________________
૧૬
સાંસ્કૃતિક વિશ્વાસ સ્થાઓના નારા
એક તરફથી આ બ્રાહ્મણ વગ અને તેની વિદ્યા સંસ્થાઓને પોષનારા ક્ષત્રિયા અને વૈશ્યા ભાંગી પડ્યા. ખીજી તરફથી આ વિદ્યાસંસ્થાઓને રાજ્યે અમાન્ય કરી. અંગ્રેજોએ ગામેગામ પેાતાની નિશાળે સ્થાપી. ત્યાં વિદેશી ભાષા, સંસ્કાર અને વિચારાના પ્રચાર કરવા લાગ્યા. એ નિશાળા રાજ્યમાન્ય અની અને તેમણે અખત્યાર, કરેલી. ગૌહત્યા તથા બીજી ભારતવિધી નીતિને કારણે અને વધી રહેલી એકારીને કારણે સરકારી નાકરી મેળવવાની લાલસા એટલી તીવ્ર થઈ કે લાકે પેાતાનાં ખાળકને સરકારી નિશાળામાં જ મોકલવા લાગ્યા. સરકારી નીતિએ અંગ્રેજી ન જાણનાર વિદ્વાન કરતાં સાત ચાંપડી. અંગ્રેજી ભણનારને સમાજમાં વધુ પ્રતિષ્ઠા અને ઊંચી નાકરી આપી. એટલે બ્રાહ્મણાની વિદ્યાસંસ્થાએ ઝડપભેર તૂટી પડી. જે ઝડપથી રિજના અને ક્ષત્રિયા ભાંગી પડ્યા એટલી જ ઝડપથી બ્રાહ્મણા અને એમની વિદ્યાસંસ્થાએ પણ ભાંગી પડી. બ્રાહ્મણ્ણા પાસે વ્યવસાય કરી શકે એવી સ્થિતિ અંગ્રેજોએ રહેવા ન દીધી. દાન સ્વીકારવા માટે જેમને આજીજી કરવી પડતી તે બ્રાહ્મણેા દાન માગવા નીકળે એવી સ્થિતિ સર્જાઈ ગઈ.
.
મેકોલેના શિક્ષણ દ્વારા ફેલાવાયેલાં જૂઠાણાં
નવી અપાતી કેળવણીમાં બ્રાહ્મણાને વિવિધ રીતે ઉતારી પાડવામાં આવતા હતા. યુગે સુધી જેમણે સમાજને વિદ્યા સંસ્કાર આપીને. સમતાલ સંગઠિત રાખ્યા હતા તેમને અલજી, ભિખારી વગેરે વિશેષણાથી નવાજીને સમાજમાં તેમની પ્રતિભા ખડિત કરવામાં આવી; અને તે પણ નવી કેળવણી પામેલા હિંદુએ દ્વારા જ,
આ દેશના પતન માટે જાણે કે બ્રાહ્મણા જ ઘાર પરાર્ષી હાય એવી માન્યતા નવી કેળવણી પામતી પ્રજામાં ફેલાવા લાગી.. સામ્યવાદી ભાષામાં જેને Brain wash કહે છે એવું આ ભારતની નવી. અંગ્રેજી કેળવણી પામતી ઊગતી પ્રજાનું Brain wash હતું. આ સર્વના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org