________________
૧૯
પછી ખીો વિગ્રહ આવી પડયો. રશિયાના અન્ન-ભાર સમે સમસ્ત યુક્રેઈન પ્રદેશ હિટલરના હાથમાં પડયો. ઈંગ્લે' અને અમેરિકાએ રશિયા લડાઈમાં ટકી રહે માટે ભારે ખુવારીના ભાગે શોના પુરવઠા મોકલ્યા કર્યાં. એ ખુવારી એવી ભારે હતી કે બાર સ્ટીમરા હથિયારેથી ભરાઈને જાય તેમાં મુશ્કેલીથી બે કે ત્રણ પહોંચે. બાકીની જમના તેડી નાખે. પણ જેમ શસ્રો મળ્યાં તેમ અનાજ મળ્યું નહિ એટલે. તેમણે લડાઈ દરમિયાન તેમનાં પશુએ મારી મારીને ખાધે રાખ્યાં. તેમાં માછલાં અને ભૂંડ મુખ્ય હતાં. પરિણામે યુદ્ધમાં કરાડા માણુસા મરાયા, છતાં પશુ તેની વસતી હવે ૨૦ કરોડ ઉપર પહોંચી ગઈ છે.. ૧૯૧૫માં ત્રણ કરોડ, ૧૯૩૫માં વીસ કરાડ. આનું કારણ ઉદ્યોગીકરણ.. અને પ્રજનનતત્ત્વાવાળા માંસાહારની જુગલબંધી છે.
આવા બીજા દાખલા અમેરિકાના છે. યુરોપ છેડીને અમેરિકામાં કેટલા માણસા ગયા? પણ વિદ્યુતવેગી ઉદ્યોગીકરણ અને ભૂંડ, માછલાં અને ઇંડાંના ખારાકની જુગલબંધીએ તેમને પણું કેટલાક હજારની સખ્યામાંથી પઉંદર કરોડની સંખ્યામાં પહેાંચાડી દીધા.
જમનીના ઉદ્યોગીકરણે પણ જમનીમાં એ જ સ્થિતિનું સર્જન. ક્યું. જાપાનમાં પણ ખારાક (માછલાના) અને ઉદ્યોગીકરણની જુગલઅંખી, Family Planning ના બધા પ્રયાસાને ધૂળમાં મેળવીને વસતીવધારામાં આગળ ને આાગળ વધી રહ્યું છે.
જાપાન, અમેરિકા, રશિયા, જર્મની અને ખીજા તમામ ઉઘોગીકરણમાં આગળ વધતા દેશેાની હવા દૂષિત બની ગઇ છે. જ્યારે મધ્ય.. એશિયાના ભારા, અફઘાનિસ્તાન, બલુચિસ્તાનના પઠાણા શ્રેષ્ઠ આખેહવામાં જીવે છે, છતાં ખ્રિસ્તીઓ કરતાં વસતીવધારામાં પાછળ છે,. કારણ કે તેઓ ઉંદર કે ડુક્કરનુ` માંસ ખાતા નથી. હમણાં ભારતમાંથી ભાયાત કરીને તે ગેામાંસ ખાવા લાગ્યા છે એટલે તેએ હિંદુઓ કરતાં વસતીવધારામાં આગળ પણ ખ્રિસ્તીએ કરતાં ખૂબ પાછળ છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org