SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ (૪) જગલાના નાશને કારણે જમીનનું ધાવાણુ વધતું જવાથી અને અંધા વગેરેની ચેાજનાના કારણે સુકાતાં જતાં જળાશયે. (નદી, તળાવ વગેરે.) જો આ ચારે ય અંતરાય દૂર કરાય તે. (૧) રાષ્ટ્રીય આવક બમણી થાય. ( ૨ ) અનાજના ભાવ ઘટી જાય. (૩) ઘ'ઉના ખારાક ઘટતાં તેલની માંગ પણ ઘટે, તેથી તેલના ભાવ ઘટે. (૪) પશુ વધતાં દૂધ, ઘીના પુરવઠો વધી જાય, તેથી તેના ભાવા ઘટે. (૫) સેન્દ્રિય ખાતરનું પ્રમાણ વધતાં જમીન રસકસવાળી ખને. (૬) રાસાયણિક ખાતરીથી થતા ધરતીના નાશ અટકે. (૭) પશુઓનું પ્રમાણ વધતાં દૂધ અને ખાતર વિપુલ પ્રમાણમાં મળે એટલે અમને રૂપિયાની ખરખાદી કરતાં કુટિલાઈઝર પ્લાન્ટ અને ડેરીનાં મોટાં એ પાપ દૂર થાય. જાગા, ભારતીય અગ્રણીઓ! શુ' ભારતના અગ્રદૂત જાગશે ? કે પછી ૨૦૦-૫૦૦ ઔદ્યોગિક પેઢીએ અને પરદેશીઓનાં હિતમાં આ દેશની પ્રજાનાં સુખ, શાન્તિ, આરેાગ્ય અને જીવનની લેાથ વાળશે ? યાદ રાખજો, લડાઈથી થતા સહાર કરતાં ય અતિ વધુ સહાર; દેશના હિતની અને પ્રજાના અહિતની ભેટ્ટી નીતિઓના કારણે એકધારી રીતે પેઢી દર પેઢી થઈ રહ્યો છે ! પ્રજા ધીમે ધીમે ચુસાઈ, લૂટાઈને નિર્માલ્ય બનતી જાય છે. નબળી પડતી – નાશ પામતી જાય છે. આ મહાપ્રજા નામશેષ થઈ જાય તે કદાચ ૨૦૦ વર્ષ બાદ નવાઈ નહિ. * ૐ એવા સમય આવી રહેલા જણાય છે કે : મુંબઈના બારામાં ઘઉંને બદલે પાઉં ભરેલી સ્ટીમરો લાંગરે. ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy