________________
G
શરૂ કરી હતી અને એ ચાલુ રાખવાથી સ્વાધીનતા મળી તે સમયે આપણે ઇંગ્લેન્ડના લેણદાર હતા, તે મટીને હવે તે વિશ્વની મહાસત્તાઓ, મામૂલી સત્તાઓ અને વિશ્વબેંકના પણ દેવાદાર થયા છીએ. કદાચ વિશ્વને સહુથી મોટો દેવાદાર દેશ ભારત દેશ અને દુનિયાનાં સહુથી મોટાં બજારે આપણું અનાજ બજાર, દુધ ઘીનું બજાર અને આપણું દવાઓનું બજાર પરદેશીઓના હાથમાં છે અને દર વરસે દેશનું કેટલા અબજ રૂપિયાનું માત્ર એ ત્રણ બજારે દ્વારા જ શેષણ થાય છે તે જાણી શકવું મુશ્કેલ છે.
“ગાય માંસ માટે કપાય છે. એ ભ્રમ છે ખુલ્લી હકીકત તરફ પ્રજાનું ધ્યાન દેરાયું નથી એ દુઃખની વાત છે અને સહુના મનમાં એક જ જમણા ઘર ઘાલી ગઈ છે કે ગાયે માંસ માટે કપાય છે પણ એ ભ્રમણાને નીચેની હકીકત આધારહીન કરાવે છે.
અંગ્રેજી શાસનમાં મુસિલમ ૧૨ કરોડ હતા. ગોવંશની વસ્તી ૧૫ કરોડની હતી. મુસ્લિમો રોજ માંસ ખાતા હતા તે એક વરસ સુધી તેમને રેજનું ત્રણ ગ્રામ મળત અને પછી બીજે વરસે દેશમાં એક પણ ગાય રહેવા પામત નહિ. - આજે હિંદુ સિવાયની માંસાહારી વસ્તી ૭ કરેડની છે. જ્યારે ઘેટાં-બકરાંની વસ્તી ૧૦ કરોડની છે. માંસાહારીઓ જે રોજ માંસ ખાતા હેય તે પણ એક વરસમાં આ તમામ ઘેટાં-બકરાં નાશ પામે અને બીજે જ વરસે આ તમામ લેકેને ફરજિયાત નિરામિષાહારી બની જવું પડે.
૧૫૦-૫૧માં ચાલેલા મુસ્લિમ કસાઈઓ વિરુદ્ધ ત્રણ રાજ્ય વચ્ચેના કેસમાં સુપ્રીમ કે આ ધાર્મિક અધિકાર હેવાની દલીલને અસ્વીકાર કર્યો છે.
આપણે ત્યાં ગાયના માંસની માંગ ન હોવાથી એને પુરવઠો વકરાના માંસ કરતાં ઓછો હોવા છતાં ગોમાંસને ભાવ બકરાના માંસ કરતાં ખૂબ ઓછા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org