________________
૧૧
તા વિશયની કોઈ સંભાવના હતી જ નહીં. તેમનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ અંગ્રેજ પ્રેફેસરોએ કોલેજ માટે તૈયાર કરેલા પાઠયપુસ્તકો પૂરતું મર્યાદિત હતું. આથી ચાર વરસ સુધી જ્યારે કાંઈ વિરાધ થયા નહી ત્યારે ઈ. સ. ૧૮૭૬માં કલકત્તા યુનિવર્સિટીએ ઉપરોક્ત ‘Bef in Ancient India ' લેખ લખવા માટે રાજેન્દ્રલાલ મિત્રને એલ. એલ. ડી.( ડૉક્ટર ક્ લા)ની પદ્મવી આપીને એનું બહુમાન કર્યું. ત્યાર પછી એ જ લેખકે લખેલ ‘ઇન્ડો- આયન્સ ' (Indo Aryans) નામનું પુસ્તક કલકત્તાની એક અંગ્રેજ પેઢી( W. huoman & Co. )એ મે ભાગમાં પ્રસિદ્ધ કર્યુ. જેના પહેલા ભાગના છઠ્ઠા પ્રકરણ રૂપે “Beef in Ancient India.' પ્રાચીન ભારતમાં ગેામાંસ-ભક્ષણ'ના લેખ મૂકવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજા રાજેન્દ્રલાલ મિત્રના પ્રાચીન ભારતમાં ગામાંસ-ભ્રક્ષણુ ” એ નિબંધ ઉપર આધાર રાખીને ગામાંસ ભ્રક્ષણના પ્રચાર શરૂ કરવામાં આવ્યા. ગોમાંસ-ભક્ષણ કલા ( Beef eating clubs) સ્થાપવામાં આવી.
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ બધાની પાછળ અંગ્રેજોને ઢોરીસંચાર હતા. અને નવી વિદ્યા, નવા વિચારો અને અંગ્રેજોના વિજયથી પ્રભાવિત થયેલા હિંદુ યુવાના આ પ્રચારમાં કુહાડાના હાથા અનતા હતા. ગામાંસ-ભક્ષણ ક્લાના સભ્ય બનનાર હિઁદુ યુવાનોને સરકારી કક્ષાએ માન આપવામાં આવતું. સરકારી અંગ્રેજ અધિકારીએ ગામાંસ-ભક્ષણ કરનારા યુવાનાને જાહેર સમારèમાં આમંત્રણ આપતા, જાહેરમાં તેમની સાથે હસ્તધૂનન કરતા અને સામાજિક ક્રાંતિવીર તરીકે' અને પ્રખર સુધારકો તરીકે તેમને બિરદાવતા.
નિરાધાર લીલા ગહત્યાના પ્રખર હિમાયતીઓની નિરાધાર દલીલના આ રહ્યા સંક્ષિપ્ત જવાખા :
(૧) દલીલ : ભારતમાં વધતી જતી મનુષ્યા અને પશુઓની
જવાખ : મનુષ્યની વસતિ વધે છે પણ ગાયાની વધતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org