________________
[૩] “હિંદુઓ માટે એ એક ભારે ગૌરવની વાત છે, કે તેમણે ગારક્ષાને કન્ય માન્યું છે. પણ હિન્દુ માત્ર ગાયની રક્ષા કરીને ખીજા` પશુઓની રક્ષા કરવાથી દૂર રહે એ તે માટે શેાભા ભરેલું નથી.” —ચંગ ઇંડિયા : ગાંધીજી ૧૨-૧૧-૨૬
“ જો આપણે દુખળ અને વૃદ્ધ ગાયને પૂજ્ય ન માનીએ તે તમામ દુખ॰ળ વૃદ્ધ પશુઓને ખતમ કરી નાખીએ. પછી એ જ ન્યાયાનુસાર તમામ બીમાર, વૃદ્ધ અને અશક્ત માણસોને પશુ મારી નાખીને આ દેશને ગરીબીથી મુક્ત કરી શકીએ. તે પછી એ જ ન્યાયાનુસાર થાડા સશક્ત માણસે હથિયારના ખળે આ પૃથ્વી ઉપરથી હિંસક અને નિર્દોષ પશુઓને અને મનુષ્યને પૃથ્વી ઉપર ભારરૂપ ગણી એ તમામને નાશ કરી નાખી ને પૃથ્વીને લેગવી શકે. પણ આ ભારત દેશમાં જેમ સત્ર ગરીબ અને માંદા માણસા રહે છે, તેમ આપણાં પશુઓને પણ જીવવાના અને રહેવાના અધિકાર છે.”
**
—યુઇંગ ઇંડિયા ૨૭–૮–૨૫
ગાવધ પ્રત્યે ગાંધીજીના તીવ્ર વિરોધ
ઈ. સ. ૧૯૨૬માં મદ્રાસમાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં હિન્દુમુસ્લિમ એકતા સ્થાપવાની એક શરત તરીકે મુસ્લિમેાએ ગેાવધ કરવાના તેમના અધિકાર સ્વીકારવાની માગણી કરી, અને આ સમાધાનના મુદ્દો ગાંધીજીને બતાવવામાં આવ્યા. ગાંધીજીએ કહ્યુ કે, “ હિન્દુ-મુસ્લિમ એકતા માટેની કોઈ પણ શરત મને મજૂર છે.” સાય પ્રાČના પછી ગાંધીજી સૂવા માટે ગયા. સવારે જ્યારે ઊઠયા ત્યારે તરત જ તેમણે મહાદેવભાઇને ઉઠાડ્યા. ગાંધીજીએ તેમને કહ્યું, “ મે ભારે મોટી ભૂલ કરી છે. મને યાદ છે કે કાલે હિન્દુ-મુસ્લિમ એકતાના મુસદ્દામાં મુસલમાનોએ ગાવધ કરવાના અધિકાર માગ્યેા છે. અને આપણી ગોવધમ`ધીની માગણીને બાજુએ હડસેલી મૂકવામાં આવી છે. તેએ ગેાહત્યા કરે એ હું કેમ સહન કરી શકું? અલબત્ત આપણે બળા ઉપયાગ કરી શકતા નથી, પશુ તેમને સમજાવી તેા શકીએ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org