________________
૧૨૬, વાતાવરણની ગરમીને અંકુશમાં રાખવા માટે દ્વિમુખી જના હેવી જોઈએ.
(૧) જળવિસ્તાર અને જંગલે ફરીથી વિસ્તૃત કરવાની સિદ્ધિ, એ તે ઉપર લખેલી યેજના દ્વારા જ થઈ શકે, “હિમલાય બચાવે 'ની જના દ્વારા નહિ.
(૨) આપણે પોતે જ વૈજ્ઞાનિક પ્રગતિને નામે જે પિલ, કેલસા વગેરે બાળીને ગરમી પેદા કરીએ છીએ તેના ઉપર અંકુશ મૂકીને અલબત્ત તદ્દન બંધ કરવાનું શકય નથી, પણ નીચે સૂચવેલી બાબતે અમલી કરવાથી તેના ઉપર સાર એ અંકુશ મૂકી શકાયઃ
(૧) પશુશક્તિ અને માનવશક્તિને કામે લગાડો.
(૨) કાપડનું તમામ ઉત્પાદન રેટિયા અને હાથસાળ દ્વારા જ કરવાની ના કરે. | (૩) દેશમાં તેલીબિયાંને તમામ જથ્થો બળદવાણી દ્વારા જ -પીલવાની વ્યવસ્થા કરે.
(૪) બળદગાડાંના વાહનવહેવારને વિસ્તૃત કરીને દરેક સે માઈલના ઝેન બનાવી ત્યાં ગૂડઝઈનને વહેવાર અટકાવી લાંબા ગાળા પૂરતી જ માલગાડી દોડાવે.
(૫) જે જે ચીજવસ્તુ હાથ વડે ગૃહઉદ્યોગ દ્વારા થાય એ તમામનું ઉત્પાદન કરાવવા કારખાનાં બંધ કરે. . (૬) નાનાં શહેરમાં મેટરવહેવાર અંકુશિત કરીને ફરીથી
ઘેડાગાડીઓ વિકસાવવામાં આવે તે વાતાવરણમાં વધી રહેલી ગરમી " ઉપર અંકુશ આવે.
(૭) બેકારી, ગરીબી, સટ્ટા, સંઘરાખેરી ગણનાપાત્ર પ્રમાણમાં ઓછાં થાય.
(૮) પરદેશી કરજો ગુણાકાર થતું અટકે અને આજે જે પ્રાદેશિક સરહદના પાણીના ઝઘડા થયા કરે છે, તેને અંત આવતાં સહકાર અને ભાવાત્મક એકતાની ભાવના પ્રગટે. "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org