SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ અને... અસેસ ! ખરેખર ઝપાટાબ ધ ટીટેનીક (ભારતીય સંસ્કૃતિ) ડૂબી જ રહી છે ! હવે તા એને ભગવાન જ ઉગારી શકશે કે શું ? ૐ આ ચરખા સધા, ગૈાસેવા સા, ગ્રામેાદ્યોગ સા વગેરે આટલા બધા નિષ્ક્રિય-શા કેમ છે? શું પાંચમી કતારિયાએએ (દેશી અંગ્રેજોએ) તેના બજો તા લીધા નથી ને? જ્યાં પ્રજાના આર્થિક ઉત્થાનની કાંઈક પણ આશા દેખાય છે તેવા આ સા હવે સફાળા સજાગ બને, સક્રિય બને ! ચરખા સુધા, ગ્રામદ્યોગ સàા, ગેસેવા સંઘા, પાંચમી કતા-યિાએથી અને બિનકાર્યક્ષમ કાર્યકર્તાઓથી ખદખદે છે. આવું માનવાના નક્કર પુરાવા ભલે ન હેાય પણ તેમનાં કાર્યો જરૂર શકા જન્માવે છે. આ બધા સુધા કાંઈ નવા ન હતા. દાયકાએથી તેએ હસ્તીમાં આવ્યા હતા, પણ તેમની પાસે કાંઇ આયેાજન જ ન હતું; અથવા જો... હતું; તે પાંચમી વારિયા દ્વારા તેને દબાવી દેવાયું હતું; અથવા તે ભાંગી પડે તેવી સુરગે તેમાં ગઠવી દેવામાં આવી હતી. સ્વાધીનતા મળવાની સાથે જ ઔદ્યોગિક પેઢીએ પાતપેાતાનાં ક્ષેત્રો વિષે ચૈાજના લઇને સરકાર સમક્ષ હાજર થઈ ગઈ. આયાજન પથમાં બેઠેલા, તેમના જ પ્રતિનિધિઓએ તેમને મંજૂરીની મહેર મારી આપી અને આ સ્થાપિત હિતેા માલેતુજાર થવા લાગ્યા. તા ય કેમ કાઈ ન સળવળ્યુ પણ તે ય અખિલ ભારત ચરખા સધ ન સળવળ્યેા. એ તે ઊલટા પ્રવૃત્તિ સંકેલીને બેસી ગયા, ન તે ગ્રામોદ્યોગ સાંઘ સળવળ્યે. - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy