________________
૨૦૨
વનસ્પતિ ઉદ્યોગ માટે તેલને | વપરાશ- ૧ લાખ ટન.
૬ લાખ ટન. ઘઉંની વ૫રાશ-૬૪ લાખ ટન. | ૨ કરોડ ૨૦ લાખ ટન " ઇંડાનું ઉત્પાદન-બે અબજ
5 ઘઉં અને ઈંડાના
ખોરાક પાછળ પાંચ અજબ .
* ઓછામાં ઓછી
J ૩ લાખ ટન
તેલની માંગ બજારમાં વધી ભાવ-૬ અને રતલ, ( ૧૦ થી ૧૫ રૂપિયા કિલો
૧૪ આને કિલે કાળાબજારમાં તેથી પણ વધારે ૧લ્પ૦ કરતાં ૧૭૪માં તેલનું ઉત્પાદન ૫ લાખ ૮૦ હજાર ટન વધ્યું, જ્યારે ઘઉંના અને ઇંડાંના ખોરાક પાછળ અને વનસ્પતિ ઉદ્યોગની તેલની માંગ ૧૫૦ કરતાં ૯ લાખ ટન વધી ગઈ. ઉપરાંત સત્તાવાર રીતે અને દાણચોરીથી લાખેક ટન માંસ નિકાસ થઈ જાય પછી પુરવઠા કરતાં ૧૦ લાખ ટનની માંગ વધી જાય તે સરકારી કાયદાથી કે ચેતવણીથી ભાવ દાખી શકાય નહિ.
આ તેલના ભાવવધારા સામે જ અનાજ, શાકભાજી, સાબુ, ફરસાણ, ચા, દાતણ વગેરે અનેક ચીજોના ભાવ સંકળાયેલા રહે છે.
આ તમામ ભાવેને કાબૂમાં રાખવા હેય તે એક જ વહેવાર અને ઝડપી ઉપાય છે કે વનસ્પતિ ઉદ્યોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે. ઘઉંને બદલે ચોખા, જુવાર, બાજરી, મકાઈ, રાગી વગેરે અનાજ વધુ. ઉગાડે અને ઘઉંના વાવેતરને ઘટાડી ત્યાં પશુઓને ઘાસચારો ઉગાડે. જેથી દૂધ અને શુદ્ધ ઘીનું ઉત્પાદન વધે. આમ થશે તે એક બાજુથી. ૯ લાખ ટન તેલ બજારમાં છૂટું થશે. બીજી તરફ શુદ્ધ ઘીને પુર વઠો બજારમાં વધુ ને વધુ આવશે. ' તે દર વર્ષે દેશને ૫૦ અબજથી વધુ રૂપિયાની બચત થશે. પણ સરકારને તે એવા વર્ગની મદદથી ખુરશી ઉપર ચીટકી રહેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org