________________
* સબૂર! દેશ [ ધરતી] જ આબાદ બની રહેલ છે. પ્રજ તે સંસ્કૃતિના દ્વારા બરબાદ થતી જ જાય છે. જો આમ જ ચાલશે તે આબાદ બનતા જતા આ દેશમાં કાયમી વસવાટ માટે પુનઃ ગોરાઓનાં ટોળેટોળાં ઉતરશે! અને બિચારી! એ વખતે જીવતી રહેલી ભારતીય પ્રજા ! એ લેકનાં મકાનમાં ઝાડુ વાળતી, એમની ખુશામતખેરીમાં શેષ જીવન પૂર્ણ કરશે !. કે કારમે વિનિપાત !
*એક માણસ પૂર્વ તરફ – પ્રકાશની દિશા તરફ મક્કમ પગલે ચાલતું હતું. કેકે એને “ઘૂમ જાએ કહ્યું, અને તે તરત પૂર્વને છેડીને પશ્ચિમ-સન્મુખ થઈ ગયે. પછી પેલાએ તેને વક્કો લગાવ્યું એટલે તે જેરથી દડવા લાગે. પેલાએ કહ્યું, “દેખે! વિકાસ, દેટ, પ્રગતિ, હરળફાળ!”
હાય! દેટ ખરી પણ પશ્ચિમ તરફ! અંધકાર તરફ! આના કરતાં પૂર્વના પ્રકાશ તરફની ધીમી પણ ગતિ શું બેટી હતી ?
*પરદેશી અંગ્રેજોએ અહીંથી જતાં પહેલાં શિક્ષણ દ્વારા જે દેશી અંગ્રેજો [ શિક્ષિતે] તૈયાર કર્યા તેઓ જ આ આર્યાવર્તની સઘળી ખાનાખરાબીનું મૂળ કારણ છે. દેશના ચાવીરૂપ સ્થાને તેઓ ચડી બેઠા છે. તેમને ત્યાંથી દૂર કર્યા વિના પ્રજાને સાચાં સુખ અને શાતિ સાંપડે તે સંભવિત નથી.
પરદેશી – ગેરા અંગ્રેજોને કાઢનારાઓએ હવે દેશી કાળા અંગ્રેજોને પણ ઘેર બેસાડવા પડશે.
પં. ચન્દ્રશેખર વિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org