________________
૩૬
i
.
ધનની સંખ્યા નામશેષ થવા લાગી છે. પરદેશીએ તે આપણી ગાયેના અમ્બે હજાર રૂપિયા આપીને લઈ જાય છે; પશુ આ ખરીદી માટેને તેમના ઉદ્દેશ આપન્ના પશુધનને નાશ કરીને આપણા ઘી અને દૂધનાં બજારો ઉપર સંપૂર્ણ કબજો જમાવીને આપણું શેાષણ કરવાના છે. ડેરી ઉદ્યોગે ઊભું કરેલું ભાવવધારાનું વિષચક્ર
ઘર ઘર ગાયની પ્રથા નાબૂદ થવાનુ અને ડેરી વિકસવાનું એક ખીજું' પરિણામ એ આવ્યું છે કે જે ગાયા ઘરમાંથી નીકળી ગઈ અને ડેરીઓમાં પહેાંચી તે કતલખાને ગઇ. તેની સીધી અસર બળદ, ખાતર, બળતણુ, દૂધ અને ધીના પુરવઠા ઉપર પડી.
ઘર ઘર ગાયની પ્રથા હતી ત્યાં સુધી, ખેડૂત પાતાના ખળદો માટે વાછડા મફત મેળવી શકતા. આ વાછડાઓએ ૨૫૦ થી ૩૦૦ દિવસ સુધી માનું દૂધ પીધું હાવાથી વધુ શ્રમ કરી શકતા. એટલે વધુ ઝડપથી વધુ જમીન, વધુ સારી રીતે ખેડી શકતા. આથી ખેતઉત્પાદનના ખચ બહુ ઓછા રહેતા.
હવે ખેડૂતાને નીચી કક્ષાના વાછડા વધુ કિંમત આપીને ખરીઢવા પડે છે. આ નીચી કક્ષાના બળદો શ્રમ કરવામાં પાછા પડે છે. એટલે જે જમીન ખેડવા માટે બળદની એક જોડ પૂરતી હતી ત્યાં હવે એ જોડીની જરૂર પડે છે.
! .
આમ બળદ ખરીદવાના ખર્ચે વધ્યા. તેમની સંખ્યા વધારવી પડી એટલે તેમને ખવડાવવાના ખરચ વધ્યા. આમ, ખેત-પેદાશના ઉત્પાદનખર્ચ વધ્યા. એટલે ખેત-પેદાશના ભાવે! પશુ વધ્યા. જેની અસર ઉદ્યાગા ઉપર અને સમગ્ર પ્રજા ઉપર પડી. ઓદ્યાગિક ઉત્પાદનના ભાવ ઊ'ચા રહે છે, કારણ કે કાચા માલના તેમ જ અનાજના ઊંચા ભાવને કારણે મજૂરી મેથી પડે છે, ઉપરાંત મેઘવારી ભથ્થાં આપવાં પડે છે; અને મેઘા અનાજને કારણે સરકારી કમ ચારીઓને પણ મેઘવારી ભથ્થાં આપવા પડે છે. મેઘવારી ભથ્થાના એ ખર્ચને પહાંચી વળવા માટે સરકારને ઉદ્યોગે
આપણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org