________________
કેવાં કેવાં જંગલેા ઉગાડીને આય પ્રજાને એમાં ફસાવી દેવામાં આવી છે? કાયદાનાં વિરાટ જ’ગલા ! વેપારનાં જંગી જગલા ! રાગો અને ભાગાનાં ગીચ જંગલે ! આમાંથી નીકળાય કથારે અને આત્માના વિચાર થાય કચારે ?
હાથે કરીને જ હેતુપૂર્ણાંક જ કાયદા અને કરવેરા વગેરેનાં જ'ગલે ઉગાડવામાં આવ્યાં છે. જો આ જગàાને નિમૂળ કરવામાં આવશે નહિ; તે આ પ્રજા પેાતાના સાચા સુખશાન્તિના દિવસનું પ્રભાત ફરીથી કદાચ કચારેય જોઈ શકશે નહિ.
જ્યાં આત્મતત્ત્વનું ચિંતન નથી; ત્યાં છે, જીવનમાં અશાન્તિ. મરણે અસમાધિ, પરલેકે દુગ'તિ....સિવાય કશું જ નહુિં.
*
શિક્ષિત કહેવાતા લેાકાના સૌથી માટે ભ્રમ એ છે કે, રશિયા અને અમેરિકા એ કટ્ટર શત્રુ છે.” ૨! તે એ ય દિલેજાન દોસ્ત છે, પરસ્પરના દુશ્મનને દેખાવ કરીને તેએ સ્વહિતાની રક્ષાના નામે સત્ર હિંદી મહાસાગરમાં પણ ગેાઠવાયા છે. હવે ટૂંક સમયમાં જ ચીનને ઉશ્કેરીને તે એ ય દાસ્ત તેની ઉપર તૂટી પડે અને ચીનની બળવાન પ્રજાને નામશેષ કરી દે એ દિવસે ઝાઝા દૂર નહિ હોય. એશિયામાં આવનારા આ ખૂનખાર જગ માટે જ યુરોપમાં તે એ દેશેાએ શાન્તિના કરાર કરીને બધું બળ યુરોપથી ખસેડીને હિંદી મહાસાગરમાં ઠાલવી રહ્યા છે. કોઈ એમની શત્રુતાની ભ્રમણામાં રહેશે નહિ. સેયુઝનું અવકાશી મિલન પણ એ ભ્રમને ભાંગનારું નથી શું ?
'ચન્દ્રશેખર વિજયજી
Jain Education International
પુસ્તક-૨ નું
For Personal & Private Use Only
www.jainelibrary.org