________________
૧૧૪ આમ સ્વાતંત્ર્યની શરૂઆતથી જ નેહરૂ દ્વારા ગોવધબંધી કરવા સામે આડખીલીઓ ઊભી થતી જ રહી, અને દેશ ઉપર વિનાશનાં વાદળે ઘેરાવાની શરૂઆત થઈ ગઈ.
છે એક અદૂભુત આશ્ચર્ય...
લાખો નદી, તળાવથી ઉભરાયેલા દેશમાં પાણીના દુકાળ પડે છે! આ લખલૂંટ ખર્ચે બંધાયેલા જળબધોએ ખેતીને મેંઘીદાટ કરી છે! સ્ટીલ, સિમેન્ટ-કન્સ્ટ્રકશન કંપનીઓને માલેતુજાર બનાવી છે. જ વાતાવરણ ગરમ કેમ થયું? તેનાં કારણો સમજે. "
એ, મોરારજીભાઈ! આવી અબજો રૂપિયાની યોજનાઓ વિચારવાનું ખેડૂતોને સેપે. 8 પરદેશો તો તે તમને ઊંધા પાટે ચડાવીને જ જંપશે.
લેખ ઃ પહેલે લાખે તળાવ, ઝરણાંઓ, નકીઓ અને ગંગા, બ્રહાપુત્રા જેવી અનેક મહાનદીઓ ધરાવતે અને જયાં દર વર્ષે જુદા જુદા વિભાગમાં ૨૦ થી ૩૦૦ ઈંચ વરસાદ પડે છે, એવા ભારત દેશમાં પીવાના પાણીની તંગી હોય એ શું આઘાતજનક આશ્ચર્ય નથી ! એનાથી પણ વધુ આશ્ચર્યજનક તે એ છે કે, ઈ. સ. ૧૫૦ પછી દેશમાં ૫૯૩ મોટા અને મધ્યમ કદના અને ૧,૦૦૦ નાના કદના બંધ બંધાયા છે. (ઇન્ડિયા ૧૯૭૪, પાનાં ૨૦૮/૨૦૯) એ બંધ બાંધવા, સહાયને નામે પરદેશનું કરજ કર્યું, અને પ્રજા ઉપર અમાનુષી કરે નાખ્યા, અને તે છતાં પાણીની તંગી ઘટવાને બદલે વધવા પામી. દેશમાં ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org