________________
હોય, ગરીબીની લાચારીથી ઘણી વખત તેઓ લૂંટફાટને રસ્તે પણ ચડી જવા લાગ્યા હોય, અને આ કારણે તેઓ સમાજથી વધુ દૂર ઠેલાઈ ગયા હેય. દરિદ્રતાએ આ અપ્રતિમ શૌર્યવતી તેમને ખૂબ જ દયાજનક સ્થિતિમાં આણ. મૂળ અંગ્રેજોએ હિંદુ સમાજરૂપી વિરાટ પુરુષના હરિજનેરૂપી પગ અને ક્ષત્રિરૂપી હાથ ભાંગી નાખીને સમાજને અપંગ બનાવી નાખે.
ગૌહત્યાની નીતિને ત્રીજો અને એથે શિકાર
- “બ્રાહ્મણે ? અને “વૈ , અંગ્રેજોએ આ દેશ ઉપર પિતાનું આધિપત્ય સ્થાપ્યું તે પહેલાં આ દેશમાં દર ૪૦૦ માણસોની વસ્તી વચ્ચે એક નિશાળ હતી. જ્યાં વિદ્યાથીએને દરેક પ્રકારની શારીરિક, બૌદ્ધિક કેળવણી મળતી હતી. મફત વિદ્યાને આ પ્રવાહ રેલાવનાર બ્રાહ્મણ હતા. વિદ્યા ભણવી અને ભણાવવી એ તેમનું કર્તવ્ય હતું અને ક્ષત્રિયે તેમ જ વિશે તેમના અને તેમની વિદ્યા સંસ્થાઓના નિભાવની જવાબદારી ઉપાડતા, એટલે બ્રાહ્મણને પણ બીજા કોઈ વ્યવસાયની જરૂર ન હતી.
વૈશ્ય વગ પર ફરકે જે વૈશ્ય વગે વેપાર અને વાણિજ્યમાં અંગ્રેજોને હંફાવ્યા હતા તેમને તેમણે સત્તાના જોરે અને જુલ્મી ભારતવિરોધી કાયદાઓ વડે ગંગળાવી નાખ્યા. તેમના વેપારધંધા ભાંગી નાખ્યા. મુંબઈ, મદ્રાસ, કલકત્તા જેવા બંદરમાં પિતાનું વહાણવટું કેન્દ્રિત કરી, બાકીનાં સેંકડો અંદને અને ત્યાંના વેપાર-વાણિજય ખેડનારાઓને ભાંગી નાખ્યા અને પરદેશી માલની એજન્સીઓ, મુકાદમી, દલાલી, વિવિધ માલના ઇજારા, કોન્ટ્રાકટ વગેરે આપીને પોતાની ભારત વિરોધી નીતિને ટેકે આપે એવા નવા આસામીઓ ઊભા કર્યા. આ નવા આસામીઓને દાનપ્રવાહ બ્રાહ્મણ અને તેમની વિદ્યાસંસ્થાઓ તરફ જવાને બદલે, અગેરે ખશ થાય એ રીતે, અને અંગ્રેજી સંસ્કૃતિની પકડ મજબૂત થાય એ રીતે વહેવા લાગ્યું અને એ રીતે બ્રાહ્મણની વિદ્યાસંસ્થાઓ અને બ્રાહ્મણની આજીવિકા બંધ થઈ ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org