________________
૧૭૪
હવે પશુને શી રીતે પાળવાં ? દાનમાં આપી દે તા ય
કોણ લે ?
સહેલાઈથી પશુઓ કતલખાનાં ભણી ?
એટલે સહેલાઈથી કતલખાને પશુ વેચાવા લાગ્યાં. જે ગાય કે દૂધ વેચવામાં પાપ મનાતુ, તે ગાય કસાઈને ત્યાં વેચાઈ; અને (અછત થતાં) દૂધ પ્રજાને વેચાવા લાગ્યુ'! બળતણ માટેના છાણુની હવે અછત થવા લાગી! આથી વૃક્ષા જંગી સંખ્યામાં કપાવા લાગ્યાં! દુનિયાનાં વિરાટ જગલે ભારતમાં -હતાં, તે બધાં સાફ થવા લાગ્યાં !
આમ, પશુવર્ષની નીતિના કારણે આજે મહાપ્રજા લાખા અબજની - મૂડીરૂપ પશુઓ, વૃક્ષા અને ચરિયાણા ખેઈ બેઠી; અને હજારામબ રૂપિયાની આવક પણ ખાઈ બેઠી ! વાત આટલેથી જ અટકી નહિ. આયાતની અણઘડ ચાજના
:
હવે ગુમાવેલી વસ્તુઓની પૂર્તિ કરવા માટે અમને રૂપિયાનુ અનાજ, બળતણુ, ખાતર અને દૂધ-પાઉડર આયાત કરવાં પડે છે! -શુદ્ધ દૂધ, ઘી ન મળતાં પ્રજા અપાષણના રાગોના કારમા લેગ ખની ચૂકી છે! તે રાગાના નિવારણ માટે અને રૂપિયા હૉસ્પિટલ, દવાઓ, દાક્તરામાં રોકાણ થવા લાગ્યા છે!
વિના-ખર્ચે પશુ-પાલન ! અને વિના-ખર્ચ સમૃદ્ધ પ્રજા ! હવે • અબજોના ખર્ચો! છતાં પ્રજા સવનાશની અશ્વેર ખાઈ તરફ્ ! કોણ સમજાવશે, સ્વદેશી – પરદેશી રાજકારણીઓને આ ઉઘાડાં સત્ય !
ૐ ખરેખર તા : વધુ દૂધ દેતી ગાયેા જ કતલખાને ાય છે.
ૐ સાવ જૂઠી વાત છે કે : ભારતની ગાયા પરદેશી ગાયા કરતાં ઓછું દૂધ આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org