SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ વર્ષના ગાળામાં જ ૧૧ અબજ ૩૮ ડ રૂપિયાના અનાજની આયાત થઈ. ૧૯૬૪ થી ૧૯૭૩ સુધીનાં ૧૦ વર્ષીમાં ૧ અબજ ૨૪ ક્રોડ રૂપિયાના દૂધના પાઉડરની આયાત થઈ. ( આ એ જ વર્ષો છે – જેમાં શ્વેત કાન્તિના બુલંદ નારા ગાજતા હતા) દવાઓના વપરાશ હજાર ગણા વધી ગયા! ઈંદિરાજીએ ગરીબી હટાવવાનું વચન આપ્યું હતું અને તે તેમણે પાળ્યું. પરદેશી અનાજ નિકાસકારાની, પરદેશી દૂધની ડેરીઓની અને ફાર્મસી ઉદ્યોગાની ગરીબી એમણે જરૂર હટાવી દીધી અને અબો રૂપિયાના કાયદો કરાવી આપ્યા. ખાંડના ભાવવધારાનુ કારણ વસ્તીવધારો નથી પણ ... ઠંડાં પીણાંના અઢળક વપરાશ છે. ઘાસચારાની ખેંચ ઊભી કરીને દૂધ દોહ્યલું કર્યું અને પાઉડર સસ્તા થયા. હવે? દૂધની ખેંચ ઊભી કરીને પ્રોટીન મેળવવા માટે ઈંડાં, માછલાં – સસ્તાં – બજારમાં આવી રહ્યાં છે ! - અંગ્રેજોએ ઉત્પન્ન કરેલા કાળા અંગ્રેજો કેવા હાશિયાર છે ? સરકારને સમજાવ્યું કે ખાંડની નિકાસ કરી અને અનાજની આયાત કરા; તે એક ગૂણુ ખાંડના બદલામાં ત્રણ ગુણુ અનાજ આવશે. સરકારે એ દરખાસ્ત સ્વીકારી. પણ વિદેશમાં તે ખાંડના ભાવ આપણી ખાંડના ઉત્પાદનખર્ચ કરતાં પણ ઓછા હતા. એટલે ત્યાં ખાંડ વેચવામાં જે ખોટ ખાવી પડે તે ભરપાઈ કરવા અહીં ખાંડના એ ભાવ રાખ્યા. શનની ખાંડ જે અતિશય ઓછા પ્રમાણમાં આવે તેના આછે ભાવ અને મુક્ત બજારના ઊંચા ભાવ. મુક્ત બજારમાં ઊંચા ભાવ ન રાખે તે કારખાનાદારાને ખાંડ ઉત્પાદનમાં રસ રહે નહિ. ઉપરાંત અહી. ઉત્પાદનખર્ચ ઊંચો રહેવાનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy