________________
ચરતા હોય કાળ સંખ્યા છે
વાથી
જેમ માનવ વસતિ વધે તેમ તેમની જરૂરિયાત પિષવા ગયેની વસતિ પણ વધારવી જોઈએ. જ્યારે આપણે ત્યાં તે તે ઘટતી જાય છે.
(૨) દલીલઃ વિશાળ સંખ્યામાં પશુઓ જમીન ઉપર ચરવાથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે.
જવાબ: પશુઓની વિશાળ સંખ્યા છે જ નહીં. અને પશુઓ જમીન ઉપર ચરતા હોય ત્યારથી તેમના છાણ-મૂત્ર જમીન ઉપર પડ વાથી જમીનની ફળદ્રુપતા વધે છે.
(૩) દલીલઃ અનાજ, ઘાસચારો અને પાણીની અછત,
જવાબઃ એ ત્રણે અછત ગોહત્યા ચાલુ રાખવાને કારણે છે.. ગોહત્યા બંધ નહીં થાય તે સમગ્ર દેશ સહારાના રણ જે થઈ જશે.
(૩) દલીલ: બીજા દેશોની સરખામણીમાં ભારતમાં પશુઓની. વધુ પડતી સંખ્યા.
જવાબ : બીજા દેશમાં દર સે માણસોએ ગાયની સંખ્યા ૫૫ થી ૨૬રની છે, જ્યારે ભારતમાં માત્ર નવની છે. તેમાં પણ દૂધ આપનારી ગાય તે માત્ર બે જ છે. બાકીની સાત ગાયે તેમના વાછડા અને છાણ મેળવવાના કામની છે.
(૫) દલીલઃ ભારતની ગાયના દૂધનું ઓછું પ્રમાણ
જવાબઃ દૂધનું પ્રમાણ ઓછું છે કારણ કે તેમના ચરિયાને નાશ કરી નાખવામાં આવે છે. અને તેમના રાકની નિકાસ કરી નાખવામાં આવે છે.
(૬) દલીલઃ પશુઓની કતલ કરી તેમનાં હાડકાં અને ચામડાની. નિકાસ કરીને હૂંડિયામણ મેળવવું જરૂરી છે.
જવાબઃ એ નિકાસ કરીને જે હૂંડિયામણ મેળવાય છે તેના કરતા ૧૦૦ ગણું હૂંડિયામણ ગોવધથી ઊપજતી ચીજ વસ્તુઓની. અછત પૂરવા માટે પરદેશથી વસ્તુઓ આયાત કરીને ખરચવું પડે છે. આ હકીકત બતાવે છે કે આપણા ગોહત્યાના હિમાયતી પશુવધ તરફની પ્રજાની ઉગ્ર ભાવનાને બુઠ્ઠી બનાવીને પરિસ્થિતિને ચાલાકીથી. વિકૃત સ્વરૂપે રજૂ કરે છે. અને ખરી હકીકત છુપાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org