________________
વાછડી પૂરા ત્રણ વરસની થાય, ત્યાર પછી જ તે ગરમ થાય ત્યારે તેને ધણખૂટ દેખાડે. ધણખૂટ દર ત્રણ વર્ષે ગામને શેવાળ. બદલી નાખે; કારણ કે ત્રણ વરસથી વધારે સમય ધણખુંટને એ જ ગામમાં રહેવા દે તે તે ધણખૂટની જન્મેલી વાછડી ઉંમરમાં આવી તેની સાથે સગોત્રી સંબંધ થઈ જાય, અને તેથી ગામનું પશુધન. બગડવા લાગે.
કયાંય આર્થિક અનાર્થિકપણાનો ભેદ નહિ આ સમગ્ર વ્યવસ્થામાં કયાંય આર્થિક-અનાથિંકપણાને, નફાનુકસાનીને સવાલ જ ઉપસ્થિત કરાતે નહિ. આવી વ્યવસ્થા દ્વારા તમામ પ્રજાને તાજુ દૂધ, શુદ્ધ ઘી, બળતણ અને ખેતી માટે તેમ જ વાહનવહેવાર માટે વિના મુશ્કેલીએ બળદે મળી શકતા. આથી: પ્રજા બળવાન રહેતી. રંગોથી મુક્ત રહેતી. એક અતિ ઉપયોગી અને આવશ્યક વ્યવસ્થાનું એ સાચા અર્થમાં રાષ્ટ્રીયકરણ હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org