________________
-સસ્થી કરાર કર્યા, જેની રૂએ રજવાડાંઓને પિતાના લશ્કરમાં બહુ મેટો ઘટાડે કરવું પડયો. કેટલાંક રાજને તે બ્રિટિશરેએ ખાલસા કર્યા. એટલે એ રાજનાં તમામ લકર વિખેરી નંખાયાં. અંગ્રેજોએ પણ લડાઈને ભય નાબૂદ થતાં પિતાના લશ્કરમાં ઘટાડો કર્યો અને જે નવી ભરતી કરતા તેમાં ક્ષત્રિય સિવાયની ઈતર કેમેને પણ સ્થાન આપતા.
ક્ષત્રિને ખેતીવિષયક ખર્ચ વધતે ગયે, અને ઉત્પાદન ઘટતું. ગયું. મહેસૂલના દર વધતા ગયા અને તેમના સામાજિક રીતરિવાજોને ખર્ચ પણ ઘવારીને કારણે વધતે ગયે. રાજક્ત કેમ તરીકે તેઓ રાજવંશી તરીકે રહેવા ટેવાયેલા હતા. એટલે તેમને જીવનખર્ચ પણ વધતે ગયે. ખેતી સિવાય તેમની પાસે બીજો કોઈ વ્યવસાય હિતે નહીં અને ગૌહત્યા વધતી જવાથી આ ખેતી તે ભાંગતી જતી હતી. એટલે ક્ષત્રિયે ઉપર આફતનાં વાદળ ઘેરાયાં. લશ્કરમાં ભરતી બંધ થવાથી અર્ધબેકારીમાં સપડાયેલી અને કુટુંબના ભરણપોષણ માટે મુશ્કેલી અનુભવતી આ કેમ તેમની રૂઢિઓ સામાજિક પ્રસંગેના ખરચને પહોંચી વળવા મકાને અને જમીને તથા જાગીરે અને પશુઓ વેચાવા લાગ્યાં. જેમના શૌર્ય અને સમર્પણને જગતમાં જેટ નથી એવી ક્ષત્રિય કેમ ગૌહત્યાના સીધા પરિણામ રૂપે ગરીબી -અને બેકારીમાં ભીંસાવા લાગી. અને આ કારણે અન્ય વણે સાથેના,
ખાસ કરીને નવી કેળવણી પામતા સમાજ સાથેના તેમના સંબંધ કથળતા ગયા..
એક સામાન્ય નિયમ છે કે મનુષ્ય જ્યારે બેકારી અને ગરીબીમાં સપડાય છે ત્યારે વિવિધ વ્યસનેના લેગ બને છે. ક્ષત્રિય તેમાંથી અપવાદ બની શક્યા નહીં. સંભવ છે કે જે સમાજના રક્ષણહાર તરીકે તેઓ સમાજમાં માનપૂર્વક અને ગૌરવથી રાજવંશી તરીકે રહ્યા હોય તે જ સમાજમાં બેકાર-ગરીબ માનવી તરીકે ઊભા રહેવાનું એમને હિણપતભરેલું લાગ્યું હોય, એટલે આપમેળે જ સમાજથી દુર રહી તેઓ વ્યસનેમાં એકલા અટૂલા જીવન વિતાવતા થઈ ગયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org