________________
૪૪
લડાઈના વખતમાં લશ્કરી પુરવઠો જળવાઈ રહે અને માલની હેરફેર ઝડપથી થઈ શકે, માટે સારા, મજબૂત, ઝડપી બળદો તૈયાર કરવા તેઓ દરેક ગાયને એક સારે ધણખૂટ આપતા અને તેના પિષણને ખર્ચ પણ પિતે ઉપાડતા. જેથી શ્રેષ્ઠ બળદોને પુરવઠો ચાલુ રહે અને લડાઈના વખતમાં મુશ્કેલી ન અનુભવવી પડે. છે. આપણે કોઈ વાર મેટી લાંબી લડાઈઓમાં ઊતરવું પડે તે આપણી તમામ રેલવેએ લશ્કર માટે ફાજલ પાડવી પડે અને તે સમયે જ આપણા માલની આંતરિક હેરફેર માટે બળદગાડાની કિંમત આપણને સમજાય. એટલું જ નહિ દુશમન બેમ્બરેએ રેલવે લાઈને. ભાંગી નાંખી હોય કે પુલે તેડી નાખ્યા હોય ત્યારે એવી ગંભીર સ્થિતિમાં બળદ ગાડું જ આપણી મદદે આવી શકે.
કg રાસાયણિક ખાતરને ઉપયોગ સત્વરે બંધ કરે.
જે પ્રજાને જીવવા દેવી હોય છે ! ૭ કશાય યુદ્ધ વિના – ભેદી રીતે પ્રતિ વર્ષ લાખો માનવ
મોતને ઘાટે! શા કાળો કેર વર્તાવ્યું છે, કેટલાક સ્વાર્થાન્ય પ્રજાદ્રોહી
ઓએ!
રાસાયણિક ખાતર તે દેશની સમસ્ત પ્રજાને કદાચ થતાં જ વર્ષોમાં મોતને ઘાટ ઉતારી દે તે નવાઈ નહિ. આ ખાતરની પાછળ એવી જીવલેણ પ્રક્રિયા એકધારી રીતે ચાલે છે કે તેનાં પરિણામો અતિ ભયાનક આવીને શિલાં રહેશે.'
વિના યુદ્ધ, વિના રક્તપાત, વિના બેએ આખી ભારતીય પ્રજાને સ્મશાન ભેગી કરી દેવાની તાકાત ધરાવતાં કેટલાંક તત્ત્વમાં, રાસાયણિક ખાતર અગ્રસ્થાન ધરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org