________________
૧૪૫
આ ખાતર નાંખવાથી ખીજ પેાતાનામાં રહેલી પ્રતિકારશક્તિ ખાઈ એસે છે, એટલે તરત તેના છેડવામાં જીવાત પડી જાય છે. તેને મારવા માટે જંતુનાશક ઝેરી દવા છાંટવી પડે છે. આ દવાઓ જીવાતની જીવાતને પણ મારી નાંખે છે.
4.
સાથે સાથે ખેતીને ઉપકારી બનતી
છોડ ઉપર પણ દવાઓ છંટાય છે, એટલા છેોડના દાણા ખાનારાં પખીઓ પણ મૃત્યુ પામે છે.
પશુ, પ`ખી; માનવાનાંય માત
છેડનાં મૂળમાં ઊતરેલી દવા, છેડનાં થડ, પાંદડાં, દાણામાં પહેાંચે છે. એટલે એ ખાનારા માનવા અને ૫'ખીઓને કેન્સર, અલ્સર વગેરે શયકર રાગા થાય છે.
દવા છાંટેલા ચાર પશુઓ ખાય છે તેથી તેમને પણ કેન્સર વગેરે થાય; તેમનાં દૂધ દ્વારા મનુષ્યને પણ કેન્સર વગેરે થાય.
ખેતરમાં પ્રસરેલાં એ ઝેર વરસાદના પાણી સાથે મળીને જે નદી, તળાવ કે સમુદ્રોમાં જાય, ત્યાં માછલીના પેટમાં પહોંચી જાય અને તેનાં માંસમાં ભળીને માંસાહારી મનુષ્યના શરીરમાં પહોંચે.
કેવી વિરાટ યાત્રા કરે છે જ...તુનાશક દવાનાં ઝેર ? જ્યાં જાય ત્યાં મરણાન્ત રાગેાને કેવા ઉત્પન્ન કરી દે છે?
રાઈના દાણા જેટલું પશુ ઝેર ચરબીના ભાગ ઉપર ચાંટીને ચાસઢગણું વધી જતું હાય છે; જે પશુ અને માનવેને ખાવીને અચૂક મારી નાંખે છે.
જંતુનાશક દવાથી થતા ફાયદા (!)
શું ફાયદો થતા હશે; જંતુનાશક દવાઓથી ? જાણેા છે? આ આ રહ્યો તે કાયદો :
કે આથી રાસાયણિક ખાતરોનાં કારખાનાંવાળાને પુષ્કળ કમાણી
-
થાય છે.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org