા, ન અનાજ, ન પાછું, એટલે કોએ શહેર તરફ દોટ મૂકી. આજના પંચએ નિર્ધારેલા ઉદ્યોગોનાં નિત નવા કારખાનાં શહેરમાં શરૂ થતાં હતાં. તેમાં રેજી મેળવવા અને ત્યાં મળે તે સુવર્ણ અંકુશધારાએ વિસ્તૃત કરેલી દાણચેરીને માલા સાચવવા, ઠેકાણે પાડવાના કામમાં કયાંય રેજી મળી રહેશે એવી ધારણાથી ગામડાંઓમાંથી જનપ્રવાહ શહેરોમાં ઠલવાવા લાગ્યા. પણ પ્રજાની ૨૦ ટકા વસ્તીને માંડ સમાવતાં શહેરો ગામડાંની પ્રજાને પિતાને ત્યાં સમાવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy