________________
૧૮૪
હવે આવા રહેજો પરદેશીઓથી પણ સબૂર! એ મંથનમાં પિલા પરદેશીઓને ભૂલેચૂકે બેસાડને મા! એમના એજન્ટો- દેશી અંગ્રેજો –ને પણ પડછાયે તેને મા! એ લેકનાં તે વીણી વીણીને કૌભાંડે શોધી કાઢો ! અને એ દેશના, પ્રજાના અને ધર્મને ગફારને પ્રજા સમક્ષ ઉઘાડા પાડ!
એમણે તે આ દેશની પ્રજાને બદ્ધભૂલ વૃક્ષને હચમચાવીને લગશગ ઉખેડી નાંખ્યું છે! - સત્યાગ્રહના સમયે જેમ મુંબઈનું પ્રત્યેક ઘર કોંગ્રેસને કિલે બની ગયું હતું, તેમ દરેક ઘર રાષ્ટ્રરક્ષા, પ્રજારક્ષા અને ધર્મસંસ્કૃતિરક્ષાનું મંત્રણાઘર બની જાય તે ચેકસ સટ ઉપાય જડી આવે ખો.
મિશ્ર અર્થતંત્ર એટલે ઉદ્યોગોનું કેન્દ્રીકરણ અને સરકારીકરણ જેમ ઘરમાં રસેઈ કરવી, પૂજાપાઠ કરવા એ ઉદ્યોગ નથી પરંતુ હિંદુ જીવનવ્યવસ્થાના દૈનિક કાર્યક્રમ છે. આ જ પ્રમાણે ગોસંવર્ધન એ ઉદ્યોગ નથી પણ હિંદુ પ્રજાને રજને કાર્યક્રમ છે. અંગ્રેજોએ એ કાર્યક્રમને અમલ કરવામાં અવરોધ ઉભા કરી ગેસંવર્ધન કરવાનું અશક્ય બનાવ્યું અને દૂધને, ગાયને વેપારની ચીજ બનાવી. નવાં બંધાતાં કે વિસ્તાર પામતાં શહેરમાં દૂધ વેચવાની સુવિધા કરીને ગોસંવર્ધન સામે આડખીલી ઊભી કરી.
આ પેજના પાછળ તેમને હેતુ આપણા જ હાથે આપણું પશુધન ખતમ કરવાને હતે. શહેરમાં સારી સારી ગાય-ભેંસના તબેલા અંધાવા લાગ્યા, પણ ઢેરાની અને ઢેરાના રાકની હેરફેર કરવા દેવાનું સરકારના કબજામાં હતું. ન પૂરે ઘાસચારે લાવવાનાં વેગને ફાળવે, જે ઢોરે વસૂકી જાય તેમને પાછા શહેરની બહાર મોકલવાની ન કાંઈ સગવડ આપે. પણ શહેરોમાં કાયદેસરના કતલખાનાની પરવાનગી આપીને વસૂકી ગયેલાં તેને કતલખાને મોકલવાં પડે એવી સ્થિતિ પેદા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org