SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ . છૂત્ર લગીરે લેાહી રેડયા વિના થયેલી : સમૂળી ક્રાન્તિ પ્રજાને બધી રીતે બરબાદ કરી ચૂકી છે ! . હવે તેા અમને ખપે છે: શાન્તિલક્ષી, પાષણલક્ષી, સંસ્કૃતિલક્ષી, ધર્મલક્ષી, પ્રતિક્રાન્તિ. આ દિવાસ્વપ્નદ્રષ્ટા જયપ્રકાશજી ! શ્રી જયપ્રકાશ નારાયણ સમૂળી ક્રાન્તિની વાત કરે છે. સમૂળી કાન્તિમાં એ વગ વિગ્રહને અનિવાય ગણતા હોય એમ લાગે છે. સમૂળી ક્રાન્તિની વ્યાખ્યા કે એ સિદ્ધ કરવાના રસ્તા હજી સુધી કદાચ સ્પષ્ટ રીતે અંકાયા નથી. આપણે ત્યાં જ્યારે પણ તાકો ક્રાન્તિની વાત ં કરે છે ત્યારે તેમની નજર વર્ગવિગ્રહ અ ંગે કાલ માસ અને લેનિનની ઉપર જ ચોંટેલી રહે છે. ભારતમાં સમૂળી ક્રાન્તિ તા કથારની થઈ ગઈ છે. એને તા એમને ખ્યાલ હશે જ. હવે તેા જરૂર છે પ્રતિક્રાન્તિ કરવાની. ગરવી ગઈ કાલ અને સુહદાલ આજ’ (૧) ગામેગામ ગાયા હતી અને ઘેર ઘેર દૂઝણાં હતાં. અન્નભારા ભરપૂર હતા. કોઈ ભૂખ્યું ન રહે તે માટે જ્યાં ત્યાં અન્નક્ષેત્રો હતાં. પશુ....સમૂળી ક્રાન્તિ થઈ અને ગાયા, દૂધ, ઘી, ઋણાં બધાંય અશ્ય થઈ ગયાં. તેમના સ્થાને દારૂની ભઠ્ઠીઓ ગેઠવાઈ ગઈ તેમ જ કાકોલાની માટલીઓ આવી પડી. અનાજના કાળાબજાર છવાઈ ગયા. (૨) ઘેર ઘેર વાવ, કૂવા હતા; પાદરે પાદરે તળાવા હતાં કે નદીઓ વહેતી હતી અને સ્થળે સ્થળે પરખે। અને હવાડા હતાં. Jain Education International પશુ....સમૂળી ક્રાન્તિ થઈ અને....એ તમામ નષ્ટ થયું. રાજ્યે વચ્ચે નદીઓના ઝઘડા, રે! ગામેગામ પાણી ભરવાના પણ અલા શરૂ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy