________________
૩. પશુએ લાંબુ' જીવતાં પ્રજાને દૂધ-ઘી પુષ્કળ મળે, અને તે ખૂબ સસ્તાં પડે.
૪. છાણુનું મળતણ મફત મળે,
૫. પરદેશથી
દૂધ-પાઉડરની
આયાત કરવી ન પડે.
૬. ખરીફ્ અનાજ રાંધવામાં તેલ, ડાલડાની જરૂર ન રહેતાં તેની આયાત કરવી ન પડે કે તેના કાળાબજાર થાય નહિ.
૭. શિયાળામાં કઠોળ અને પશુના ચારા ઉગાડી શકાય.
૧૯૬
Jain Education International
૩. પશુએ જલદી મરતાં દૂધઘી ઓછાં મળે, અને તેથી. ખૂબ મોંઘાં પડે.
૪. બળતણુની કારમી ખેંચ પડતાં વૃક્ષા કપાઈ જાય.
૫. અબજો રૂપિયાના દૂધના પાઉડર ” પરદેશથી લાવવા પડે. (એની સાથે ભેદી બટર ઓઇલની પણ આયાત થવા લાગી છે! )
૬. ઘઉં સાથે તેલ, ડાલડાની વધુ જરૂર પડે; તેથી તેની આયાત કરવી પડે; તેના
કાળાબજાર, થાય.
:
૭. શિયાળામાં ઘઉં'નું વાવેતર પુષ્કળ થતાં કઠોળ અને પશુને ચારે ઉગાડી ન શકાય.
૧૯૫૦થી ૧૯૭૧ સુધીમાં
ઘઉંનું વાવેતર ૯૭ ટકા; સીંગદાણાનુ વાવેતર ૯૧ ટકા; કઠોળનુ વાવેતર ૨૦ ટકા; બીજા અનાજનુ વાવેતર માત્ર ૧૬ ટકા વધાર્યું.
આથી ઘઉંના ખારાક સાથે સંકળાયેલા. તેલ અને ડાલડાની માંગના પુર×ઠો ખોવાઈ ગયાં; તેથી તેલના ભાવમાં ૯૦૦ ટકાના અને વનસ્પતિના ભાવમાં ૭૦૦ ટકાને ઉછાળા આવ્યા.
તેની પાછળ શાકભાજી, સાબુ વગેરે અનેક વસ્તુના ભાવ વધ્યા,. દૂધના પુરવઠો ઘટતાં તેના પાઉડરની છ ગણી આયાત વધી. અને વધારામાં..... ૩૯ ક્રોડ રૂપિયાના ખટર-મેઇલ (શું તે પશુની ચરખી હશે ?) નામના કોઇ ભેદી પદાથ'ની આયાત કરવાના કરાર કરવા પડ્યા..
For Personal & Private Use Only
www.jainelibrary.org