________________
s?
શહેનશાહુ ખાખર કે જે એ જમાનાના મહાન રાજકર્તા હત તેણે પાતાના શાહજાદા હુમાયુને હિંદુને ધાર્મિČક માન્યતા અને તેમના ધાર્મિક વહેમને માન પણ આપવાના આદેશ આપ્યા હતા. અમીર હખીમુલ્લાખાન જે સાચા મુસ્લિમ હતા, તેમણે ગેાવધબંધી “ફરમાવી હતી. જે બીજા મુસ્લિમ આગેવાના પણ પાતાની જૂની માન્યતાએ મદલે તે તે જરૂર ઈસ્લામના આદેશની અવગણના નહિ જ કરતા હાય.
કાશ્મીરી મુસ્લિમ, ઈસ્લામના આદેશનું ચુસ્તપણે પાલન કરે છે અને તેઓ જાણે છે કે, કુરખાની ( પશુહત્યા ) એ આપણા ધર્મનું કોઈ સૂત્ર નથી. તમને સહુને ચાક્કસ ખબર છે કે આપણા ધમ નું ફરમાન છે કે પશુઓનાં લેાહી અને માંસ અલ્લાહને સ્વીકાય નથી. ખુદા અને સન વચ્ચે બંધએસતી થાય એવી આ એક માનવતાવાદી માન્યતા છે.
66 આ વિષયમાં આપણા ઉલેમાઓ પાસેથી હું વધુ સ્પષ્ટતા માગું છું, પણ મને વિશ્વાસ છે કે તેમાંના કોઈ પશુ ઉલેમા કુરબાનીની વિધિએ જાહેરમાં કરવાના મતને નહુિ હેાય. ભારતમાં એવી ખીજી કામા પણુ છે, જે ગેામાંસ ખાય છે. છતાં પણ તે કદી પ કુરબાની માટેનાં પવિત્ર પશુઓને જાહેરમાં મારીને પાડેશીઓની લાગણી દુભવતા નથી.
“ મેં જણાવેલી આ તમામ હકીકતાના સંદભમાં તમારા માટે આ એક ગંભીર અને ઊંડી વિચારણાના પ્રશ્ન છે. જેમાં કુરમાનીના ચાક્કસ પ્રકાર અને તેના મહત્ત્વ વિષે ફેરવિચારણા થવી જોઇએ. આમ કરીને જો આપણે આપણા હિંદુ મિત્રો સાથેના સંબંધ સુધારી શકીએ તે શાંતિ અને સમૃદ્ધિ માટે અમૂલ્ય ફાળા આપ્યા ગણાશે, એટલુ •જ નહિં પણ સંતાષકારક રાજદ્વારી ઉકેલ પણ લાવી શકીશું.”
•
(આગાખાન અને તેમના પૂજ્ર : લેખક શ્રી નવરોજજી :ક્રુમાસી, પ્રકાશક : ટાઇમ્સ એફ્ ઇન્ડિયા પ્રેસ, ૧૯૩૦ની આવૃત્તિ, પાનાં નં. ૧૦૮–૧૦૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org