SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ અનર્થરૂપ ગહત્યા હતી એ વાત તરફ કોઈનું લક્ષ્ય ગયું નહીં.. પણ ગાત્યાની નીતિએ સમગ્ર હિંદુ સમાજને ભાંગી નાખ્યા હતા. હિં'દુ સમાજ જેને પૂજતા એ દેવની મૂર્તિ એ ઇસ્લામી આક્રમણુખારાએ ભાંગી, પણ તાય હિ'દુ સમાજ ( વિરાટ પુરુષ ) ભાંગ્યા નહીં. અ ંગ્રેજો તા હિંદુની દેવમૂર્તિઓને અડકવા નહીં, પણ એ મૂર્તિને પૂજનાર સમાજને અને તેનાં તમામ અગેને એવધ દ્વારા છિન્નભિન્ન કરી નાખ્યાં. નવા શિક્ષણ વેરેલા વિનાય દેશની બૌદ્ધિક અને સાંસ્કૃતિક નેતાગીરી વિદ્વાન બ્રાહ્મણ્ણાના હાથમાં હતી. અંગ્રેજોની ગેાવધ અને કેળવણીવિષયક નીતિને કારણે વિદ્વાન બ્રાહ્મણેાના હાથમાંથી તે નેતાગીરી ઝૂટવાઈ ગઈ અને અગ્રેજી ભણેલા અને અગ્રેજી સંસ્કૃતિથી પ્રભાવિત થના હાથમાં સરકી ગઈ. આ નવી કેળવણી પામેલા વગ પાતાને વિચક્ષણ અને પ્રગતિવાદી માનતા અને અંગ્રેજી ન ભણેલા વિશાળ માનવ સમુદાયને પોતાથી ઊતરતા, પછાત અને સંકુચિત મનેદશાને માનીને તેને ઘૃણાની દૃષ્ટિથી જોવા લાગ્યું. પ્રજામાં મેકાલે સંપ્રદાયના જે નવા વર્ગ પૈદા થયે તેને આ દેશની ભાષા, સંસ્કાર, ધમ, રીતરિવાજ, કુલાચાર વગેરે પ્રત્યે સૂગ હતી. અને જે અ ંગ્રેજી ભણેલા ન હતા તેમની પ્રત્યે નફરત પણ હતી. આ દેશના પૈસા વડે જ આ દેશનાં ભાળકોને અ ંગ્રેજો નવી કેળવણી આપતા હતા અને એ નવી અંગ્રેજી કેળવણી પામેલા હિંદુ દ્વારા જ આપણા ધમ અને સંસ્કૃતિનાં વિવિધ ક્ષેત્રોના મહાગૌરવાને ખ'હિત કરતા હતા, અને શેષગુ કરવા માટે તેમને કુહાડાના હાયા મનાવતા હતા. આય પ્રજા ઉપર બળાત્કાર જે મુઠ્ઠીભર નિષ્ણાતે તેમણે તૈયાર કર્યાં તેમના દ્વારા, વિશ્વની વસતિના ક્ષેત્રે ખીજા નંખરની પ્રજા ઉપર પરદેશી સંસ્કૃતિ, વિદ્યા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy