________________
પશુવિનાશમાં પ્રજાવિનાશ
આ સંજય ગાંધીનાં કૌભાંડ જ્યાં વિસાતમાં નથી એવાં : કૌભાડ કદી પકડાશે ખરાં? દેશની પ્રજા સર્વનાશના ભેદી ઘાટે ઊતરવા લાગી ગઈ છે ! ઓ રાજ્યકર્તાઓ! શા માટે આંખ આડા કાન કરી રહ્યા છે?
સ્વાધીનતા આપવાને ટૅગ કરીને દેશમાંથી ચાલ્યા જવાને દેખાવ કરી ગયેલા અંગ્રેજો, પિતાના પાણી પાયેલા એવા દેશી નિષ્ણાત મોટી સંખ્યામાં આ દેશમાં મૂકતા ગયા છે. આજે પણ તેમના રાજકીય વારસો અંગ્રેજોની વફાદારીનું ખાતું બરાબર સંભાળતા રહીને ભયંકર કૌભાંડના સર્જનહારનું કામ કરી રહ્યા છે! - અહીં એમનાં ભેદી કૌભાંડની એક વાત રજુ કરું છું. આ ઉપરથી
ખ્યાલ આવશે કે ખૂબ જ ભેદી રીતે દેશની પ્રજા સર્વનાશની ખાઈ તરફ ઝપાટાબંધ ધકેલાઈ રહી છે! સાવ લાચારપણે, પરવશપણે, બેચેનપણે. '
ભેદી રીતે-ડેરી દ્વારા- ગાયોને નાશ એ દેશી-નિષ્ણાતોએ સરકાર પાસે એક લાખ ગાને એક, એવા બાવીસ ઈન્સેન્ટીવ કેટલ ડેવલપમેન્ટ બ્લેક ઊભા કરાવ્યા. આને આશય પાંચ વર્ષમાં દૂધના ઉત્પાદનમાં ત્રીસ ટકાને વધારે કરી, દેવાને હતે.
વળી ૧૯૬૪-૬૫માં દૂધ-ઉત્પાદન અને બળની કાર્યક્ષમતા વધારવાના નામ નીચે ૩૨ નવા “કી વિલેજ' બ્લેકની સ્થાપના થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org