Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમક્રિયા સૂત્ર સન્દર્ભ
પૂજ્ય પાદ પ્રાત રમણીય સુવિર પ્રશાન્ત વર્ષામાં તે મારા વય-શ્રીવિજયાંમાંની ધરી, મના બતાવતું સાહેલી શ્રીપ્રમ જૂનાથી નથી સ્વાધ્યાયો
ભેટ
જ. કાન્તીલા
મુખ્ય સહાયક
વાડીલાલ નગીનદાસ
Page #2
--------------------------------------------------------------------------
________________
| બ | || જ્ઞાન-ચિચ્ચાં મોતઃ |
શ્રીશ્રમણકિયાસુ
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સંઘસ્થવિર પ્રશાન્ત તપમૂર્તિ આચાર્યવર્ય શ્રી વિજયસિદ્ધિીશ્વરજી મ.ના આજ્ઞાવર્તિ સાધ્વીજી શ્રીપ્રભંજનાશ્રીજી
તરફથી સ્વાધ્યાયાથે ભેટ.
પ્રકાશક – શાહ શાન્તિલાલ ચુનિલાલ. છે. માંડવીની પિળ, સુરદાસ શેઠની પોળ,
અમદાવાદ,
Page #3
--------------------------------------------------------------------------
________________
PATRI.
પ્રથમ આવૃત્તિ, નકલ ૧૦૦૦
વિ॰ સં॰ ૨૦૧૩ આસા.
14110114120-1929023012021
મુક
જીવણલાલ પુરૂષાત્તમદાસ પટેલ ઉત્કૃષ્ટ મુદ્રણાલય રીચીરાડ, પુલ પાસે, અમદાવાદ.
BIEBE
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાન્તતામૂર્તિ
સંઘસ્થવિર શતાધિકવર્ષાયુઃ
આ. શ્રી વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
________________
શાન્તમૂર્તિ સ્વ. આચાર્ય મહારાજ
પૂ. શ્રી વિજયમેઘ સૂરીશ્વરજી મહારાજ
પ્રાત:સ્મરણીય પૂ. આચાર્ય મહારાજ
શ્રી વિજય મનેાહુરીધરજી મહારાજ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રા કથન. જ્ઞાન-ચિળ્યાં મોઢા આત્માને અનાદિ દુખમાંથી છૂટકારે સમજપૂર્વકનાં કર્તવ્ય કરવાથી થાય છે. એ શ્રી જિનેશ્વરદેવને ઉપદેશ છે અને એ કર્તવ્યનું સ્વરૂપ પણ તેઓએ સમજાવ્યું છે. તેને સમજીને જીવનને કર્તવ્યપરાયણ બનાવવું એ દુઃખમાંથી છૂટવાને સારો ઉપાય છે.
આ કર્તવ્યરૂપ પુરૂષાર્થ બે પ્રકાર છે. એક જડ સામગ્રી દ્વારા થતે બાહ્ય અને બીજે ચિતન્ય (આત્મગુણે) દ્વારા થતે અભ્યન્તર. જ્ઞાનીઓએ “જ્ઞાન અને કિયા” બેના સંયુક્ત પુરૂષાર્થથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમાં જ્ઞાન ચિત રૂપ છે અને ક્રિયા સ્વરૂપે જડ છે.
સંસારી છવાસ્થ છે સઘળા ય જડના (કર્મના) સંગવાળા છે. માટે મૂળસ્વરૂપને પ્રગટાવવા જડ સ્વરૂપ ક્રિયા પણ તેઓને આવશ્યક છે. કારણ કે તત્વષ્ટિએ તે જડ ચિતન્યને કે ચિતન્ય જડને કંઈ કરી શકતું નથી, કિન્તુ જડકિયાથી જડનું બન્ધન તેડી શકાય છે અને જ્ઞાનાદિ ચિતન્યથી આત્માનું જ્ઞાનાદિ શુદ્ધસ્વરૂપે પ્રગટ કરી શકાય છે. એમ બે કાર્યો સાથે થાય છે. વસ્તુતઃ જડથી મુક્તિ સાથે ચૈતન્યનું પૂર્ણ પ્રગટીકરણ અથવા ચિતન્યના સંપૂર્ણ પ્રગટીકરણ સાથે જડથી સર્વથા મુક્તિ, એ જ મેક્ષ છે. એકલી જડની મુક્તિ કે એક ચિતન્યને પ્રાદુર્ભાવ થત નથી. જેમ દિવસની સમાપ્તિએ જ રાત્રી, અને રાત્રીને પ્રારમ્ભ એ જ દિવસની સમાપ્તિ છે, તેમ અને જડથી મુક્તિ એ જ ચિતન્યને પ્રાદુર્ભાવ અને ચિત્યનને પ્રાદુર્ભાવ એ જ જડથી મુક્તિ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આટલું સમજ્યા પછી કેવળ જડક્રિયાને આગ્રહ કે માત્ર જ્ઞાનને પક્ષ ટકી શકતું નથી. પન્થ કાપવામાં પગ અને ચક્ષુ બેને સહકાર આવશ્યક છે. પંગુ દેખવા છતાં અને અન્ય ચાલવાની શક્તિવાળે છતાં એકલે ઈષ્ટ સ્થળે પહોંચી શકતું નથી, પરસ્પરના સહકારથી પહોંચી શકે છે, અહીં પણ જ્ઞાન અને ક્રિયા બન્નેના સહકારથી મુક્તિરૂપ કાર્ય સિદ્ધ થઈ શકે છે.
' એમ છતાં શાસ્ત્રમાં ક્રિયાની મહત્તા કરતાં જ્ઞાનની મહત્તા ઘણી બતાવેલી છે, જ્ઞાનને સૂર્ય સમાન અને ક્રિયાને ખજુઆ તુલ્ય કહી છે, તે પણ સત્ય છે. કિંતુ તેમાં અપેક્ષા જ્ઞાનના વિષયમાં જ્ઞાનનું પ્રાધાન્ય ભલે હોય, તેથી ક્રિયાનું પ્રાધાન્ય ઘટતું નથી, ક્રિયાના વિષયમાં ક્રિયાનું મહત્ત્વજ્ઞાનના જેટલું જ છે. માથાના મુગટની કિંમત ભલે ગમે તેટલી મોટી હોય પણ પગરખાંનું કામ મુગટ કદી કરી શકે નહિ, પાઘડીની કિંમત ભલે ગમે તેવી મેટી હેય પણ લગેટનું (લજા ઢાંકવાનું કામ તે કરી શકે નહિ, કેડોની કિંમતને હીરે પણ અટવીમાં લાગેલી સખ્ત તૃષા વખતે જીવાડનારા પાણીનું કામ કરી શકે નહિ, સૂર્ય તીવ્ર અન્ધકારને નાશક છતાં ભેંયરાના અન્ધકારને ટાળનાર દીપકનું કાર્ય તે કરી શકે નહિ, તેમ જ્ઞાન પણ ગમે તેટલું સમર્થ છતાં કર્મોને (જડને) નાશ કરનારી ક્રિયાની ખોટ પૂરી શકે નહિ. હા, ક્રિયાના સહકારથી જ્ઞાન આત્મસ્વરૂપને પ્રગટાવી શકે, પણ એમ તે જ્ઞાનના સહકારથી ક્રિયા પણ જડનાં બનને સમૂળ નાશ કરી જ શકે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
એમ વિચારતાં સમજાશે કે જ્ઞાન કરતાં ક્રિયાનું સ્થાન જરા ય ઉતરતું નથી, એ ઉપરાંત કિયા જ્ઞાનની જેમ ભાડે મળતી નથી. જ્ઞાન તે બીજાનું પણ કામ લાગે છે, ક્રિયા એકની કરેલી બીજાને ઉપકાર કરતી નથી. વળી માતાની જેમ જ્ઞાનને પ્રગટ કરનાર, શુદ્ધ કરનાર, રક્ષણ કરનાર, કે વૃદ્ધિ પમાડનાર, ક્રિયાને જ્ઞાનની માતા તુય પણ કહી શકાય. માટે જ સમિતિ ગુપ્તિને પ્રવચન માતા કહી છે. સમર્થ તત્ત્વવેત્તા (ચૌદ પૂર્વધ) પણ ક્રિયાને અખણ્ડ આરાધે છે. બીજી વાત એ પણ છે કે જ્ઞાનથી દેવ–ગુરૂ કે ધર્મ એ ઉપકારીઓની ઓળખાણ થાય છે, આત્માના જ્ઞાન-દર્શન અને ચારિત્ર જેવાં અમૂલ્ય રતનેની પીછાણ થાય છે, પણ એ ઉપકારીઓની કે જ્ઞાનાદિ રત્નની પ્રાપ્તિ તે ક્રિયા વિના થતી નથી. તે ઉપરાન્ત જ્ઞાન બીજા સામાન્ય જીને અદશ્ય-પક્ષ હોવાથી માત્ર તે આત્માને જ ઉપકાર કરે છે અને ક્રિયા અન્યને પણ પ્રત્યક્ષ હોવાથી સ્વ–પર ઉપકારક છે. અહીં કેઈ કહે કે જ્ઞાન પરને ઉપકાર કરે જ છે, તે સમજવું જોઈએ કે તે ઉપકાર ઉપદેશ દ્વારા કરે છે, સ્વતંત્ર રીતે નહિ, અને એ જ્ઞાનને ઉપદેશ પણ એક ક્રિયા છે, માટે ક્રિયા દ્વારા જ્ઞાન ભલે પરને ઉપકારક હોય, સ્વતંત્રતયા નહિ, જ્યારે કિયા તે બાહ્ય પ્રવૃત્તિરૂપ હોવાથી પ્રત્યક્ષ દેખાય છે, તેથી તેને જોઈને પણ એગ્ય જીવે અનુમોદના–પ્રશંસા વિગેરે કરીને લાભ મેળવી શકે છે. આ સિવાય પણ ક્રિયાની મહત્તા અનેક પ્રકારે ભિન્ન ભિન્ન યુક્તિઓથી સમજી શકાય તેમ છે, પણ અહીં આટલું જ જણાવવું બસ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
ક્રિયાનું આવું (આટલું મહત્ત્વ હેવા છતાં એથી જ્ઞાનનું મહત્ત્વ અંશે ય ઓછું માનવાનું નથી. “જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં જે કર્મો ખપાવી શકે છે, તેટલાં કર્મો અજ્ઞાની કેડ પૂર્વ વર્ષો સુધી આકરી ક્રિયા કરવા છતાં ખપાવી શકતો નથી એમ જ્ઞાનીઓએ કહેલું છે તે તદ્દન સત્ય છે. છતાં એ સમજાવવું જરૂરી છે કે ક્રિયાનાં કષ્ટોથી ગભરાઈ ઉઠેલા જેઓ ક્રિયાની વજૂદ સ્વીકારતા નથી, કેવળજ્ઞાનની જ વાત કરી જેનશાસનના સ્યાદ્વાદને તેડી અજ્ઞાન ભેળા વર્ગને ક્રિયા પ્રત્યે અનાદરથાય તે એકાન્તિક–મિથ્યામાર્ગને આગ્રહ કરે છે, તેઓ સ્વ–પરને મે અન્યાય કરી રહ્યા છે.
આ ગ્રન્થમાં શ્રમણકિયાનાં સૂત્રને સથ્રહ છે અને તે ક્રિયા સાધુ-સાધ્વીના અનુષ્ઠાન રૂપ છે. ઉપરની હકિકતથી વાચકે સમજશે કે અનુષ્ઠાન આત્મિક વિકાસ માટે એક આવશ્યક ર્તવ્ય છે, માટે તેના સૂત્રો, અર્થ, કે અનુષ્ઠાન સંબન્ધી વિશેષ માહિતી જેમાં છે તે આ પુસ્તક પણ સામાન્ય છતાં વિશેષ ઉપકારક છે.
લૌકિક કે લકત્તરક્રિયા-અનુષ્ઠાને તો સુખને અર્થી જીવ એક યા બીજા રૂપમાં કરતે આવ્યા છે, કરે છે અને યથાર્થ સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કરશે પણ ખરે! એથી અહીં ક્રિયાના કર્તવ્યપણાને અન્ને બહુજણાવવા કરતાં ક્રિયાની સમજણ, વિધિ અને શ્રદ્ધાને અડગે જણાવવું વિશેષ જરૂરી લાગવાથી આ પુસ્તકમાં તેને અત્રે પ્રયત્ન કરવામાં આવ્યું છે અને અહીં પણ કંઈક જણાવવું ઉચિત લેખાશે.
બહુધા અજ્ઞાની જીવને સ્વભાવ “ગાડરીયા પ્રવાહ”
Page #10
--------------------------------------------------------------------------
________________
S
જેવા છે, એકનુ દેખીને ખીજો, બીજાનુ દેખી ત્રીજો, એમ દેખાદેખી પ્રવાહ ચાલતા હાય છે. તેના રહસ્યને સમજવાની રૂચિ કે પ્રયત્ન કરનારા જીવા આછા હેાય છે. આથી તેઓ ક્રિયાનાં કષ્ટો ઉઠાવવા છતાં તેના સાચા ફળથી વંચિત રહે છે અને કેાઈવાર વિપરીત પરિણામ પણ લાવે છે. આ વિષયમાં ખાળ જીવા પણ સમજે તેવાં દૃષ્ટાન્તાથી ભવ્ય આત્માઓને ક્રિયાનેા આદર, વિધિના આદર અને શ્રદ્ધાને પ્રગટાવવા પૂર્વ પુરૂષોએ ઘણા પ્રયત્ના કર્યા છે, એથી અહીં એ સંબધી કઈ કહેવાની જરૂર નથી.
બાલ્ય કાળમાં માતૃમુખી જીવન ભલે ઉપકારી હાય, પણ જીવનભર માતૃમુખ રહેનારા મૂર્ખ ગણાય છે, ગાડરના જીવનમાં અન્યના અનુકરણ જેવી ગાડર પદ્ધત્તિ ભલે ઉપકારક હોય પણ માનવ જીવનના છેડા સુધી એવું જીવાય તા જીવન નિષ્ફળ પ્રાયઃ નીવડે. તેમ અહીં પણ જે જે વિષયના ખાધ ન હેાય કે મેળવી શકાય તેમ ન હેાય તે વિષયમાં અજ્ઞાની જીવ ખીજા જ્ઞાનીનુ અનુકરણ ભલે કરે, પણ જ્ઞાનના અનાદરથી અન્ય અનુકરણ જેવું અનુષ્ઠાન કરે તે તે હિતાવહ નથી. માટે દરેક અનુષ્ઠાન સમજપૂર્વકનું હાવુ જોઇએ. હા, આવી સમજ હોવા છતાં ય વિનય કરવા રૂપે ઉપકારીઓની આજ્ઞાને આધીન બની તેઓનુ` કહ્યુ કરવું એ ઉત્તમ સાધુનું કર્તવ્ય છે, પણુ સમજ્યા વિના જ કર્યાં કરવું તે ચેાગ્ય મનાતું નથી.
ખીજી વાત એ છે કે ક્રિયા જેમ પ્રત્યક્ષ હોવાથી સ્વ-પર ઉપકાર કરે છે તેમ જો તે અચેાગ્ય હોય તે સ્વ
Page #11
--------------------------------------------------------------------------
________________
પર અપકાર પણ કરે છે. માટે જ ક્રિયાના વિધિને અખન્ડ સાચવવું જરૂરી છે. શ્રીવીતરાગ કથિત આત્મહિતનાં અનુષ્ઠાનેને મનસ્વીપણે જે જેમ ફાવે તેમ કરે તેને જ્ઞાનીઓએ વિરાધક કહ્યો છે, કારણ કે તેનું અનુકરણ કરતાં પરમ્પરાએ ક્રિયાનું મૂળરૂપ બદલાઈ જાય અને એમ અનવસ્થા ઉભી થાય, મિથ્યાત્વ પણ વધે અને જિનાજ્ઞાને ભર્ગ પણ થાય. ઈત્યાદિ શાસનને મેક્ષમાર્ગને ઘણે ધકકો લાગે.
એ પણ સમજવાનું છે કે જ્ઞાનની જેમ ક્રિયા એ કેઈ એક વ્યક્તિનું ધન નથી, કિન્તુ ભવ્ય જીને મેશનગર જવા માટેની મહાપુરૂષોએ બાંધેલી અને સાચવેલી સુન્દર સડક છે, સડક ઉપર ચાલવાને અધિકાર હોય પણ તેને તેડવાને કે મનસ્વી ઉપયોગ કરવાને અધિકાર કેઈને ન હોય, તેમ કિયા-અનુષ્ઠાન આચરવાનો આત્માર્થી જીવને અધિકાર છે, કિન્તુ તેને વિરોધ કે મનસ્વી ઉપગ કરવાને કઈને અધિકાર નથી. પૂર્વના મહર્ષિઓએ એવા પ્રસંગ ઉભા થતાં મનસ્વી-આગ્રહી આરાધકોની ઉપેક્ષા કરી છે, પણ વિધિને ધકકો પહોંચવા દીધું નથી. હા, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રિને ક્રિયામાં ફેરફાર કરવાનું વિધાન છે, પણ તે કઈ એક વ્યક્તિ કે પક્ષને નહિ, શ્રમણસડઘ શાસનના અને આરાધક આત્માઓના હિતાહિતને વિચાર કરી પ્રમાદાદિ શત્રુઓથી ભવ્યાત્માઓનું રક્ષણ થાય અને જિનકથિત અનુષ્ઠાનના તેઓ આરાધક બની શકે એ રીતે તેમાં ફેરફાર કરી શકે છે. મનસ્વી ક્રિયાને કરનારાઓ અને તેમાં સહાય કરનારાઓ શાસનને કેવું અહિત કરે છે તે સમજાવવા માટે શાસ્ત્રમાં કહેલું શ્રીકૃષ્ણજીની ભેરીનું દૃષ્ટાન્ત વિચારવા લાયક છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
વિધિ અને સમજ હોવા છતાં શ્રદ્ધા (પક્ષ) ન હોય તે પણ કિયા આત્મહિત કરી શકતી નથી, ક્રિયાને વિધિ અને સમજ બે એવાં તત્ત્વ છે કે પ્રારમ્ભમાં શ્રદ્ધા વિના પણ વિધિ અને સમજપૂર્વક ક્રિયા કરનારને મિથ્યાત્વમહિને ક્ષપશમ થાય છે તેથી ન હોય તે શ્રદ્ધા પણ પ્રગટે છે, એમ ક્રિયામાં શ્રદ્ધાને પ્રગટાવવાની અને પિષવાની પણ શક્તિ છે.
આટલી હકિકત સમજ્યા પછી આ ગ્રન્થ કેટલો ઉપકારી છે તે વાચક સ્વયં સમજી શકશે. આમાં વિધિ સાથે સામાન્ય હેતુએ પણ સમજાવવા પ્રયત્ન કર્યો છે. ટૂંકાણમાં દરેકના અર્થ પણ આપ્યા છે, કે જેના બળે આત્માથી જી સમજ, શ્રદ્ધા અને વિધિપૂર્વક અનુષ્ઠાન કરી સ્વવનને સફળ કરી શકે. મુખ્યતયા બાળજીને ઉદ્દેશીને લખા એલે આ ગ્રન્થ તેઓને ઉપકારક થશે એવી આશા રાખવી અનુચિત નથી.
પુસ્તકમાં શ્રમણક્રિયામાં સૂત્રો વિગેરેને સંગ્રહ હોવાથી વિશેષતયા તે સાધુ-સાધ્વીને ઉપકારક છે, તે પણ ગૃહસ્થ ધર્મને સમ્બન્ધ સાધુધર્મ સાથે હેવાથી તેને પણ ઉપકારક છે.
ગ્રન્થોક્ત વિષયે “વિષયાનુક્રમ” જેવાથી સમજાય તેવા છે, એથી એનું વિવેચન કર્યું નથી. ગ્રન્થ લખવામાં “ધર્મસંગ્રહ ઉપરાન્ત બીજા પણ ઉપયોગી ગ્રન્થનો આધાર લીધો છે, છતાં એમાં છદ્મસ્થપણાથી કે અનુપગથી જે કંઈ શાસ્ત્રવિરુદ્ધ લખાયું હોય તેને મિચ્છામિ દુક્કડે દઈ ભવ્ય આત્માઓને આ ગ્રન્થને યથાશક્ય ઉપયોગ કરવા વિનંતિ કરું છું. ઉપરાન્ત જે કંઈ ભૂલ દેખાય તે તેઓ લખી જણાવશે એવી આશા રાખું છું. સમ્પાદક.
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન. અનાદિ જગતમાં ભિન્ન ભિન્ન પ્રકૃત્તિવાળા જેને જીવનમાર્ગ વિચિત્ર હોય છે, એથી પરસ્પરની અથડામણે દ્વારા રાગ-દ્વેષ, કેધાદિ કષાય અને વેરઝેર વિગેરેથી જગત સદાય ત્રાસી રહ્યું છે. એ દુઃખમાં રીબાતા પ્રાણીએને શાસ્ત્રો એકમાર્ગે દોરી ઉપર્યુક્ત આંતર શત્રુઓથી બચાવવાનું કામ કરતાં આવ્યાં છે, બાહ્ય ઝઘડાઓના નિવારણ માટે પંચે, કે, રાજ્ય વિગેરે જરૂરી છે, છતાં આંતર ઝઘડા ટળ્યા વિના બાહ્ય ઝઘડાઓની વાસ્તવિક શાન્તિ જગતને મળી જ નથી. આ આંતર ઝઘડાઓનું સમાધાન કરીને વેર-ઝેરને બદલે મિત્રી આદિ ભાવો પ્રગટાવવાદ્વારા સર્વને સમાન સુખ આપવાનું કામ એક જ માત્ર જૈનશાસ્ત્રો કરી શકે છે.
આવા ઉપકારી શાસ્ત્રોની વફાદારી જીવનમાં પ્રગટાવવા માટે જૈન સાહિત્યની સેવા જેટલી થાય તેટલી ઓછી છે. એ કારણે પૂ. ગુરૂ દેના ઉપદેશથી આ એક નાનકડું પણ અતિ ઉપકારક પુસ્તક સમાજને ચરણે ધરતાં અમે ખૂબ સન્તોષ અનુભવીએ છીએ.
આ પુસ્તકના સમ્પાદનમાં ૫૦ પૂ. સંઘસ્થવિર આ૦ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર સ્વ. આ ૦ શ્રીવિજય મેઘસૂરીશ્વરજી મ.ના પટ્ટધર આ૦ શ્રીવિજયમનેહરસૂરીશ્વરજી મ.ના શિષ્ય મુનિ શ્રીભદ્રકવિજયજી મહારાજે કરેલા પ્રયત્ન ખૂબ જ અનુમોદનીય છે.
. • – પ્રકાશક.
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ.
વિષય
૧ શ્રીઋષિમડલસ્તાત્ર૨ શ્રીસાધુસાધ્વી ચેાગ્ય ક્રિયાત્રો,,
૧ શ્રીપ ંચપરમેષ્ઠિ નમસ્કાર મહામન્ત્ર. 5,
૧૦ શ્રીપાક્ષિક ખામણાં.
૧૧ પ્રતિક્રમણમાં અતિચાર
૨ શ્રીસામાયિકસૂત્ર. ૩ ઈચ્છામિ ઠામિ
૪ રાત્રિક—દૈવસિક અતિચારા ચિત્તવવાની ગાથા,,
૫ દેવસિક અતિચાર મેાટા.
૬ રાત્રિક અતિચાર મેટા.
૭ પાક્ષિક અતિચાર.
૮ શ્રીસાધુપ્રતિક્રમણુસૂત્ર (રામક્ષિજ્ઞા). ૯ શ્રીપાક્ષિકસૂત્ર.
૧ પ્રતિલેખના.
પો
સાથે ૯૨
""
૧ પ્રતિલેખનાના ૨૫ પ્રકાશ.
હેતુઓ.
,,
૧૨ છીંકના કાર્યાત્સગ વિધિ. ૧૩ માંડલાનેા વિધિ.
૧૪ સંથારા પેારિસીના વિધિ અને સૂત્રપાઠ,,
પરિશિષ્ટ ૧૯.
""
""
""
""
22
,
,,
""
પૃષ્ઠ
૧
૨૫થી૨૨૦
૨૨૧
૨૨૩
,,
ચિન્તવવાની ગાથા વિશેષા પદ્ય
""
""
,,
,,
22
૨૫
૨૬
૨૮
૩૦
૩૧
૩૨
૩૩
૪૦
૧૦૭
૧૯૯
૨૦૯
૨૧૦
૨૧૧
૨૧૪
૨૨૧થી૨૩૦
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨
વિષય
૩ પ્રતિલેખનાના એલ.
૪ સ્થાપનાચાર્યની પ્રતિલેખનાના એલ.
૫ ક્યા ખેલ ક્યા અગે માલવા તેની સજ્ઝાય.
૬ પ્રાંતલેખનામાં રહસ્ય.
૭ સવારની પ્રતિલેખનાના વિધિ.
પૃષ્ઠ
૨ સાળ ઉત્પાદન દોષો.
૩ ગ્રહણૈષણાના દસ દોષો. ૨૦ પ્રકારના દાયકા. ૪ શય્યાતરપિણ્ડના નિષેધ. ૫ રાજપિણ્ડને નિષેધ. ૬ ગ્રાસૈષણાના પાંચ દોષો. ૬ ગાચરી આલાચવાના વિધિ.
છ પ્રતિદિન સાતવાર ચૈત્યવન્દન.
૮ પ્રતિદિન ચાર વાર સજ્ઝાય. પરિશિષ્ટ ન. ૨.
૧ ચરણસિત્તરી.
૧ મહાવ્રતાનું સ્વરૂપ.
૨૨૪
૮ સાંજની
૨૩૦
ર સવારે પાદાનપેરિસ (છ ઘડી)ના વિધિ. ૨૩૧
""
૨૨૫
૨૨૭
૨૨૮
૩ પચ્ચક્ખાણુ ધારવાના વિધિ.
,,
૪ દશવૈકાલિક સૂત્રની સત્તર ગાથાઓ સાથ. ૨૩૩ ૫ ગાચરીના દાષા (એષણા સમિતિ). ૨૪૨થી ૨૬૭ ૧ સેાળ ઉગમ દાષા તથા તેમાં અવિશેષિ કૈાટિ.
૨૪૮
૨૪૯
૨૫૨
૨૫૬
૨૬૩
૨૬૫
""
૨૬૭
૨૬૮
""
,,
૨૬૯થી ૨૮૩
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૩
૨ દશપ્રકારના યતિધર્મ, ૩ વૈયાવચ્ચના દશ લે.
૪ બ્રહ્મચર્યની નવ ગુપ્તિએ. ૫ જ્ઞાનાદિત્રય.
- તપના માર પ્રકારનું સ્વરૂપ.
૭ ક્રાધાદિ નિગ્રહ.
૨ કરણસિત્તરી. ૧ ઇન્દ્રિયનિરાધ.
૨ અભિગ્રહા.
૩ દશા સામાચારી.
૪ ચૈત્રમાસમાં કાર્યાત્સગ કરવાના વિધિ.
૫ સત્તર પ્રકારના સંયમનું સ્વરૂપ. ૬ અષ્ટ પ્રવચનમાતાએ.
૨૮૮
૨૯૦
૨૯૧
૨૯૩
૩૦૦
૩૦૩
૯ ચાર પ્રકારની ભાષા અને તેના ૪ર ઉત્તરભેદ. ૩૦૮ ૧૦ પાંચ મહાવ્રતાની પચ્ચીસ ભાવનાઓ.
૩૧૩
૧૧ મારે ભાવનાઓ.
૩૧૭
૭ ભિક્ષુની બાર પડિયાએ. ૮ બાવીસ પરીષહે.
પરિશિષ્ટ નં. ૩
૧ અસ્વાધ્યાયિક પ્રકરણ.
૨ લેાચના વિધિ.
૩ સાધુ-સાધ્વી કાલધ પામે ત્યારે કરવાના
વિધિ.
૨૭૪
૨૭૫
૨૭૬
૨૭૮
૨૭૯
૨૮૩
૨૮૪
૧ શ્રાવકનુ કર્તવ્ય.
૨ સાધુઓને કરવાના વિધિ.
૪ સવિજ્ઞ સાધુ ચેાગ્ય નિયમ કુલક સા
,,
૨૮૫
૩૨૨
૩૩૧
૩૩૪
૩૩૫
૩૩૭
૩૪૦
Page #17
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રકમ્ . પણ પંક્તિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૧ ૫ સોત્રમ્ સ્તોત્રમ્ ૩૧ ૪ સંસકત સંસક્ત ૧ ૧૫ ચંદ્રકાર ચન્દ્રાકાર ૩૨ ૧૪ સઘદ્ર સંઘટ ૧૮,૧૯, મર્દ ગઈ
૩૨ ૧૭ અણઉત્ત, અણઉત્તે
૩૨ ૨૨ સંથરા 3 ८
हा हा
સંથારા ४ ४ पञ्चेते पञ्चैते
૨૨ પરિણકી પરિઅણકી ૩૨ ૨૨ આઉંદણકી આઉટણકી
૩૨ ૨૩ અચખુ અચખુ ५ २ ०दधि समा० ०दधिसमा० » ૩ ૦૪તઃ ૦૪તઃ ૩૮ ૫ ઉત્તરપટ્ટા ઉત્તરપટ્ટો » ૪ વી વી. ૩૯ ૧૧ હુ હું , પ-૬ વક્ષઃ ક્ષા | ૪૧ ૧૧ કારણે કારણે , ૨૦ દી હૈ
૪૪ ૨૧ વેળાંધે ६ २ ०लङ्कतः लङ्कृतः
૪૫ ૧૭ શાયર ઝાચાર, ૭ ૮ જાડયતા જાગતા
પર ૧૧ પ્રાતિકા પ્રાકૃતિકા ૧૦ ૫ વળે. વ.
પર ૨૧ નઝ ન , ૨૧ “મારી “માં ૫૫ ૧૧ ટુકમાર્જનયા દુષ્ટમાર્ગના ૧૧ ૧ ઋપિમલ-ઋષિમણ્ડલ ५६ २ असं मे असंयमे ૧૨ ૧૩ શ્રીસંભવને શ્રી સંભવનાથને ૫૯ ૧૫ ઓળખવાથી ઓળવવાથી ૧૩ ૧૦-૧૧ હૈ “ફ્રી ૬૩ ૧૬ હિંસાનુબધિ હિંસાનુબધિ રર ૮ ભૂ” “ભૂ” ૬૫ ૧૪ પંખ્ય ધર્મ ર૭ ૧૮ ભલે તે ! | ૬૫ ૧૯ , ર૭ ૨૩ વાસિરામિ સિરામિ | ૬૬ ૨ તેનાની તે થી ૨૮ ૧૪ અતિચાર કર્યો ૬૬ ૧૭. અનિવર્તિ અનિવૃત્તિ
અતિચાર કર્યા ૬૬ ૨૪ પ્રાતિ પતિ
Page #18
--------------------------------------------------------------------------
________________
शुद्ध
પૃષ્ઠ પક્તિ અશુદ્ધ ૩ પ્રયગાથી પ્રયોગથી
૭
८५ २३ (हुश्रुतभा) (महुश्रुतभां)
८५ २ चतुर्विस
चतुर्विंश जिनान् રાત્રિમાં
दोस रागदोस
पसत्थे
१०६४ । जनान् ૧૨. રાત્રિકમાં
१०६
૧૦૮ ૧૨
૧૦૯
८ पसन्
११७ ८ राईभो अणे राईभोअणे
3 सव्व
सव्वं
૧૧૮ एगमेव १२० १४ एवमेव १२४ १० पत्तिअतेहि पत्तिअंतेहि १२४ १४ उवसंपज्जिता उवसंपज्जित्ता
१२५ १२ सद्दतेहि सद्दहंतेहिं
१८ सोहेमो विसोहेमो
"
१२६ ११ अतोपक्खस्स
अंतोपख
૨૦ પ્રાણિધાન પ્રણિધાન
प्रणाति
प्राणाति
१२७
૧૩૦ ૨૦
૧૫
૧૩૧ ૧૪ ઉચારણા ઉચ્ચારણા ૧૩૨ ૨૦ પ્રાણાત્રિપાત પ્રાણાતિપાત
१३५ १७ निवृति
निवृत्ति
१४० १७ प्राणानम्
प्राणानाम्
१४६ २१ સારૂ
સારા
१५१ २३ सदारूवा
सद्दारूवा
પૃષ્ઠ પ ક્તિ
૧૫૨ २०
૧૫૫ ૨૧
૧૬૯ 11 અમલ
આમાલ
१७२ १७ उपसपम्नः उपसंपन्नः
૧૮૧ ४
શક્તિ
શકિત
तेसि
तेसिं
૧૮૩ ૧૨
૧૮૫
७
૧૮૬
૨
१८६ .
૩ ગણુવિદ્યા
99
""
२००
अशुद्ध
"
શક્તિ
धर्म्य
१८८ २२ मगवत्
भगवत्
प्रज्ञप्तिः
१८- २१ प्रज्ञप्ति ૧૯૮ ૧૦ जेसि
जेसिं
१८८ 3 अपायंकाणं अप्पायंकाणं
१५ पडिच्छिर पडिच्छिअं
२० ०संतिअ ०संतिअं
B कम्माई
कम्माई
६ चातरंत
चाउरंत
અડધે
લઘુનીતિ લઘુનીતિ અટલે
એટણે
२०६
૨૧૧
शुद्ध
२ અળવે
૯
૨૧૪ ૫
શકિત
धर्म
वेध्यकम वेध्यकम्
વ વલી વણુ વેલી
ગણિવિધા
૨૧૬ २ वोसिरसु वोसिरिसु
२२४ ૧૫ આતિ
અતિ
૨૨૫ ૧૬ રજહરણા
२२६ 3 તજી
૨૨૯
૧૭ કહી
ર્જોહરણ
તળું
કરી
Page #19
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૨૩૩ ૨ સંનો સંગમો | ૩૩૨ ૧૪ દિશાને- દિશાને ડાબી ૨૩૭ ૧૯ અગ્નિને સ્ત્રીનો , ૧૫ ડાબી પૂંઠ – પૂંઠ ૨૩૯ ૪ ધરમાંથી ઘરમાંથી | ૩૩૨ ૨૧ ઘનિષ્ઠા ધનિષ્ટ છે ૨૩ ભીજાએલાં ભી જાએલાં | ૩૩૩ ૨૨ પ્રવેયણાના પયણાના , ૨૪ વસ્ત્રોની વસ્ત્રોની ૩૩૪ ૨ સાધુ સાધુ ૨૪૩ ૫-૯ એશિક ઘૌશિક
૩૩૫ ૨૦ સથ્વીનું સાંવીનું ૨૪૮ ૨૩ સમ સમા ૩૩૭ ૩ પગ અને–પગ આગળ અને ૨૪૯ ૧૯ સારુસ તો
૩૨૮ ૬ લધુ, સાધ્વી એ૨૫૦ ૧૬ લવું લેવાં
લઘુ,સાવીએ ૨૬૦ ૨૨ ગહિતૃ ગ્રહિત
| ૩૪૨ ૪ પરિ ૨૬૬ ૧૧ ક્રેઝ ધૂમ્ર , , નટ્ટે નિદ્દે ૨૬૮ ૧૮ પાય પાર્યા | ૩૪૩ ૪ મુળ મુળ ૨૮૦ ૫ સન્મિતિત સન્મતિત ' ૫ રસ उस्सग्गं ૨૯૩ ૩ પધ્ય પધ્ધ
૩૪૫ ૨ વનિ વનિ ૨૯૫ ૫ ધુંસરી, ધુંસરી
.3४६ ५ आहागण आहाराण , ૧૪ ફે કે
૩૪૬ ૨૩ કવાથ ક્વાથ ૨૯૬ ૧૮ જનેએ જનોએ
३४७ 3. मवी मवि ૩૦૬ ૨૦ સમ્યકત્વત સભ્યત્વવંત ૩૧૪ ૧૮ જનો જેને
, ૬ નિદિધ્વતિના નિરિવતિ ૩૧૫ ૧૩ પ્રાગ પ્રા
३४७ ७ खडाइ खंडाइ ૩૧૮ ૭ મમ મમત્વ
३४८ ३ मुत्तं मुत्तुं ૩૨૦ ૮ કર્યા કર્યા ३४८ ७ मणियं भणियं ૩૨૫ ૧૬ આ નથી નથી | ૩૪૯ ૩ સ@િvi સહૂિur ૩૨૯ ૩ પ્રસ પ્રસં– ૩૫૦ ૨૦ દુક્કડ
Page #20
--------------------------------------------------------------------------
________________
I ચ | अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः । । सुगृहीतनामधेयश्रीविजयसिद्धिसूरीश्वरेभ्यो नमः।
श्रमण क्रिया सूत्रसन्दर्भः सार्थः
॥ श्रीऋषिमण्डलस्तोत्रम् ॥ (વિનયાદિ ગુણવાળા યોગ્ય આત્માને ઓછામાં ઓછાં ત્રણ આયંબિલ કર્યા પછી આ સ્તંત્રને વાંચવાં ભણવા માટે અધિકારી કહ્યો છે.)
आद्यन्ताक्षरसंलक्ष्य-मक्षरं व्याप्य यस्थितम् । अग्निज्वालासमं नाद-बिन्दु-रेखासमन्वितम् ॥१॥ अग्निज्वालासमाक्रान्तं, मनोमलविशोधनम् । देदीप्यमानं हृत्पझे, तत्पदं नौमि निर्मलम् ॥२॥
અર્થ–પહેલા અને છેલ્લા (અ-હ) અક્ષરેથી જે ઓળખાય છે, તેની વચ્ચે સર્વ અક્ષરે રહેલા હેવાથી જે સર્વ અક્ષરેમાં વ્યાપક રહેલું છે, અને જે અગ્નિની જ્વાલા સમાન, નાદ એટલે અદ્ધચંદ્રકાર (), બિન્દુ અને રેખા (રેફ) () થી સુશોભિત છે (૧)
અગ્નિની વાલાની જેમ હૃદયકમળમાં વ્યાપીને રહેલ તે “અë પદ મનના સર્વ મેલની શુદ્ધિ કરનારું છે, તે દેદીપ્યમાન અને નિર્મળ “ પદને હું નમસ્કાર કરું છું. (૨)
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસંદર્ભ अहमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः सिद्धचक्रस्यादिबीजं, सर्वतः प्रणिदध्महे ॥३॥ ॐ नमोर्हद्भय ईशेभ्य, ॐ सिद्धेभ्यो नमो नमः ॐ नमः सर्वसूरिभ्य, उपाध्यायेभ्य ॐ नमः ॥४॥ ॐ नमः सर्वसाधुभ्य, ॐ ज्ञानेभ्यो नमो नमः ॐ नमस्तत्त्वदृष्टिभ्य-श्रास्त्रेिभ्यस्तु ॐ नमः ॥५॥ श्रेयसेऽस्तु श्रियेऽस्त्वेत-दहंदाद्यष्टकं शुभम् । स्थानेष्वष्टसु विन्यस्तं, पृथग् बीजसमन्वितम् ॥६॥
અરેં એવું એ પદ અક્ષર (અવિનાશી) છે, બ્રહ્મ (સિદ્ધ)સ્વરૂપ છે, અરિહંતાદિ પંચ પરમેષ્ઠિનું વાચક છે, અને શ્રી સિદ્ધચક્ર મંડળના મધ્યમાં રહેલું તે સિદ્ધચક્રનું પ્રથમ બીજ છે (સિદ્ધચકનાં બીજાં સર્વ પદે એમાં વ્યાપેલાં છે), તેનું અમે સર્વ પ્રકારે પ્રણિધાન (પ્રાર્થનાધ્યાન) કરીએ છીએ. (૩)
હવે એજ પ્રણિધાન કરતાં કહે છે કે
૧ ઈશ્વર એવા અરિહંતને હું પ્રણવ પૂર્વક નમસ્કાર ( 1) કરું છું, એ રીતે રસિદ્ધને “ઝ નમો નમ: ૩-સર્વ આચાર્યોને “ૐ નમ:”, ૪–શ્રી ઉપાધ્યાયને
રામ”, ૫ સર્વ સાધુઓને “છે ના, ૬-શ્રી જ્ઞાનગુણને નમઃ, ૭-શ્રી તત્ત્વદષ્ટિ (સમ્યગૂ દર્શન) ગુણને ‘૩ રન, અને ૮-શ્રી ચારિત્ર ધર્મને પણ “હું નમ: નમસ્કાર કરું છું. (૪-૫)
Page #22
--------------------------------------------------------------------------
________________
ઋષિમણ્ડલ સ્તોત્રમ
आद्यं पदं शिखां रक्षेत्; परं रक्षेत्तु मस्तकम् । तृतीयं रक्षेन्नेत्रे द्वे, तुर्य रक्षेच्च नासिकाम् ॥ ७॥ पञ्चमं तु मुखं रक्षेत् , षष्ठं रक्षेच्च घण्टिकाम् । सप्तमं रक्षेन्नाभ्यन्तम् , पादान्तं रक्षेत्वष्टमम् ॥ ८॥
-
જ
ક-સિગા-3-સા-જ્ઞાન-નિવા િહી ના
જુદા જુદા બીજાક્ષરોથી (હ્યા છે વિગેરેથી ) યુક્ત (નીચે કહીશું તે શિખા વિગેરે) આઠ સ્થાનમાં સ્થાપન કરેલું અહંન્દુ-સિદ્ધ આદિ આઠ પદેનું એ શુભ અષ્ટક કલ્યાણને કરનારું તથા બાહ્ય-અભ્યત્તર લક્ષમીને કરનારું થાઓ ! અર્થાત્ કલ્યાણ અને લક્ષમીને કરે. (૬) હવે આઠ સ્થાનમાં આઠ પદોની સ્થાપના સાથે
પ્રણિધાન કરે છે. પહેલું (અરિહંત) પદ મસ્તકની શિખાનું રક્ષણ કરે, બીજું (સિધ્ધ) પદ મસ્તકનું રક્ષણ કરે, ત્રીજું (સૂરિપદ) બે નેત્રોની રક્ષા કરે; અને ચોથું (ઉપાધ્યાય) પદ; નાસિકાની રક્ષા કરે. (૭)
પાંચમું (સાધુપદ) મુખની રક્ષા કરે, છડું (જ્ઞાનપદ) ગળાની રક્ષા કરે, સાતમું (દર્શન પદ) નાભિ સુધી રક્ષા કરો અને આઠમું (ચારિત્ર પદ) નીચે પગ સુધી રક્ષણ કરે. (૮).
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્ર સંદર્ભ पूर्व प्रणवतः सान्तः, सरेको द्वयब्धिपञ्चषान् । सप्ताष्टदशसूर्याङ्कान्, श्रितो बिन्दुस्वरान् पृथक् ॥९॥ पूज्यनामाक्षरा आधाः, पञ्चते ज्ञानदर्शनचारित्रेभ्यो नमो मध्ये, ही सान्तः समलङ्कतः ॥१०॥
જી હાં ” Ė દે હે હૈં એ 3 સહિત આઠ બીજાક્ષર રૂપ નવ અક્ષરને ઋષિમણ્ડલસ્તવન મૂલ મંત્ર છે અને “ઝ 1-fસ-મ-૩-જ્ઞા-જ્ઞાન- -- જામ્યો હી નમઃ' એ અઢાર અક્ષરને ઋષિમંડળને વિદ્યામંત્ર છે.
હવે એ બીજાક્ષરને અને વિદ્યામંત્રને બનાવવાને ઉપાય કહે છે.
પૂર્વે પ્રણવ (%) ને સ્થાપીને સકારને અને (છેલ્લો) રહેલો દ અક્ષર રેફ (3) સહિત એક બિન્દુ અને બીજે સ્વર મા, એથે પાંચમે ૩ છઠ્ઠો 5 સાતમે જ આઠમે જે દશમે છે અને બારમે ” એ સ્વરોથી યુક્ત જુદે જુદે લખવે, અર્થાત્ ક્ ની સાથે ૬ જોડીને જુદાં જુદા તે તે સ્વરો ચુક્ત કરો અને ઉપર બિન્દુ * કરવું એમ કરવાથી આઠ બીજાક્ષર બનશે, તેને ૩ પૂર્વક 'ॐ ह्रां अर्हनयो नमः ॐ ह्री सिद्धेभ्यो नमः ॐ हुँ आचा ચૈ નમઃ વિગેરે જુદા જુદા આઠ પ્રકારે લખવા. (૯)
હવે વિઘામત્વને ઉપાય જણાવે છે.
પૂજ્ય એવાશ્રી પંચ પરમેષ્ઠિનાં નામના પ્રથમ અક્ષરે “અ-રિ-આ-૪-ar' એ પાંચ પછી જન-જન-શાન્નેિ
Page #24
--------------------------------------------------------------------------
________________
ઋષિમણ્ડલ સ્ટેાત્રમ્
जम्बूवृक्षधरो द्वीपः, क्षारोदधि समावृतः । ગવાઘæાજાધિષ્ઠરતઃ ॥ ૨ ॥
('वीजमिति ऋषिमण्डलस्तवयन्त्रस्य मूलमन्त्रः, आराधकस्य शुभनवबीजाक्षरः, अष्टादश विद्याक्षरः, एवमेकत्र सप्तविंशતિજ્ઞ: )
નમ: અને તેની મધ્યમાં (નમઃ ની પૂર્વે) સકારને અન્તે રહેલા ૬ નાદ-બિન્દુ-કળા-કાર અને છકારથી અલંકૃત એટલે । લખવા. અહી' પણ ‘પૂર્વે પ્રળવતઃ’એ નવમા શ્લાકના પદની અનુવૃત્તિથી પૂર્વે લખવા. એથી ૐ અ-સ-આ-૩-જ્ઞા-જ્ઞાન-શૅન ચાશ્ત્રિો દ્દીનમઃ એવા અઢાર અક્ષાના વિદ્યામંત્ર બનશે. ૧૦ હવે ઋષિમડલસ્તવના મણ્ડલની રચનાના ઉપાય જણાવે છે,
જમ્મૂવૃક્ષને ધારણ કરનારા લવણ સમુદ્રથી વિટાયેલા ‘જમ્મૂઢીપ’ નામના દ્વીપ આઠ દિશાઓમાં રહેલાં અર્હત્’ આદિ આઠ પદોના અષ્ટકથી સુÀાભિત મનાવવા. અર્થાત્ મધ્યમાં ગાળ થાળી આકારે મંડલ રૂપ જમ્મૂદ્રીપને આકાર કરી તેની ચારે તરફ ફરતા લવણુ સમુદ્રના આકાર વલય રૂપે બનાવવા અને તે વલયમાં પૂર્વાદિ આઠ દિશાઓમાં અનુક્રમે ‘ૐ અર્થો નમઃ” વિગેરે આઠ પદો આલેખવાં. (૧૧)
૧ ઉપર પ્રમાણે ઋષિમણ્ડલ સ્તવયંત્રના ખીજ રૂપ મૂળ મંત્ર જાણવા. તેમાં આરાધકનું શુભ કરનારા નવ ખીજાક્ષરા અને અઢાર વિદ્યાક્ષરા છે, એમ કુલ સત્તાવીશ અક્ષરે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૬
શ્રમણ ક્રિયા સૂત્રસંદ
तन्मध्ये सङ्गतो मेरुः, कूटलक्षैरलङ्कृतः । उच्चैरुच्चैस्तरस्तार-तारामण्डलमण्डितः ॥ १२ ॥ तस्योपरि सकारान्तं, बीजमध्यास्य सर्वगम् । नमामि बिचमार्हन्त्यं, ललाटस्थं निरञ्जनम् ॥ १३॥ अक्षयं निर्मलं शान्तं बहुलं जाड्यतोज्झितम् । નિરીહૈં નિદ્વાર, તારે સારતનું ધનમ્ ॥ ૪ ॥
એની મધ્યમાં રહેલા, લાક્ખા ફ્રૂટાથી શેાભતા, અત્યંત ઊચા અને દેદીપ્યમાન તારામ ડલ (જ્યેાતિશ્ર્ચક્ર) થી શે।ભતા મેરૂ પર્વતની સ્થાપના (કલ્પના) કરવી. (૧૨)
તેની ઉપર સકારને અંતે રહેલુ ' જે ઋષિમંડલનું ખીજ છે, સમસ્ત જગતમાં (લૌકિક લેાકેાત્તર વ્યવહારામાં, કે જ્ઞાનગુણુ દ્વારા સર્વ જ્ઞેયામાં) વ્યાપક છે, તેને લલાટસ્થ =મેરૂ ચૂલા ઉપર સ્થાપન કરીને તેમાં રહેલા નિરંજન=ઘાતીક રૂપ અજન રહિત ચાવીસ જિનેશ્વરાના ‘આર્હત્ત્વ’ એટલે અરિહંતપણું છે જેમાં એવા તે ખિમ્મને નમસ્કાર રૂં છું. (૧૩)
હવે એ આન્ત્ય બિંબ કેવુ... છે તે કહે છે, જ્ઞાનાદિ ગુણેાથી અવિનશ્વર, ખાહ્ય અભ્યંતર મેલ
* ૧૪ થી ૧૯ સુધીના શ્રેષ્ઠતા ભાવા પ્રાપ્ત આધારાને લક્ષ્યમાં રાખી યથામતિ લખેલા છે, છતાં તે પર્યાપ્ત નથી, એને ભાવ સમજવા અતિગહન છતાં આરાધક બાળ બુદ્ધિ જીવાના સતાષ માટે લખેલા હાવાથી વિશેષ જ્ઞાનીએ પાસેથી એને વિશેષ અ પ્રાપ્ત થાય તેટલા મેળવવા યથાશકય પ્રયત્ન કરવા.
Page #26
--------------------------------------------------------------------------
________________
વષિમણ્ડલ સ્તોત્રમ
अनुद्धतं शुभं स्फीतं, साचिकं राजसं मतम् । तामसं चिरसम्बुद्धं, तैजसं शर्वरीसमम् ॥१५॥ साकारं च निराकारं, सरसं विरसं परम् ।
परापरं पगतीतं, परंपरपरापरम् ॥ १६ ।। રહિત નિર્મળ, ઘાતી કર્મોના ઉદયના અભાવે શાન્ત, સર્વ તીર્થકરનું એક સ્વરૂપ હોવાથી સર્વ ચેવિશીઓમાં વિસ્તરેલું, અજ્ઞાનરૂપ જાડચતા રહિત, મતિજ્ઞાનને પ્રકાર ઈહા અથવા ઈછા રહિત, અહંકાર રહિત, માટે સ્વયં શ્રેષ્ઠ, જગતને જ્ઞાનરૂપ લોચનનું દાન દેવાથી અતિશ્રેષ્ઠ, આત્મપ્રદેશથી ઘનીભૂત માટે “ઘન” (સિદ્ધ સ્થાનમાં અનંત આત્માઓ સાથે એક અવગાહનામાં રહેલું છે. (૧૪)
વળી ઉદ્ધતપણુથી રહિત, તીર્થકર નામ કર્મના ઉદયને યોગે શુભ, સર્વદેવનાં ત્રણ કાળના રૂપ કરતાં ય અતિશય રૂપવાળું હોવાથી સ્ફીત એટલે દેદીપ્યમાન, આત્માના અનંત વીર્યરૂપ સત્વગુણવાળું, ત્રણે જગતના નાથ રૂપે માન્ય હોવાથી રજોગુણી, કમરૂપ શત્રુઓનું નાશક માટે તમે ગુણવાળું, વૈકલક-ચિરજ્ઞાનવાળું, (અથવા જ્યાં “વિલં-g' એ પાઠાન્તર છે ત્યાં શૃંગારાદિ રસરહિત, અને જ્ઞાનવાળું એમ અર્થ સમજવો) પૂર્ણિમાની રાત્રિની જેમ તેજવાળું (શાન્ત પ્રકાશ કરનારું) (૧૫)
વળી અવગાહના હોવાથી આકારવાળું છતાં સિદ્ધાપેક્ષાએ અરૂપી હોવાથી નિરાકાર છે. આત્મગુણેના રસને
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસંદર્ભ एकवण द्विवर्णं च, त्रिवर्णं तुर्यवर्णकम् । पञ्चवर्णं महावर्ण, सपरं च परापरम् ॥ १७ ॥ અનુભવ કરનાર માટે રસવાળું છતાં શૃંગાર વિગેરે કે મધુર વિગેરે બાહ્ય સેના અભાવે રસ રહિત છે, સર્વજીવથી પર છે, વળી એક અવગાહનામાં અનંત સિદ્ધ ભેગા રહેતા હોવાથી ભાવિ નયની અપેક્ષાએ “પરથી અપર એટલે એક સ્વરૂપ છે, “પર' એટલે પુદ્ગલ દ્રવ્યથી સર્વથા રહિત હોવાથી પસતીત છે અને “પરંપર” એટલે ગુણસ્થાનકના કમે અથવા સમ્યગદન, જ્ઞાન, અને ચારિત્ર, એ ગુણેના ક્રમે “પર” એટલે ઉત્તમ બનેલું છતાં તે ક્રમથી અપર છે એમ “પરંપર પરા૫ર” છે. (૧૬)
દરેક તીર્થકરમાં પંચપરમેષ્ઠિ રહેલા છે માટે અરિહંતરૂપે એક વેત વર્ણવાળું, અરિહંત-સિદ્ધ બે રૂપે શ્વેત-રક્ત બે વર્ણવાળું, અરિહંત-સિદ્ધ-આચાર્ય ત્રણ પદેના ત–રક્ત અને પીત-એમ ત્રણ વર્ણવાળું, તેમાં ઉપાધ્યાયપદ મેળવતાં ત–રક્તપીત-લીલ એમ ચાર વર્ણવાળું અને સાધુપદ મેળવતાં તરત-પીત– લીલ અને કૃણ એમ પાંચ વર્ણવાળું છે, ચોવીસ
અરિહંત પશુની ઋદ્ધિ ભોગવવાથી અરિહંત, જ્ઞાનાદિ ગુણોની સિદ્ધિ કરવાથી સિદ્ધ, ઉપદેશ દેવાથી આચાર્ય, શિષ્યોને વિનયાદિકરાવનાર-શિખવાડનાર માટે ઉપાધ્યાય, અને વ્યવહાર ચારિત્ર પાળવાથી સાધુ, એમ અરિહંતમાં પાંચેય પરમેષ્ટિઓ રહેલા છે (વ્યવહારભાષ્ય)
Page #28
--------------------------------------------------------------------------
________________
ઋષિમણ્ડલ સ્તોત્રમ્ सकलं निष्कलं तुष्टं, निवृतं भ्रान्तिवर्जितम् ।। નિ(4) નિર/, નિસ્તે વીતસંગ્ર(શ)ફલા ईश्वरं ब्रह्म सम्बुद्धं, शु(बु)द्धं सिद्धं मतं गुरुम् ।
ज्योतीरूपं महादेवं, लोकालोकप्रकाशकम् ॥ १९ ॥ તીર્થકરના પાંચેય વર્ણોવાળું હોવાથી મહાવણું છે, પર એટલે “બ્રહ્મ-મેક્ષ સહિત હોવાથી “સપર છે અને છતાં પર એટલે “બ્રહ્મા થી અપર માટે પરાપર પણ છે. (૧૭)
[“ ૐ હ્વો મર્દ નમઃ ] (મૂઢમાર) “કલ એટલે શબ્દ=અરિહંતની અપેક્ષાએ ૩૫ ગુણ યુકત વાણીવાળા માટે ‘સકલ અને સિદ્ધની અપેક્ષાયે તેથી રહિત માટે “
નિષ્કલ” છે, સ્વગુણેમાં આનંદવાળું માટે તુષ્ટ પ્રસન્ન છે છતાં “નિવૃત એટલે સર્વથા શાન્ત છે, વળી કેવળજ્ઞાની હવાથી. “બ્રમણું રહિત છે, નિરજન એટલે આઠ કર્મરૂપ અંજન રહિત અથવા નીરંજન એટલે રાગ રહિત છે, સર્વ પ્રયજન સમાપ્ત થયેલાં હેવાથી આકાંક્ષા રહિત છે, નવાં કર્મોના બંધ રૂપ લેપ રહિત માટે નિલેપ છે–સર્વથા “સંશ્રય” એટલે રાગાદિ આલંબન રહિત અથવા “સંશય” એટલે સંદેહશંકા રહિત છે. (૧૮) | તીર્થકરપણાનું અશ્વર્ય ભેગવનાર માટે ઈશ્વર છે, જ્ઞાન અથવા મેક્ષરૂપ હેવાથી બ્રહ્મ છે, કેવલજ્ઞાની માટે “સંબુદ છે, મેહરૂપી મેલના અભાવે શુદ્ધ (અથવા
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રમણ ક્રિયા સૂત્રસદ
अर्हदाख्यस्तु वर्णान्तः, सरेफो बिन्दुमण्डितः । તુર્થસ્વરસમાયુજો, વદુલા નામાહિતઃ ॥ ૨૦ || अस्मिन् बीजे स्थिताः सर्वे, ऋषभाद्या जिनेश्वराः । वणैर्निजैर्निजैर्युक्ता, ध्यातव्यास्तत्र सङ्गताः ॥ २१ ॥ नादश्चन्द्रसमाकारो, बिन्दुर्नीलसमप्रभः ।
જાડળસમા સાન્ત:, સ્વર્ગામઃ સર્વતોમુવઃ ॥ ૨૨॥
'
સ્વયં બાધ પામેલ હેાવાથી યુદ્ધ) છે, સર્વ કાર્યા ( અથવા શુષ્ણેા) સિદ્ધ થવાથી સિદ્ધ છે, ‘મત' એટલે ત્રણે જગતને માનનીય છે, મેાક્ષ માર્ગને સમજાવનાર માટે ગુરૂ છે, કેવળજ્ઞાનથી સૂર્યની જેમ પ્રકાશક માટે જ્યાતીરૂપ છે, રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત માટે દેવાધિદેવ-મહાદેવ છે અને લોકાલોકનું જ્ઞાન જગતને કરાવનાર માટે લાકાલાકમકાશક છે. (૧૯)
‘અત્’ એટલે ૨૪ તીર્થંકરોનાં નામવાળા જે તે વણું ખીજરૂપ છે તે વર્ણનો અન્ય અક્ષર ‘’ છે, સરેક્ એટલે રકાર સહિત (g) છે. બિન્દુ સહિત (માટે હૈં છે ચોથા સ્વર સહિત (માટે) અને પ્રાયઃ નાદ એટલે ચંદ્રકલાથી શે।ભતા) એટલે ' છે. (૨૦)
આ’ બીજાક્ષરમાં શ્રીઋષભ આદિ સર્વ તી. કરો રહેલા છે, સ્વસ્વ વથી યુક્ત તે ” માં રહેલા તે તી કરાનું તે તે વર્ણાના આલ અનપૂર્વક ધ્યાન કરવું. (૧)
Page #30
--------------------------------------------------------------------------
________________
પિમડલ સ્તાત્રમ્
शिरःसंलीन ईकारो, विनीलो वर्णतः स्मृतः । वर्णानुसारसंलीनं, तीर्थकृन्मण्डलं स्तुमः || २३ || चन्द्रप्रभपुष्पदन्तौ, नादस्थितिसमाश्रितौ । बिन्दुमभ्यगतौ नेमि - सुव्रतौ जनसत्तमौ ॥ २४ ॥ પદ્મામ વાસુપૂછ્યો, તાવ ઇિતૌ । શિદ્ધસ્થિતિમંડીનૌ, પાર્શ્વ-મઠ્ઠી નિનોત્તમૌ ।। ।
૧૧
હવે તે દી માં કયા વર્ણો કયાં કયાં છે તે કહે છે,
મથાળે રહેલા ‘નાદ એટલે અહુઁચંદ્રાકાર’ ચંદ્રની કળા જેવા આકારવાળા અને ચદ્ર સમાન વેત’ વર્ણવાળા છે, તેમાં રહેલા બિન્દુ (અનુસ્વાર) શ્યામ’ છે, કળા એટલે ઉપરનું મથાળું (-)અરૂણસમું રક્ત છે અને સકારને ‘ ’ અન્ત્યાક્ષર હૈં સર્વદિશાએ (સમ્પૂર્ણ) સુવર્ણ સરખા પીળે’ છે. (૨૨) વળી—
હૈં ના મસ્તકે રહેલો ‘‡ ’ (૧) સ્વર વિનીલ એટલે ‘ લીલા ? વર્ણન કહેલો છે. એમાં તે તે વર્ષોંને અનુસારે રહેલા તે તે વર્ણવાળા ૨૪ તીર્થં કરાના મ'ડળ (સમુહ)ની અને સ્તુતિ કરીએ છીએ. (૨૩)
એજ હકિકતને સ્પષ્ટ કરતાં કહે છે કે
શ્વેતવર્ણ વાળા શ્રીચન્દ્રપ્રભ અને પુષ્પદન્ત (સુવિધિનાથ) બે નાદમાં (ઉપરની ચંદ્રકલામાં) સ્થાન કરીને રહેલા છે. ઉત્તમ એવા શ્રી નેમિનાથ અને મુનિસુવ્રત એ શ્યામ વર્ણવાળા ઉપરના અનુસ્વારમાં રહેલા છે. (૨૪)
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રમણ ક્રિયા સૂત્રસંદર્ભ
ૠષમ પાનિતં વન્દે, સન્મવું પામિનનમ્ । મુમતિ તથા મુવા‰, વન્દે શ્રીશીતરું નિનમ્ ॥ ૨૬ ॥ श्रेयांसं विमलं वन्दे, चानन्तं धर्मनाथकम् । શાન્તિ ન્યુ-મહેન્દ્ર, નમિ વીર્ નમામ્યહમ્ ॥ ૨૭ || एताँश्च षोडशजिनान्, गाङ्गेयद्युतिसन्निभान् । त्रिकालं नौमि सद्भक्त्या, ह - राक्षरमधिष्ठितान् ॥ २८ ॥
શ્રી પદ્મપ્રભ અને વાસુપૂજ્ય, એ એ રક્તવર્ણવાળા કળા એટલે મથાળામાં સ્થાન કરીને રહેલા છે, અને મથાળે રહેલા હૂઁ (૧) માં ઉત્તમ એવા નીલ વર્ણવાળા એ શ્રીપાર્શ્વનાથ અને મઠ્ઠીનાથ રહેલા છે. (૨૫)
હવે હૈં માં રહેલા પીતવર્ણ વાળા ૧૬ નાં નામેા જણાવે છે.
શ્રીઋષભદેવને, શ્રી અજિતનાથને, શ્રીસ’ભવને, અને અભિનન્દનસ્વામીને હું વન્દન કરૂં તથા સુમતિનાથને, સુપાર્શ્વનાથને અને શ્રી શીતળજિનને હું વાંદું છું (૨૬)
શ્રી શ્રેયાંસનાથને, શ્રીવિમળનાથને, શ્રી અનંતનાથને તથા શ્રી ધર્મનાથને વાંદુ' છુ. વળી શ્રી શાન્તિનાથ શ્રીકુન્થુનાથ શ્રી અરજિન શ્રી નમિનાથ તથા શ્રી મહાવીર જિનને વન્દન કરૂં છું. (૨૭)
એ ગાંગેય એટલે સેાનાના જેવા પીળાવણુ વાળા સાળ જિનેશ્વરા કે જેઓ હૈં અને ર્ એ એ અક્ષરેશમાં રહેલા છે તેઆને સુંદર ભક્તિભાવથી ત્રિકાળ નમું છુ. (૨૮) * આ ૨૬-૨૭-૨૮ ગાથાએ પ્રક્ષિપ્ત સમજાય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
ઋષિમણ્ડલ સ્તત્રમ્
શેષાતીર્થંતઃ મર્યે, સ્થાને નિયોગિતાઃ । માયાવીનાથનું પ્રાપ્તા—ઋતુવિજ્ઞતિ તામ્ ॥ ૨૧ ।। તાન-દ્વેષ-મોઢા:, સર્વષાવનિતાઃ ।
,,
सर्वदाः सर्वकालेषु, ते भवन्तु जिनोत्तमाः ॥ ३० ॥ देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या प्र ( वि )भा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु पन्नगाः ॥३१ ॥
૧૩
શેષ એટલે ૨૪-૨૫ શ્લાકમાં કહેલા ચાર વર્ણ વાળા આડસિવાયના (૨૬ થી ૨૮ શ્લાકમાં કહેલા) પીળા વર્ણવાળા સર્વ (૧૬) તીર્થંકરા TM TM’(I) ના સ્થાનમાં સ્થાપન કરેલા છે, એમ અરિહ ંતની ચાવીસી માયાબીજ એટલે અક્ષરને પ્રાપ્ત કરીને તેમાં રહેલી છે, અર્થાત્ ૨૪ તીર્થંકરાના સ્થાનરૂપ માયાખીજ છે. (૨૯)
રાગદ્વેષ અને મેાહથી રહિત, માટે સર્વ પાપોથી મુક્ત તે ચાવીસ શ્રી તી કા સર્વકાળે સર્વ સુખને આપનારા થાઓ-મને સર્વ સુખા આપો. (૩૦)
ઉપર કહ્યું તે દેવદેવ એટલે દેવાધિદેવ શ્રીતીકાનુ ચક્ર એટલે જે મંડળ–તે મંડળની જે પ્રભા એટલે કાન્તિ અથવા મહિમા તેના વડે આચ્છાદિત છે સ અંગ જેવું એવા મને પન્નગેા (સર્પ) ન હણેા ! અર્થાત્ આ તીર્થંકરાની છાયાથી અંગરક્ષા કરનારને સર્પ હણુતા નથી.
એમ આગળના દરેક શ્લેાકેામાં પ્રથમના ત્રણ પદોના સમાન અર્થ સમજવો, ચેાથા પાદમાં રહેલાં ભિન્ન ભિન્ન નામાના અ યથામતિ જણાવીએ છીએ. (૩૧)
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્ર સંદર્ભ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु दानवाः ॥३२॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु खेचराः ॥३३॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु राक्षसाः ॥३४॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु तस्कराः ॥३५॥ देवदेवस्य यच्चक्रं, मां मा हिंसन्तु हस्तिनः ॥३६॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु वह्नयः ॥३७॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु मुद्गलाः ॥३८॥ देवदेवस्य यचक्र०, मां मा हिंसन्तु कुग्रहाः ॥३९॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु हिंसकाः ॥४०॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु शुकराः ॥४१॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु शत्रवः ॥४२॥
भने हानवो न हो ! (३२) भने विद्याधरे। न । ! (33) भने राक्षस न । ! (३४) भने योरी ४२न।२(या) न ! ! (३५) भने हाथी न हो! (38) . भने मनि (मनिभा२ वो) नर ! (३७) भने स्वेछ। न हो।! (3८) भने दुष्ट न ख ! (३८) મને હિંસક મનુષ્ય ન હણે (૪૦) भने शु४२। (लु तिनां पशुओ) नो! (४१) भने शत्रु न । ! (४२).
Page #34
--------------------------------------------------------------------------
________________
અષિમડલ સ્તોત્રમ
देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु भूमिपाः ॥४३॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिंसन्तु दुर्जनाः ॥४४॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु दंष्ट्रिणः ॥४५॥ देवदेवस्य यच्च०, मां मा हिंसन्तु व्यन्तराः ॥४६॥ देवदेवस्य यच्च०, मां मा हिंसन्तु पक्षिणः ॥४७॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु व्याधयः॥४८॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु सिंहकाः ॥४९॥ देवदेवस्य यच्चक्र०. मां मा हिंसन्तु देवताः ॥५०॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु गोणसाः ॥५१॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिंसन्तु वृश्चिकाः ॥५२॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु रेपलाः ॥५३॥ भने २१०। । । ! (४३) भने हुनो न ! (४४) भने हावाणi (मांसाहारी) पशुमेन ॥! (४५) भने व्यत। न !! (४६). भने पक्षी। न । ! (४७) भने व्याधिस न । ! (४८) भने सिड। न । ! (४८) भने वो (वास) न ! (५०) મને ગણસ જાતિના સર્વે ન હણે ! (૫૧) भने विछी। न । ! (५२) भने ३५साम। (?) न हो। ! (43)
Page #35
--------------------------------------------------------------------------
________________
१६
શ્રમણ ક્રિયા સૂત્ર સંદર્ભ
देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु डाकिनी ॥५४॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु याकिनी ॥५५॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु राकिनी ॥५६॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु लाकिनी ॥५७॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु काकिनी ॥५८॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु शाकिनी ॥५९॥ देवदेवस्य यच्चक्रं, मां मा हिनस्तु हाकिनी ॥६०॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु जाकिनी ॥६१॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु नागिनी ॥६२॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु ज़म्भिणी ॥६३॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु व्यन्तरी ॥६४॥ भने ४॥ न हो।! (५४) भने याटिनी (१) नो ! (५५) भने २॥ठिनी (?) न यो ! (५६) भने सानी (?) न ! (५७) भने छिनी (?) न ! (५८) भने शालिनी (?) न हो। ! (५८) भने ठिनी (?) न ! (६०) भने छिनी (१) न ! (६१) भने ना न !! (१२) भने मिनी (तिय मिल!) न f! (63) भने व्यन्तरी (पीसी) न ! (६४)
Page #36
--------------------------------------------------------------------------
________________
ઋષિમણ્ડલ સ્તાત્રમ્
देवदेवस्य यच्चकं०, मां मा हिंसन्तु तोयदाः || ६५ ॥ देवदेवस्य यच्चकं०, मां मा हिंसन्तु चित्रकाः ||६६ ॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु मानवी ॥६७॥ ટેવવશ્ય થશે, માં મા દિનન્તુ નિરી ૬૮।। ટેવવશ્વ યચક્ર, માં મા દિનન્તુ વૈદ્િ ॥૬॥ देवदेवस्य यच्चक्रं०, सा मां पातु सदैव हि ॥ ७० ॥ श्री गौतमस्य या मुद्रा, तस्या या भुवि लब्धयः | ताभिरभ्यधिकज्योति - रहन् सर्वनिधीश्वरः ॥ ७१ ॥
મને મેઘકુમાર દેવો ન હણેા ! (૬૫) મને ચિત્તા ન હણેા ! (૬૬)
મને માનવી (નામની) દેવી ન હણેા! (૬૭) મને કિન્નરી (દેવી) ન હણેા ! (૬૮) મને દેવ (અષ્ટ) ન હણો ! (૬૯)
૧૭
એમ દેવાધિદેવોનુ જે ચક્ર અને તે ચક્રની જે પ્રભા (મહિમા) તેનાથી આચ્છાદિત શરીરવાળા મારૂં તે પ્રભા સદા રક્ષણ કરે ! (૭૦)
શ્રી ગૌતમપ્રભુની જે મુદ્રા ( ગણધર પદ ) અને જગતમાં તેની જે લબ્ધિઆ છે, તેનાથી પણ અધિક જ્ઞાન (સામ)વાળા શ્રીઅરિહંતદેવ સર્વનિધિઓના (ગુણુરૂપ ખજાનાના) સ્વામી છે. (તે મારૂં રક્ષણ કરે !) (૭૧)
૦ ૨
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસદ
पातालवासिनो देवा, देवा भूपीठवासिनः । स्वसिनोऽपि ये देवाः सर्वे रक्षन्तु मामितः ॥७२॥ asaroorat ये तु परमावधिलब्धयः ।
',
તુ.
તે સર્વે મુનજો તેવા, માં સઁક્ષન્તુ સર્વતઃ ॥ છરૂ ॥ भुवनेन्द्र - व्यन्तरेन्द्र - ज्योतिष्केन्द्र - कल्पेन्द्रेभ्यो नमो नमः । શ્રુતાધિ-ફેશવષ-સર્વાધિ—પરમાધિષ્ઠાન્ન-યુદ્ધિદ્ધિત્રાસ—મવૈધિત્રાસ–અનન્તવરુદ્ધિપ્રાપ્ત -તપ ઋદ્ધિપ્રાપ્ત-દ્વિત્રાસवैक्रियर्द्धिप्राप्त क्षेत्र द्धिप्राप्त - अक्षीणमहानसद्धि प्राप्तेभ्यो नमो नमः ।।
૧૮
-
જે (ભવનપતિ) દેવા પાતાલમાં રહેનારા છે, જે (વ્યન્તર) દેવા ભૂમીપીઠ ઉપર રહે છે, અને (વૈમાનિક) જે સ્વર્ગાંમાં રહેલા છે તે (ત્રણે લેાકવી) સવ દેવા મને સર્વ (ઉપદ્રવા)થી રક્ષણ કરા ! (૭૨)
જે અવધિજ્ઞાનની લબ્ધિવાળા અને પરમાવિધ જ્ઞાનની લબ્ધિવાળા છે તે સર્વ મુનિએ અને (ઉપર જણાવ્યા તે સ) દેવે। મારૂં સર્વ પ્રકારે રક્ષણ કરો ! (૭૩)
ભુવનપતિના ઈન્દ્રોને, વ્યન્તરાના ઇન્દ્રાને, જ્યાતિષિ આના ઈન્દ્રાને અને સૌધર્માદ્રિ કલ્પાના વૈમાનિક ઈન્દ્રાને નમસ્કાર થા, નમસ્કાર થાએ.
શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-દેશઅવધિજ્ઞાન-સ અધિ જ્ઞાન અને પરમાધિજ્ઞાનને પામેલા, બુદ્ધિરૂપી ઋદ્ધિને પામેલા, સર્વોષધિ લબ્ધિને પામેલા, અનન્તમળ રૂપ ઋદ્ધિને પામેલા, તપ ઋદ્ધિને પામેલા, રસરૂપ ઋદ્ધિને પામેલા,
Page #38
--------------------------------------------------------------------------
________________
ઋષિમડલ સ્તોત્રમ
दुर्जना भूतवेतालाः, पिशाचा मुद्गलाऽनलाः । ते सर्वेऽप्युपशाम्यन्तु, देवदेवप्रभावतः ॥ ७४ ॥ ॐ ही-हीः श्री तिर्लक्ष्मी-गौरी चण्डी सरस्वती । जयाऽम्बा विजया क्लिना-जिता नित्या मदद्रवा ॥७५॥ कामाङ्गा कामबाणा च, सानन्दाऽऽनन्दमालिनी । माया मायाविनी रौद्री, कला काली कलिप्रिया ॥७६॥ एताः सर्वा महादेव्यो, वर्तन्ते या जगत्त्रये । मह्यं सर्वाः प्रयच्छन्तु, कान्ति लक्ष्मीं धृति मतिम् ॥७७॥ ક્રિય લબ્ધિરૂપ ઋદ્ધિને પામેલા, ક્ષેત્રરૂપી ઋદ્ધિને પામેલા અને અક્ષીણમહાન સલબ્ધિરૂપ ઋદ્ધિને પામેલા, એ સર્વને નમસ્કાર થાઓ ! નમસ્કાર થાઓ ! | દુર્જને, ભૂતે, વેતાળે, પિશાચ, મ્લેચ્છે, અને અગ્નિઓ; એ સઘળા દેવાધિદેવના પ્રભાવથી ઉપશાન્ત થાઓ. અર્થાત્ મને ઉપસર્ગો ઉપદ્ર) ન કરો ! (૭૪)
પૂર્વે છે દર મંત્રાક્ષરો સાથે શ્રીઋષિમંડલયંત્રમાં તે તે નામથી આલેખ કરાએલી હી દેવી, શ્રીદેવી, ધતિદેવી, લક્ષ્મીદેવી, ગૌરી, ચંડી, સરસ્વતી, જયાદેવી, અમ્બાદેવી, વિજયાદેવી, કૃલિન્નાદેવી, અજિતાદેવી, નિત્યાદેવી, મદદ્રવાદેવી, કામાગાદેવી, કામબાણાદેવી, આનંદાદેવી, આનંદમાલિનીદેવી, માયાદેવી, માયાવિનીદેવી, રૌદ્રીદેવી, કલાદેવી, કાલીદેવી અને કલિપ્રિયાદેવી, એ સર્વ (વીશ) મહાદેવીએ કે જે ત્રણ જગતમાં રહેલી છે તે સર્વ મને કાન્તિ, લક્ષ્મી, ધીરજ અને બુદ્ધિને આપે ! (૭૫–૭૬–૭૭)
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
दिव्यो गोप्यः सुदुष्प्राप्यः, श्रीऋषिमण्डलस्तवः । भाषितस्तीर्थनाथेन, जगत्त्राणकृतेऽनघः ॥ ७८ ॥ रणे राजकुले वह्नौ, जले दुर्गे गजे हरौ । स्मशाने विपिने घोरे, स्मृतो रक्षति मानवम् ॥ ७९ ॥ राज्यभ्रष्टा निजं राज्य, पदभ्रष्टा निजं पदम् । लक्ष्मीभ्रष्टा निजां लक्ष्मी, प्राप्नुवन्ति न संशयः ॥८॥ भार्थी लभते भारों, पुत्रार्थी लभते सुतम् । विद्यार्थी लभते विद्या, नरः स्मरणमात्रतः ॥८१॥ હવે પ્રષિમંડલ સ્તવને મહિમા વર્ણવે છે કે
દેવી મહિમાવાળું, રક્ષણ કરવા ગ્ય, અને (જેની પ્રાપ્તિ એગ્યતા વાળાનેજ થતી હોવાથી) દુષ્પાપ્ય એવું આ ઋષિમંડલ સ્તવન ત્રણ જગતના રક્ષણ માટે શ્રી તીર્થકર દેવે કહેલું અત્યંત પવિત્ર (પાપરહિત) છે. (૭૮)
વળી ભયંકર યુદ્ધના પ્રસંગે, રાજદરબારમાં, અગ્નિના ઉપદ્રવમાં, જળના ઉપદ્રવમાં. કિલ્લેબંધીના પ્રસંગે, હાથીના ઉપદ્રવમાં, સિંહના ઉપદ્રવમાં, રમશાનમાં, અને ઘેર જંગલ (અટવી)માં પણ સ્મરણ કરવાથી તે મનુષ્યનું રક્ષણ કરે છે (૭૯)
એના સ્મરણથી રાજ્યથી ભ્રષ્ટ થએલા પિતાના રાજ્યને, સ્થાન (પદવી) ભ્રષ્ટ થએલા પુનઃ પેતાની પદવીને, લક્ષ્મીભ્રષ્ટ થએલા પિતાની લક્ષ્મીને નિશ્ચયથી પ્રાપ્ત કરે છે. તેમાં સંદેહ નથી. (૮૦)
Page #40
--------------------------------------------------------------------------
________________
ઋષિમહલ સ્તોત્રમ - स्वर्णे रौप्ये पटे कांस्ये, लिखित्वा यस्तु पूजयेत् । तस्यैवाऽष्टमहासिद्धि-हे वसति शाश्वती ॥२॥ भूर्जपत्रे लिखित्वेदं, गलके मूनि वा भुजे । धारितं सर्वदा दिव्यं, सर्वभीतिविनाशकम् ॥८३॥ મૂર્તઃ તૈય, પિશાર્પૌં વસ્ત્ર (ક્રેડ) ! वातपित्तकफोद्रेक-र्मुच्यते नात्र संशयः ॥८४॥
–કુંવાઢિયાદ-ર્તિનઃ શાશ્વત નિનાદ. तैः स्तुतैर्वन्दितैदृष्ट-य॑त् फलं तत्कलं स्मृतौ (तम् )।।८५।।
વળી આ ઋષિમંડલ સ્તવનનું સ્મરણ માત્ર કરનારે પુરૂષ સ્ત્રીને અથીર હોય તે સ્ત્રીને, પુત્રને અથી પુત્રને, વિદ્યાને અથી વિદ્યાને મેળવે છે. (૮૧)
હવે એને મંત્ર (પ) બનાવવાને વિધિ કહે છે કે
સુવર્ણના, રૂપાના, કે કાંસાના પત્રા ઉપર લખીને જે આ યંત્ર (પટ્ટ)ને પૂજે છે તેના ઘરમાં અષ્ટમહાસિધ્ધિઓ કાયમ રહે છે. (૨)
વળી ભેજપત્રમાં આલેખીને આ દિવ્ય મંત્રને ગળે, મસ્તકે કે ભુજાએ રાખવાથી તે સર્વદા સર્વ ભયોને નાશ કરે છે. (૮૩).
તથા–ભૂત-પ્રેત-ગ્રહોચ-પિશાચે–પ્લેછે–ખલ (દુર્જન) પુરૂષે (અથવા લશ્કરે) તથા વાયુપિત્ત તથા કફના વિકારે (રોગ); એ સર્વથી નિચ્ચે મુક્ત થાય છે (અર્થાત્ એ સર્વના ઉપદ્રવ અવશ્ય નાશ પામે છે.) (૮૪)
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
एतगोप्यं महास्तोत्रं न देयं यस्य कस्यचित् । मिथ्यात्ववासिने दत्ते, बालहत्या पदे पदे ॥ ८६ ॥ आचाम्लादि तपः कृत्वा, पूजयित्वा जिनावलिम् । अष्टसाहस्रिको जापः, कार्यस्तत्सिद्धिहेतवे ॥ ८७ ॥ शतमष्टोत्तरं प्रात- ये पठन्ति दिने दिने । तेषां न व्याधयो देहे, प्रभवन्ति न चापदः (च सम्पदः) ॥८८॥
(વળી આત્મિક લાભ તરીકે) ‘ભૂ’ એટલે તિર્થ્યલેાક, ‘ભુવ:’ એટલે અધેાલેાક, અને ‘સ્વ:' એટલે ઊર્ધ્વ લેાક એ ત્રણે જગતરૂપી પીઠના આશ્રય કરીને રહેલાં જે શાશ્વતાં જિનબિંબે છે તે સર્વની સ્તુતિ કરવાથી—વન્દન કરવાથી તથા દર્શન કરવાથી જે ફળ મળે તે ફળ આ સ્તવનું સ્મરણ કરવાથી મળે છે (એમ કહેલુ' છે) (૮૫)
હવે આ સ્તાત્ર ચેાગ્યનેજ આપવું તે માટે કહે છે કે
આ ઋષિમડલમાસ્તાત્ર રક્ષણ કરવા ચેાગ્ય છે માટે જેને તેને આપવું નહિ, મિથ્યાત્વથી વાસિત (મિથ્યા દૃષ્ટિ) જીવાને આપવાથી આપનારને તેના પદેપદે બાલહત્યા કરવા જેટલું પાપ લાગે છે. (૮૬)
(ચેાગ્ય આત્માએ આદુષ્પ્રાપ્ય સ્તંત્ર ગુર્વાદિ પાસેથી મેળવીનેભણીને) આખિલ–ઉપવાસ વિગેરે તપ કરીને શ્રી જિનેશ્વરદેવાની પૂજા કરીને પોતાના કાર્યને સિધ્ધ કરવા માટે આઠ હજારવાર જપવા (ગણવા). (૮૭)
જે મનુષ્ય પ્રાતઃકાળે પ્રતિદિન એકસે આઠ વાર
Page #42
--------------------------------------------------------------------------
________________
ઋષિમષ્ઠલ સ્તોત્રમ્
अष्टमासावधिं यावत् प्रातरुत्याय यः पठेत् । स्तोत्रमेतन्महातेजो, जिन(जस्त्वहंद्)बिम्बंस पश्यति ॥८९॥ दृष्टे सत्यहतो (त्याहते) विम्बे, भवे सप्तमके ध्रुवम् । एदं प्राप्नोति शुद्धात्मा, परमानन्दनन्दितः (तम् ) ॥९०॥ विश्ववन्यो भवेद् ध्याता, कल्याणानि च सोऽश्नुते । गत्वा स्थानं परं सोऽपि, भूयस्तु न निवर्तते ॥ ९१ ॥ इदं स्तोत्रं महास्तोत्रं, स्तुतीनामुत्तमं परम् । પનીરમHTT-મ્ય(મ)મધ્યમ્ ૧૨ . ગણે છે તેના શરીરે રોગો-વ્યાધિઓ થતા નથી અને આપત્તિઓ તેને નડતી નથી. (૮૮)
જે મનુષ્ય એ પ્રમાણે પ્રાતઃકાળે ઊઠીને આઠ મહિના સુધી દરરોજ આ મહા પ્રભાવશાળી તેત્રને ગણે તેને શ્રી જિન પ્રતિમાનું દર્શન થાય છે. (૮૯)
અને એ રીતે અરિહંતની પ્રતિમાનું દર્શન થયે છતે નિશ્ચ સાતમા ભાવમાં (પરમ આનંદને પામેલો) તેને શુધ્ધ આત્મા પરમ આનંદના સ્થાનરૂપ પરમપદ (માક્ષને) પામે છે. (૯૦)
આનું ધ્યાન કરનારો પણ જગતુવન્ધ થાય છે, સર્વ પ્રકારનાં કલ્યાણને પામે છે અને તે પરં (મોક્ષ) સ્થાનને પામીને પુનઃ ત્યાંથી પાછા ફરતે નથી. (૧).
આ તેત્ર એક મહાઑત્ર છે, દરેક સ્તુતિઓમાં
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
*ऋषिमण्डलनामैतत् , पुण्यपापप्रणाशकम् । दिव्यतेजो महास्तोत्रं, स्मरणात्पठनाच्छुभम् ॥ विघ्नौघाः प्रलयं यान्ति, चापदो नैव कर्हिचित् । ऋद्धिसमृद्धयः सर्वाः स्तोत्रस्याऽस्य प्रभावतः ।। श्रीवर्द्धमानशिष्येण, गणभृद्गौतमर्षिणा। ऋषिमण्डलनामैतद् भाषितं स्तोत्रमुत्तमम् ॥
અતિ ઉત્તમ છે, એને ગણવાથી સ્મરણ કરવાથી અને જાપ કરવાથી અવ્યય પદ-મેક્ષને પ્રાપ્ત કરી શકાય છે. (૨)
ઋષિ મંડળ નામનું પુણ્ય-પાપ ઉભય (આઠ) કર્મોને નાશ કરનારું દેવી તેજ આપનારું આ મહાતેત્ર છે તેને સ્મરણ કરવાથી–ગણવાથી તે શુભ કરે છે. (૯૨)
આ તેત્રના પ્રભાવથી વિદનેની પરંપરા નાશ પામે છે, આપત્તિઓ કદાપિ ક્યાંય નડતી નથી, સર્વ ઋધિ અને સમૃદ્ધિઓ મળે છે.
જિનેશ્વરદેવ શ્રી વદ્ધમાન (મહાવીર) પ્રભુના શિષ્ય શ્રી ગૌતમ ગણધર ભગવંતે આ ઋષિમંડલ નામનું ઉત્તમ તેત્ર કહેલું છે.
I |ઈનિ શ્રી દ્રષિમંડલસ્તાત્ર સાથે સમાપ્તમ |
* છેલ્લી ત્રણ ગાથાઓ કઈ કોઈ સ્થળે મળે છે. બધા પ્રખ્યામાં મળતી નથી. માટે તેને કમાંક આપ્યો નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રીશ ખેશ્વરપાર્શ્વનાથાય નમ:
साधु-साध्वी योग्य क्रियास्त्रो सार्थ
૧-શ્રીપ'ચપરમેષ્ઠિનમસ્કારમહામંત્ર
नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरिआणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं ।
',
एसो पंच नमुकारो, सव्व पावप्पणासणो । मंगलाणं च सव्वेंसिं, पढमं हवइ मंगलं ॥
અ શ્રીઅરિહંત ભગવતાને નમસ્કાર થાએ, શ્રીસિદ્ધભગવતાને નમસ્કાર થાએ, શ્રીઆચાર્ય ભગવ ંતાને નમસ્કાર થા, શ્રીઉપાધ્યાય ભગવાને નમસ્કાર થાએ, લેાકમાં સર્વ શ્રીસાધુભગવાને નમસ્કાર થા.
આ પંચ પરમેષ્ઠિઆને કરેલા નમસ્કાર સર્વ પાપાના નાશ કરનારો છે અને સર્વ મંગળામાં પ્રથમ ( શ્રેષ્ઠ ) મગળ છે.
વિવેચન–નમસ્કાર મહામત્ર છે, તેને મહિમા યથા રૂપમાં શ્રીતીથ કરા પણ કહી શકે તેમ નથી. જેમ લૌકિક માત્રથી હિં લૌકિક ધાર્યાં કાર્યો સિદ્ધ થાય છે, તેમ આ લેકેત્તર મહામંત્રથી આત્માને લાગેલું અનાદિ કાલનુ મેાહનું ઝેર ઉતરી જાય છે અને ક્રમશઃ સુખ સંપત્તિને ભાગવવા છતાં નિર્વિકારી બનતા જીવ આખરે આ લેાક-પરલેકનાં વિપુલ સુખાને ભેગવતા સવ થા નિવિકારી બની પરમપદને પ્રાપ્ત કરે છે. શ્રદ્દા કરીને જે આત્મા એને સવિશેષ જાપ કરે છે તે જ્ઞાન-દર્શન–ચારિત્ર ગુણાને નિમ ળ બનાવી દુષ્કર કાર્યાંને સાધતા ધોર ઉપસ અને પરિષહાને સહન કરતા વીતરાગદેવની
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દ્ર
આજ્ઞાના અખંડ ઉપાસક બની શકે છે. વધારે શું? આ મહામત્ર સગુણાની પ્રાપ્તિમાં બીજસ્વરૂપ છે, ચારિત્રના પ્રાણ છે, એને યથાવિધિ આરાધનારા આત્મા સસુખાતે સિદ્ધ કરી શકે છે.
.
ર-શ્રીસામાયિક સૂત્ર.
',
करेमि भंते ! सामाइअं सव्वं सावज्जं जोगं पच्चक्रखामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं, न करेमि न कारवेम करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! saमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ||
અહે ભગવંત ! હું (આપની સાક્ષીએ) સામા યિક (સમભાવમાં રહેવાના નિશ્ચય) કરૂં છું, જીવું ત્યાં સુધી સર્વ પાપ ચેાગાનેા (મન-વચન-કાયાની અકુશળ પ્રવૃત્તિને) ત્રિવિધ ત્રિવિધથી ત્યાગ કરૂં છું.
તે આ પ્રમાણે– મનથી વચનથી અને કાયાથી એમ ત્રણે ય ચેાગેાથી (તે પાપ વ્યાપારને) હું સ્વયં કરૂં નહિ, બીજા દ્વારા કરાવું નહિ, અને કાઈ સ્વયં કરે તેમાં સંમત થાઉં નહિ.’
હે ભગવંત! તે પાપનું પ્રતિક્રમણ કરૂં છું, મારા આત્માની સાક્ષીએ નિંદા કરૂં છું અને આપની સમક્ષ એ પાપ છે” એમ ગાઁ કરૂં છું, વળી (તે પાપ કરનારા મારા ભૂતકાલીન પર્યાય રૂપ) આત્માને વોસિરાવું - સર્વથા તનુ છું.
વિવેચન-સર્વ જીવાતે પેતાની સમાન માનવા અથવા રાગ-દ્વેષનાં કારણેા આવે ત્યારે પણ ઉપશમમાં [સમભાવે] રમવું
Page #46
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે ! ' તે ભાવસામાયિક છે. તેની સિદ્ધિ આ પચ્ચખાણ કરી તેનું પાલન કરવાથી થાય છે. સમજપૂર્વક જીવન પર્યંતનું આવું પચ્ચખાણ કરનારને તુર્ત ભૌતિક ઈરછાઓનો નાશ થવા માંડે છે, મન-વચનકાયાની શુભ પ્રવૃત્તિથી ચિત્તશુદ્ધિ થાય છે અને આત્મા સ્વરૂપને આનંદ અનુભવે છે. જડભાવો તેને આકર્ષણ કરવા અસમર્થ બની જાય છે અને આત્મગુણોનો રાગ પ્રગટવા માંડે છે. આ સૂત્ર આત્માના ચારિત્રરૂપ પ્રાણનું રક્ષણ કરવામાં બખ્તર તુલ્ય છે, તેને વારંવાર સમરણ કરી તેના અર્થોનું ધ્યાન કરવાથી જીવ પ્રમાદથી બચી જાય છે, માટે દરરોજની ક્રિયામાં તેને નવ વાર બોલવાનો વિધિ છે. તે ઉપરાંત પણ તેનું જેટલું વધારે ચિંતન થાય એટલે પ્રમાદ
એમાં ભંતે ! શબ્દ છે તેને હું સુખી-કલ્યાણવંત ગુરૂ ! એવો અર્થ છે, તેથી એમ સમજવાનું છે કે જીવનભર ગુરૂની નિશ્રા ચારિત્રમાં આવશ્યક છે. બીજો અર્થ ભંતે !=હે ભવનો પાર પામેલા (જિનેશ્વર) દેવ ! એમ થાય છે. એથી “જીવનભર જિનાજ્ઞનું અખંડ પાલન કરવા માટે ચારિત્ર છે ”, એમ સમજવાનું છે. બીજી વખતે ભ તે ! શબ્દ આવે છે તેને ભાવ એ છે કે “હે ભગવંત ! આ ચારિત્ર હું આપના આશીર્વાદ-કૃપાથી લઈ શક્યો છું, એ યશ (ઉપકાર) આપને ઘટે છે ' એમ ભક્તિપૂર્વક કૃતજ્ઞતા બતાવવા માટે છે.
આ પચ્ચક્ખાણમાં સામાઈએ કરેમિ' એનાથી વર્તમાનકાલનાં, પચ્ચખામિ ” પદથી ભવિષ્યકાલનાં અને “પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપાયું વાસિરામિ” પદેથી ભૂતકાળનાં, એમ ત્રણે કાળનાં પાપ વ્યાપારોને ત્યાગ થાય છે.
તિવિહં તિવિહેણું' પાઠથી સાત સભંગીઓ રૂ૫ ઓગણપચાસ ભાંગી અને તેને ત્રણ કાળથી ગણતાં એક સુડતાલીસમાં (છેલ્લા) ભાગે થતું આ પચ્ચખાણું ઉત્કૃષ્ટ છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
એતે યથાયાગ્ય સમજી પાલન કરનારે। આત્મા પરંપરાએ સર્વસુખાના સ્થાનરૂપ મેક્ષને પામે જ છે. ૩-ઇચ્છામિ ડૅામિટ
૨૮
'
',
" इच्छामि ठामि काउस्सग्गं, जो मे देवसिओ अइआरो कओ, काइओ वाइओ माणसिओ, उस्सत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो, दुज्झाओ दुब्विचितिओ, अणायारो अणिच्छिअन्वो असमવાળો, નાળ, હંસ, અત્તિ, મુળ, સામાળ, તિજ્ યુરીીાં,
उन्हं कसायाणं, पंचह महव्त्रयाणं, छण्डं जीवनिकायाणं, सहं पिंडेसगाणं, अठ्ठण्हं पवयणमाऊणं, नवण्हं बंभचेरगुत्तीणं, दसविहे समणधम्मे, समणाणं जोगाणं जं खंडिअ जं विराहिअं तस्स मिच्छामि दुक्कडं ॥
અ—હું કાયાત્સ કરવા ઇચ્છુ છું, (શા માટે ?) જે મે' દૈસિક અતિચાર કર્યો (તેની શુદ્ધિ માટે). અતિ ચારાને (સાધન ભેદે જણાવે છે કે) કાયાથી, વચનથી અને મનથી કર્યા હાય, (તેને નિમિત્ત ભેદે જણાવે છે કે) તે ઉત્સૂત્ર=આગમનું ઉલ્લંઘન કરવાથી, ઉન્માર્ગ=(આત્માના ક્ષાયેાપમિકભાવરૂપ) મેાક્ષમાનુ ઉલ્લઘન કરવાથી, અર્થાત્ માહના ઉડ્ડયરૂપ ઉન્માને વશ થવાથી, અકલ્પ્ય= ચરણ–કરણરૂપ સાધુના કલ્પનું ઉલ્લંઘન કરવાથી, અને અકરણીય=સામાન્યતયા અકાર્યને કરવાથી.
તેમાંના માનસિક અતિચારાને અંગે કહે છે કે-દુર્ધ્યાન કરવાથી અને દુષ્ટ ચિંતન કરવાથી.. અહી સ્થિરચિત્ત એટલે ધ્યાન અને ચળચિત્ત એટલે ચિંતન સમજવું.
Page #48
--------------------------------------------------------------------------
________________
ઈચ્છામિ ઠામિ,
હવે એ કાયિકાદિ ત્રણે અતિચારેને અંગે કહે છે કે-તે અનાચાર=નહિ આચરવા યોગ્ય, માટે તે અનિછનીય નહિ ઈચ્છવા ગ્ય અને તેથી તે અસાધુપ્રાગ્ય સાધુ જીવનમાં અઘટિત છે.
(હવે વિષય ભેદે જણાવે છે કે-) જ્ઞાનમાં. દર્શનમાં અને ચારિત્રમાં. (જ્ઞાનાદિના જુદા જુદા વિષયે જણાવવા કહે છે કે-) શ્રતમાં=શ્રુતજ્ઞાનના આઠ આચારનું પાલન કરવામાં, સામાયિકમાં=સમ્યવસામાયિક રૂપ દર્શનાચારના આઠ આચારોનું પાલન કરવામાં, તથા ચારિત્રાચારના પાલન રૂ૫ ત્રણ ગુપ્તિઓમાં (પ્રમાદ કરવાથી), ચાર કષામાં (વશ થવાથી), પાંચ મહાવ્રતમાં (પ્રમાદ કરવાથી), છ જવનિકાયમાં સુરક્ષા નહિ કરવાથી), સાત પિડેષણામાં (દેષ લગાડવાથી), આઠ પ્રવચન માતામાં (દોષ લગાડવાથી), નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓમાં ( નહિ પાળવાથી), દશ પ્રકારના (ક્ષમાદિ) શ્રમણધર્મમાં (તેનું પાલન નહિ કરવાથી) અને સાધુઓનાગોમાં (સાધુ સામાચારીરૂપ કર્તવ્યમાં પ્રમોદાદિ કરવાથી) જે જે ખંડના (દેશ વિરાધના) કરી હોય, જે વિરાધના મેટી ભૂલ) કરી હોય તે મારું સર્વ પાપ મિથ્યા થાઓ !
વિવેચન-આ સૂત્રમાં આત્માના અનાદિ સંસ્કારોને લીધે થએલી ભૂલેની દ્ધિ કરવાનો ઉપાય બતાવ્યો છે, આ સૂત્ર આલેચના માટે બોલાય ત્યારે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દેવિસ આલઉં? અર્થાત હે ભગવંત! આપની ઈછાનુસાર આપ આદેશ આપ હું દિવસના અતિચારેની આપની સમક્ષ આલોચના કરૂ ?
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
એમ ગુરૂની અનુમતિ મેળવી જે જે ભૂલા જેવા જેવા ભાવથી થઇ હાય તેવા તેવા ભાવને જણાવવા પૂર્વક નિખાલસપણે ગુરુની સમક્ષ તે પ્રગટરૂપમાં જણાવાય છે. એથી વિધિ પૂર્ણાંક ભૂલેને કબૂલ કરતા આત્મા તે પાપેામાંથી છૂટી જાય છે, જેમ સ્નાન કરવાથી શરીરને મેક્ષ જાય તેમ આ સૂત્રથી આત્મસ્નાન થાય છે, ક`મેલ દૂર થાય છે. એ પ્રતિક્રમણામાં આઠવાર આવું સ્નાન કરવાથી આત્માની મલીનતા દૂર થતી જાય છે અને ઉત્તરાત્તર ચારિત્રતા અધ્યવસાયો શુદ્ધ થતા (વધતા) રહે છે. ભૂલ થવી એ મહાદિ અશુભ કર્માંનુ પરિણામ હૈાવાથી દુષ્કર નથી, કિન્તુ ભૂલને પ્રશ્ચાત્તાપ પૂર્ણાંક નિર્મૂળચિત્તે એકરાર કરવા તે અતિદુષ્કર છે. એ કામ આ સૂત્રના આલંબનથી આત્મા કરી શકે છે, માટે તેનુ વારંવાર ચિંતન-મનન કરીને શુદ્ધ થનારા જીવ પર પરાએ નિરતિચાર ચારિત્રના સાધક બને છે. ૪-રાત્રિક-દૈસિક અતિચારાને ચિંતવવાની ગાથા “ સંચળ બનવાળા, ચેથન–મે(6)જ્ઞ-ાય-ઘારે । સમિતી(ર) માત્ર પુત્તી, વિતાયરલંમિ ગબ્બરો ?” (આવ॰ નિયુ॰ ૧૩૪૮)
અશયન, આસન, આહાર પાણી, ચૈત્ય, સાધુ, વસતિ, માત્ર, સ્થંડિલ, સમિતિ, ભાવના અને ગુપ્તિ એ વિષયમાં જે જે વિપરીત (અયેાગ્ય) આચરણ કર્યુ હોય તે તે અતિચાર જાણવા. (૧)
વિવેચન–શયન=સંથારો વિગેરે અવિધિએ કરવાથી, આસન= પાટ-પાટલા વગેરે અવિધિએ (પૂજયા-પ્રમાર્યાં વિના) લેવા મૂકવા કે વાપરવાથી, આહાર પાણી=તેને વહેરવા વાપવામાં એષણાના દોષો પૈકી કાઇ દોષ સેવવાથી, ચૈત્ય=જિનમંદિરને અંગે અવિધિ (દેવવન્દનાદિ નહિ કરવાથી કે અવિધિએ) કરવાથી, તિ=સાધુ
Page #50
--------------------------------------------------------------------------
________________
દેવસિક અતિચાર ,
૩૧ ઓનો વિનય–વૈયાવચ્ચ વિગેરે નહિ કરવાથી કે આશાતનાદિ કરવાથી, શિયા=વસતિ (ઉપાશ્રય) ને અંગે પ્રમાજનાદિ નહિ કરવાથી કે સ્ત્રી આદિથી સંસંકેત વસતિમાં રહેવાથી, કાય=પ્રશ્રવણને અંગે (અશુદ્ધ ભૂમિમાં પરઠવવાથી કે જીવાદિથી રહિત શુદ્ધભુમિમાં પણ દષ્ટિપડિલેહણાદિ નહિ કરવા રૂપ) અવિધિ કરવાથી, અને ઉચ્ચાર= પરિષ (હલે) પાઠવવામાં (પ્રશ્રવણની જેમ) અવિધિ કરવાથી, સમિતિ=પાંચ સમિતિનું યથાયોગ્ય પાલ નહિ કરવાથી, ભાવના= અનિત્યાદિ બાર કે મહાવ્રતની પચીસ ભાવનાઓનું ચિંતન વિગેરે નહિ કરવાથી કે અવિધિઓ કરવાથી અને ગુપ્તિ=મનો ગુપ્તિ આદિ ત્રણનું પાલન નહિ કરવાથી કે અવિધિથી કરવાથી. ઉપલક્ષણથી તપ, પાડલેહણ. પ્રતિક્રમણ સ્વાધ્યાય વિગેરે સાધુના દરેક વ્યાપારમાં અવિધિ આદિ કરવાથી લાગેલા અતિચારેને કાઉસગ્નમાં આ ગાથાનું ધ્યાન કરવા પૂર્વક યાદ કરી ધારી રાખવા અને પછી ગુરૂસમક્ષ કહી સંભળાવી પ્રાયશ્ચિત્ત લેવું. '
પ-દેવસિક અતિચાર મોટા ઠાણે કમાણે ચંકમણે આઉ અણઉત્તે હરિએકાયસંઘકે, બીઅકાયસંઘકે, ત્રસકાયસંઘ, થાવરકાયસંઘઠે, છપાઈઆ સંઘઠે, ઠાણાઓ ઠાણું સંકામિઆ, દેહરે ગોચરી બાહિરભૂમિ માર્ગે જાતાં આવતાં સ્ત્રી-તિર્યંચતણું સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચાર વાર સઝાય, સાત વાર ચૈત્યવંદન ન કીધાં, પડિલેહણું આઘી પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહિ, ગોચરી તણ બેંતાલીશ દોષ ઉપજતા ચિંતવ્યા નહિ,
Page #51
--------------------------------------------------------------------------
________________
૩ર
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ પાંચ દેશ માંડલી તણું ટાન્યા નહિ, માગુ અણુ પૂજે લીધું, અણુપૂંછ છવાકુળ ભૂમિકાએ પરાઠવ્યું, પાઠવતાં “ અણુ જાણહ જસુગ્રહ ન કીધો, પરઠવ્યા પેઠે વાર ત્રણ “સિરે વોસિરે ન કીધું, દેહરા ઉપાશ્રય માંહિ પેસતાં નિસિહી–નીસરતાં આવસહી કહેવી વિસારી, જિનભુવને રાશી આશાતના-ગુરૂપ્રત્યે નેત્રીશ આશાતના (કીધી, અનેરો દિવસ સંબંધી જે કઇ (અતિચાર) પાપદેષ લાગ્યો હોય, તે સવિતું મને-વચન-કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ
અઘરા શબ્દાર્થ ઠાણે=ભા રહેતાં
બાહિરભૂમિ=સ્થડિલ ભૂમિ કમણે=ચાલતાં
સ ઘટ્ટ=સામાન્ય સ્પર્શ ચંકમણ–આમ તેમ ફરતાં પરિતાપ=વિશેષ સંતાપ (પીડા) આઉત્તે=ઉપગપૂર્વક
ઉપદ્રવ= અત્યંત ત્રાસ અણ ઉો ઉપયોગ વિના
આઘી પાછી=મોડી વહેલી બીઅકાય=9નાં બીજદાણું અસ્તવ્યસ્ત =જેમ તેમ અવિધિથી
વિગેરે પાપ=સાવઘવ્યાપાર (ક્રિયા) છપઈ=પ પદિકા-જૂ | દેવ=મનને અશુભ પરિણામ
૬-રાત્રિક અતિચાર મોટા સંથરા ઉવટ્ટણકી, પરિટ્ટણકી, આઉણકી, પસારણકી, છપાઇઅ સંઘદૃણુકી. (અચકખુ વિસય હુઓ), સંથારા ઉત્તરપટ્ટા ટળતા અધિક ઉપકરણ વાવર્યો, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, માથું
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૩
પાક્ષિક અતિચાર અણjર્યું લીધું, અણગુંજી ભૂમિકાએ પાઠવ્યું. પરઠવતાં અણુજાણુહ જમ્મુચ્ચો ન કીધે, પરઠવ્યા પેઠે વાર ત્રણ વોસિરે સિરે ન કીધુંસંથારા પરિસી ભણવ્યા વિના સુતા, કસ્વપ્ન લાધું, સ્વનાંતરમાંહિ શિયલીતણું વિરાધના હુઈ, આહટ દેહદ ચિંતવ્યું, સંક૯૫ વિકલપ કીધે, રાત્રિસંબંધિ જે કોઈ અતિચાર લાગ્યું હોય તે સવિ હુ મન, વચન અને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
અઘરા શબ્દાર્થ. વિદણકી=બીજે પડખે ફરતાં. અચખુસિય=અંધારે દેખાયું પરિઅણકી પુનઃમૂળ પડખે ફરતાં.
ન હેય. આઉંટણકી=પગ વિગેરે સંકોચતાં.
લીધું =આવ્યું.
- આહટ દોહ=આડું દોઢું પસારણકી=પગ વિગેરે લંબાવતાં.
| (જેમ તેમ) છપ્પઈએ સંઘદૃણુકી=જૂનો સંઘટ્ટ સંક૯પ દઢ ક૯૫ના.
થતાં. વિક૯૫=વારવાર અથવા
* વિચિત્ર કલ્પના. પાક્ષિક અતિચાર. " नाणंमि दंसणंमि अ, चरणमि तवंमि तहय विरियमि।
आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ" ॥१॥ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર, એ પંચવિધ આચારમાંહિ અને જે કોઈ અતિચાર પક્ષ
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ દિવસમાંહિ સૂમ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મનવચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (૧)
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર-વારે વિધા बहुमाणे, उवहाणे तह अनिन्हवणे । वंजण-अत्थ-तदुभए, કવિ નાનમાયા શા" જ્ઞાન કાળવેળામાંહે પલ્યો ગુણે પરોવર્યો નહિ, અકાલે પત્યો, વિનયહીન બહુમાન હીન ગોપધાનહીન પલ્યો, અનેરા કહે પલ્યો, અને ગુરૂ કહ્યો, દેવવંદણ વાંદણે પડિક્કમણે સક્ઝાય કરતાં પઢતાં–ગુણતાં ફડે અક્ષર, કોને માર્ગે આગલો–ઓછો ભ ગુ. સૂત્રાર્થ તદુભય કૂડાં કહ્યાં, (સાધુતણે ધર્મ) કાજે અણુઉદ્વર્યા–ડાંડે અણપડિલેહ્યાં–વસતિ અણશેઠાંઅણપયાં અસક્ઝાઈપ અણજ્જા કાળવેલામાંહિ શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાન્ત ભ ગુણો પરાવર્યો. અવિધિએ
ગોપધાન કીધાં કરાવ્યાં, જ્ઞાનેપકરણ–પાટી પિથી ઠવણી કવળી નેકારવાળી સાંપડા સાંપડી સ્ત્રી વહી કાગળીઆ ઓળીઆ પ્રમુખ પ્રત્યે પગ લાગે, થુંક લાગ્યું, થુંકે કરી અક્ષર ભાં(માં), જ્ઞાનવંત પ્રત્યે પ્રàષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુણહિ પ્રત્યે તેતડો બેબડે દેખી હસ્ય-વિતર્યો, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન મર્યવજ્ઞાન, કેવળજ્ઞાન–એ પંચવિધ જ્ઞાનતણી - ૧-ક. ૨-ગુરૂવન્દનમાં. ૩-. ૪-વધારે ઓછો. ૫-અસ્થાયાયનાં કારણે છતાં અનધ્યાય દિવસોમાં–કે કાળવેળાએ. ૬પુસ્તકને વીંટવાની. ઉ–દેઢીઓ પાઠાં.
Page #54
--------------------------------------------------------------------------
________________
પાક્ષિક અતિચાર
૩૫ અસહણા આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઈઓ અને જે કોઈ અતિચાર પક્ષ૦ (૨)
દશનાચારે આઠ અતિચાર–“નિશિ निक्कंखिश्र, निवितिगिच्छा अमूढदिट्ठी अ। उववृह ઉરિ, વછેરું પુમાવ કટ્ટ ! ” દેવગુરૂ ધર્મતણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાન્ત નિશ્ચય ધર્યો નહિ, ધર્મસબંધિઆ ફળતણે વિષે નિસ્સેદેહ બુદ્ધિ ધરી નહિ, સાધુ-સાધ્વી તણી નિન્દા જુગુપ્સા કીધી, મિથ્યાત્વી તણું પૂજા પ્રભાવના દેખી મૂઢ દષ્ટિપણું કીધું, સંઘમાંહિ ગુણવંત તણી અનુપબૃહણા કીધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી, તથા દેવદ્રવ્ય ગુરૂદ્રવ્ય સાધારણ દ્રવ્ય ભક્ષિત–ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણા, વિણસ તે ઉવેખ્યો, છતી શક્તિએ સાર સંભાળ ન કીધી, ઠવણાયરિય હાથ થકી પાડ્યા, પડિલેહવા વિચાર્યા, જિનભુવન તણી ચોરાશી આશાતના, ગુરૂપ્રત્યે તેત્રીશ આશાતના કીધી, દર્શનાચાર વિષઈઓ અનેરો જે કઈ અતિચાર પશ્ન (૩)
ચારિત્રાચારે આઠ અતિચાર–“જિલ્લાના जुत्तो, पंचहिं समिई हिं तीहिं गुत्तीहिं । एस चरित्तायारो,
વિહો ો નાયો ?” ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડ માત્ર નિક્ષેપણા સમિતિ, પારિકા
૧-પ્રશંસા ન કરી. ૨-ધર્મમાં અસ્થિરતા. ૩ ભક્ષણ કર્યું, ઉપેક્ષા કરી. ઓછી સમજથી દુરૂપયોગ કર્યો, દુરૂપયેગ થવા દીધે. ૪-રક્ષા.
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન પનિકાસમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ અષ્ટ પ્રવચનમાતા ડીપેરે પાળી નહિ, સાધુતણે ધર્મે સદૈવશ્રાવકતણે ધમે સામાયિક પાસહ લીધે જે કાંઈ ખંડના વિરાધના હુઈ હાય, ચારિત્રાચાર વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ૦ (૪)
૩૬
'
૧૪
૧
વિશેષતશ્ચારિત્રાચારે *તાધન તણે ધર્મ – “ વયછળ, ૧રાયજીરું, ૧લો નિદ્ઘિમાયળ । "બિંદ નિષ્નિા' ય, 'સિળાનું ૧૯મોહવનાં શા” વ્રતષટ્ક-પહેલે મહાવ્રતે-પ્રાણાતિપાત સૂક્ષ્મ— બાદર ત્રસંસ્થાવર જીવતણી વિરાધના હુઈ (૧). બીજે મહાવ્રતે-ક્રોધ-લાભ-ભય-હાસ્યલગે ઝૂ હું મેલ્યા (૨). ત્રીજે અદત્તાદાનવરમણ મહાવ્રતે-“જ્ઞાનીનીવાર્ત્ત, तित्थयरऽदत्तं तहेव य गुरूहिं । एवमदत्तं चउहा, पण्णत्तं વીયાટ્ટુિ ।।।।” સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થંકરઅદત્ત, ગુરૂઅદત્ત, એ ચતુર્વિધ અદત્તાદાનમાંહિ કઈ અદત્ત પરિભાગળ્યું (૩). ચેાથે મહાવ્રતે-“ વસહીદनिसिज्जिदिय - कुडितरपुत्रकीलिए पणिए । अइमायाहार વિમૂલળા ય, નવ ચંમરેથ્યુત્તોત્રો ।। ' એ. નવવાડા સુદ્ધી પાલી નહિ, સુહણે સ્વપ્નાંતરે દૃષ્ટિવિપર્યાસ હુઆ (૪). પાંચમે મહાત્રતે-ધર્મોપકરણને વિષે ઇચ્છા મૂર્છા વૃદ્ધિ આસક્તિ ધરી, અધિકા ઉપકરણ વાવૉ, પતિથિએ પડિ * સાધુ તણે ધમે.
Page #56
--------------------------------------------------------------------------
________________
પાક્ષિક અતિચાર
લેહવા વિસાર્યાં (૫). છૂટ્ટે રાત્રિ@ાજનવિરમણવ્રતે’અસૂરા ભાતપાણી કીધા, રછારેાદ્ગાર આવ્યા, પાત્રે પાત્ર છે તક્રાદિના છાંટા લાગ્યા, ખરડ્યો રહ્યો, લેપ તેલ ઔષધાદિતણેાઇ સ ંનિધિ રહ્યો, પઅતિમાત્રાએ આહાર લીધે (૬). એ છએ વ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ૦ (૫)
૩૭
કાયષટ્ક-ગામતણે પઇસારે નિસારે પગ પડિલેહવા વિસાર્યા, માટી મીઠું. ખડી ધાવડી અરકો પાષાણુતણી ચાતલી ઉપર પગ આવ્યા (૭). અકાય–વાધારી ક્રૂસા હુઆ, વહેારવા ગયા, ઊલખા હાહ્યા, લેાટ ઢાળ્યા, કાચા પાણી તણા છાંટા લાગ્યા (૮). તેઉકાય વીજ દીવાતણી ઉહી હુઇ (૯). વાઉકાય-ઉઘાડે મુખે આલ્યા, મહાવાય વાજતાં કપડા કામળી તણા છેડા સાચવ્યા નહિ, હૂઁક દીધી (૧૦). વનસ્પતિકાય-નીલફૂલ-સેવાલથડ-ફળફૂલ-વૃક્ષ શાખા-પ્રશાખાતા સંઘટ્ટ પર પર નિરંતર હુઆ (૧૧). ત્રસકાય-એઇંદ્રી તેઇંદ્રી ચરેન્દ્રી પોંચેન્દ્રી કાગમગ ઉડાવ્યા, ઢાર ત્રાસબ્યાં, માલક મીહ– રાવ્યાં (૧૨). ષટ્કાય વિષયઇએ અને જે કાઈ અતિચાર પક્ષ (૬)
અકલ્પનીય
સિજ્જા–વસ–પાત્ર–પિંડ–પરિભાગળ્યે,
૧-અંધારે અથવા સૂર્યના પ્રકાશ મંદ પડે તેવા લગભગ વખતે. ૨-ખાટા (અછણુ ના) એડકાર. ૩-ઝેળીએ. ૪–સ ધર્યાં. પ–વધારે પડતા. ૬-પેસવા નિકળવાની ભાગેાળે. ૭-છાટ. ૮-ઝાકળ ધુમસની સ્પ'ના. હ-સંસક્ત પાણીનું પાત્ર વિશેષ.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
ઉપયાગ કીધા ૧૫ાખે વિહર્યાં, ધાત્રીટ્ટાષ, ત્રસ–ખીજસસક્ત, પૂર્વ કર્મ-પશ્ચાતક, ઉદ્ગમ ઉત્પાદના(દિ) દોષ ચિતવ્યા નહિ (૧૩). ગ્રહસ્થતણા ભાજન ભાંન્ત્યા, કાઢ્યો, વળતા પાછા આપ્યા નહિ . (૧૪). સુતાં સંથારીઆ ઉત્તરપટ્ટા ટળતા અધિકા ઉપકરણ વાવર્ષા (૧૫-૧૬). દેશતઃ સ્નાન (કી) મુખે ભીના હાથ લગાડ્યો, સર્વતઃ સ્નાનતણી વાંછા કીધી (૧૭). શરીરતણેા મેલ ફેક્યો, કેશરામ નખ સમાર્યા, અનેરી કાંઇરાઢા-વિભૂષા કીધી (૧૮). અકલ્પનીય પિંડાદિ વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ૦ (૬) “ગાવક્ષય' મન્ના,૨ હિòળ જ્ઞાળ મિત્ર' લમત્તટ્ટે I આગમ-નિગમો, ટાળે નિસીબળ તુટ્ટ” ॥॥
૪
આવશ્યક ઉભયકાલ વ્યાક્ષિપ્તચિત્તપણે પડિમણું કીધું, પડિક્કમણામાંહિ ઘ્યા, બેઠાં પડિક્કમણું કીધું (૧). દિવસ પ્રત્યે ચાર વાર સજ્ઝાય સાત વાર ચૈત્યવંદન ન કીધાં (૨). પડિલેહણા ૪આઘી પાછી ભણાવી, પઅસ્તવ્યસ્ત કીધી (૩). આત્ત ધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહિ (૪). ગોચરી ગયાં બેતાલીસ દોષ ઉપજતા ચિંતવ્યા નહિં, પાંચ દોષ માંડલી તણા ટાળ્યા નહિ (૫). છતી શક્તિએ પતિથિએ ઉપવાસાદિ તપ કીધા નહિં (૬). દેહરા-ઉપાસરામાંહિ પેસતાં નિસિહી નિસરતાં આવસહી કહેવી કે વિસારી, ઇચ્છા-મિચ્છાદિક
૧–વિના વહાયુ . ૨-ઉપરાંત. ૩-શાભા, ૪-મેાડી વહેલી. ૫-જેમ તેમ અવિધિએ.
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રમણ ક્રિયા સૂત્રસદભ
દશવિધ ચકવાલ સામાચારી સાચવી નહિ, ગુરૂતણે વચન તહત્તિ કરી પડિવો નહિ, અપરાધ આવ્યાં મિચ્છામિ દુક્કડં દીધે નહિ (૭). ઉસ્થાનકે રહેતાં હરિઅકાય બીઅકાય કીડીતણું નગર શેધ્યાં નહિ (૮). એઘો મુહપત્તિ ચળપટ્ટો બઉલ્લંઘટ્યા, સ્ત્રી તિર્યંચતણા સંઘટ્ટ અનન્તર પરંપર હુઆ (૯–૧૦). વડા પ્રત્યે “પસાય કરી લહુડાં પ્રત્યે “ઈચ્છાકાર ઇત્યાદિક વિનય સાચવ્યું નહિ. સાધુ સામાચારી વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષમ–આદર જાણતા અજાણતાં હુએ હોય તે સવિ હુ મનવચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (૬) ઈતિ પાક્ષિક અતિચાર સંપૂર્ણ
1-સ્વીકાર્યો. ૨-થતાં. ૩-ઉભા રહેતાં. ૪–સંભાળ્યાં. ૫-એક હાથથી વધારે છેટા મૂક્યા. ૬-લધુસાધુઓ.
Page #59
--------------------------------------------------------------------------
________________
સાધુ પ્રતિક્રમણ સૂત્ર સાથે
॥ पगाम सिज्जा०॥
અવતરણ-હવે સાધુના પ્રતિક્રમણ સૂત્ર નામ વિજ્ઞાપનું વિવરણ લખીયે છીયે. તેમાં “ પ્રતિક્રમણ શબ્દને અર્થ શુભયોગમાંથી અશુભયોગોમાં ગએલા આત્માનું પુનઃ શુભાગમાં પ્રતિકૂળ (ઉલટું) ગમન કરવું. પાછા ફરવું તેને પ્રતિક્રમણ કહ્યું છે. તે પ્રતિકમણ બે પ્રકારનું છે. એક યાજજીવ સુધીનું અને બીજુ અમુક કાલ સુધીનું. તેમાં મહાવ્રતે આદિ ઉચ્ચરવાં તે યાવજજીવ માટેનું અને દેવસિક–રાઈ વિગેરે પ્રતિકમણ મર્યાદિત કાલનું સમજવું. પ્રતિકમણના વિષ-૧–પ્રતિષિદ્ધ કાર્ય કરવું. ૨-કરણીય નહિ કરવું, ૩–તેમાં (જિન વચનમાં) અશ્રદ્ધા કરવી અને ક-વિપરીત પ્રરૂપણા કરવી એ ચાર છે.
મંગળ-પ્રતિકમણ સૂત્રના પ્રારંભે (ભાવમંગળ રૂ૫) શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર, અને “કરેમિ ભંતે કહેવું. તે પછી વિદનેની શાન્તિ માટે પ્રતિક્રમણ સૂત્ર મંગળપૂર્વક કહેવું જોઈએ માટે સૂત્રકાર સ્વયં મંગલને જણાવે છે કે
" चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलि पष्णत्तो धम्मो मंगलं."
વ્યાખ્યા–“સંસારથી મને ગાળે” (પાર ઉતારે) તે મંગલં” અથવા “મંગાય (પ્રાપ્ત કરાય) હિત જેનાથી તે મંગલં” અથવા “મંગ” એટલે ધર્મને “લા” એટલે આપે
Page #60
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
૪૧
તે ‘મગલ’ એમ ‘મંગર' શબ્દની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ દ્વારા જુદા જુદા અર્થા થાય છે, (તાત્પર્ય થી બધા અર્થા એકાર્થિક છે) તેમાં ચાર પદાર્થો ‘મંગલ’ છે. તે કહે છે કે-અરિહતા મંગલ'' વિગેરે, અર્થાત્ ૧-અરિહ ંતા, ૨-સિદ્ધો, ૩-સાધુએ અને ૪-કેવલિપ્રરૂપિત ધર્મ, એ ચાર મગલા છે. તેમાં આચાર્યા-ઉપાધ્યાયો પણ સાધુપણાથી યુક્ત હાવાથી ‘સાધુએ’માં તેઓને પણ સમજી લેવા અને કેવલિપ્રરૂપિત ધર્મમાં શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ (જ્ઞાન અને ક્રિયા) અને ધર્મ સમજી લેવા. એ પદાર્થોની મંગલતા એ કારણ છે કે હિત તેઆ દ્વારા જ મંગાય છે. (મેળવાય છે). આ હેતુથી જ તેનું લેાકેાત્તમપણું છે. અથવા લેાકેામાં તે પદાર્થોનું ઉત્તમપણ છે, એ જણાવવા કહે છે કે—
‘વત્તા જોયુત્તમા–બુદ્ધિંતા હોમુત્તમા, નિદ્રા હોમુત્તમા, साहू लोगुत्तमा, केवलि पण्णत्तो धम्मो लोगुत्तमो.
††
વ્યાખ્યા—પૂર્વે કહેલા ચાર પદ્માર્થા, લેાક એટલે (ક્ષાયેાપશમિક આદિ ભાવેારૂપ) ભાવ લેાકમાં ઉત્તમ છે માટે લેાકેાત્તમ’ છે, તેમાં ‘અરિહંતા’ ભાવલાકમાં પ્રધાન છે, કારણ કે તેને કર્મની સર્વ શુભપ્રકૃતિએના ઉદય હોય છે, અર્થાત્ શુભઔયિક ભાવે તેઆવતા હોય છે. સમગ્ર લાકમાં અરિહંતની તુલનામાં આવે તેવા કોઈ આત્મા શુભઔયિક ભાવવાળા હાતા નથી. સિદ્ધો' ચૌઢરાજ લેાકના અંતે ઉપર ત્રણ લેાકને મસ્તકે રહેલા હોવાથી ક્ષેત્રલેાકમાં ઉત્તમ છે. ‘સાધુએ’તે સમ્યગ્
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
જ્ઞાન-દર્શન અને ચારિત્રને આશ્રિને ભાવલાકમાં ઉત્તમ છે જ. અર્થાત્ જ્ઞાનાદિ ગુણેારૂપ ભાવધર્મની પ્રાપ્તિવાળા હાવાથી ભાવલાકોત્તમ છે અને ધર્માંમાં શ્રુતધર્મ ક્ષાયેાપમિક ભાવલેાકની અપેક્ષાએ તથા ચારિત્ર ધર્મ ક્ષાયિકભાવ અને મિશ્ર (સાંનિપાતિક) ભાવની અપેક્ષાએ ભાવલેાકેાત્તમ છે. એમ તેનું લોકેાત્તમપણુ હોવાથી જ તે શરણુ કરવા ચેાગ્ય પણ છે, અથવા તે શરણ કરવા ચેાગ્ય હાવાથી તેમાં લોકોત્તમપણું છે. એ જણાવે છે કે—
૪૨
चत्तारि सरणं पवज्जामि - अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलि पण्णत्तंधम्मं सरणं पवज्जामि, "
વ્યાખ્યા ચાર શરણાંને હું અંગીકાર કરૂં છુ અર્થાત્ સાંસારિક દુઃખાથી મારી રક્ષા કરવા માટે હું ચારના આશ્રય કરૂં છુ–ચારને ભજું છું. ૧-અરિહંતાના આશ્રય કરૂં છું', ૨-સિદ્ધોના આશ્રય કરૂં છું, ૩–સાધુઓના આશ્રય કરૂં છું અને ૪-કેવલિ પ્રરૂપિત ધર્મના આશ્રય કરૂં છું, એ રીતે માંગલિક વ્યવહાર કરીને હવે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. “ ર્છામિ મિર' સોમૈયાદિ તત્ત મિચ્છામિ દુધપુ' '' સુધી કહેવું. એમ અતિચારીને આધથી જણાવીને તેનું સંક્ષેપમાં પ્રતિક્રમણ જણાવ્યું; હવે વિગતવાર અતિચારા જણાવીને તેનું પ્રતિક્રમણ કહે છે તેમાં પણ પહેલાં ગમન-આગમનને અ ંગેના અતિચારાનું પ્રતિક્રમણ કરવા માટે " इच्छामि पडिक्कमिङ इरिआवहियाए " વિગેરે ખાલે,
Page #62
--------------------------------------------------------------------------
________________
ગામ સિજ્જા
૪૩
એમ ગમન-આગમન અંગેના અતિચારાનુ પ્રતિક્રમણ કહ્યું, હવે બાકીના સઘળા અતિચારોના પ્રતિક્રમણ માટે મૂલ– પ્રતિક્રમણ સૂત્ર કહે છે---
इच्छामि पडिकमिउं पगामसिज्जाए, निगामसिज्जाए, संथाराउवणाए, परिअट्टणाए, आउंटणाए, पसारणाए, छप्पय संघटणाए, कूड़ए, कक्कराइए, छीए, जंभाइए, आमोसे, ससरक्खामोसे, आउलमाउलाए, सोअणवत्तिआए, इत्थीविपरिआसिआए, दिडीविप्परिआसिआए, मणविष्परिआसिआए, पाणभोअणविष्परिआसिआए, जो मे देवसिओ अइआरो कओ, तस्स मिच्छामि दुक्कडम् ॥
पडिक्कमामि गोअरचरिआए, भिक्खायरिआए, उग्वाडकवाड उघाडणाए. साणावच्छा-दारा संघट्टणाए, मंडीपाहू डिआए, बलिपाहुडिआए, ठवणापाहुडिआए, संकिए, सहसागारिए, अणेसणार, पाणेसणाए, पाणभोअणाए, बीअभोणाए, हरिअभोअ - गाए, पच्छेकम्मिआए, पुरेकम्मिआए, अदिहडाए. दगसंसह - हडाए. स्यसंसडहडाए, पारिसाडणिआए, पारिडावणिआए, ओहासणभिक्खाए, जं उग्गमेणं उपायणेसणाए, अपरिसुद्धं, परि (डि) गहिअं, परिभुत्तं वा जं न परिट्ठविअं, तस्स मिच्छामि दुक्कडम् ॥
"
पडिक्कमामि चाउक्कालं सज्झायस्स अकरणयाए, उभओकालं भंडोवगरणस्स अप्पडिलेहणाए, दुष्प डिलेहणाए,
Page #63
--------------------------------------------------------------------------
________________
४४
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ अप्पमज्जणाए, दुप्पमज्जणाए, अइक्कमे, वइक्कमे, अइआरे, अणायारे, जो मे देवसिओ अइआरो कओ, तस्स मिच्छा मि दुक्कडम् ॥
पडिक्कमामि एगविहे असंजमे, पडिक्कमामि दोहिं बंधणेहिं-रागबंधणेणं, दोसबंधणेणं । पडिक्कमामि तिहिंदंडेहिंमणदंडेणं, वयदंडेणं, कायदंडेणं । पडिक्कमामि तिहिं गुत्तीहिंमणगुत्तीए, वयगुत्तीए, कायगुत्तीए । पडिक्कमामि तिहिं सल्लेहि-मायासल्लेणं, नियाणसल्लेणं, मिच्छादसणसल्लेणं । पडिक्कमामि तिहिं गारवेहि-इड्डिगारवेणं, रसगारवेणं, सायागारवेणं । पडिक्कमामि तिहिं विराहणाहि-नाणविराहणाए, दसणविराहणाए, चरित्तविराहणाए। पडिक्कमामि चउहिं कसाएहि-कोहकसाएणं, माणकसाएणं, मायाकसाएणं, लोभकसाएणं । पडिक्कमामि चउहिं सन्नाहि-आहारसनाए, भय . सन्नाए, मेहुणसन्नाए, परिग्गहसन्नाए । पडिक्कमामि चउहिं विकहाहि-इत्थिकहाए, भत्तकहाए, देसकहाए, रायकहाए । पडिक्कमामि चउहिं झाणेहिं-अटेणं झाणेणं, रुदेणं झाणेणं, धम्मेणं झाणेणं, सुक्केणं झाणेणं । पडिक्कमामि पंचहि किरियाहिं-काइआए, अहिगरणियाए, पाउसियाए, पारितावणियाए, पाणाइवायकिरियाए । पडिक्कमामि पंचहिं कामगुणेहि-सदेणं, रूवेणं, रसेणं, गधेणं, फासेणं । पडिक्कमामि पंचर्हि महव्वएहिंपाणाइवायाओ वेरमणं, मुसावायाओ वेरमणं, अदिन्नादाणाओ वेरमणं, मेहुणाओ वेरमणं, परिग्गहाओ वेरमणं । पडिक्कमामि
Page #64
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જ
૪૫ पंचहिं समिइहिं-इरियासमिइए, भासासमिइए, एसणासमिइए, आयाणभंडमत्तनिकखेवणासमिइए, उनारपासवणखेलजल्लसिंघाणपारिट्ठावणिआसमिइए । पडिक्कमामि छहिं जीवनिकाए हिंपुढविकाएणं, आउकाएणं, तेउकाएणं, वाउकाएणं, वणस्सइकाएणं, तसकाएणं । पडिक्कमामि छहिं लेसाहिं-किण्हलेसाए, नीललेसाए, काउलेसाए, तेउलेसाए, पम्हलेसाए, सुक्कलेसाए । पडिक्कमामि सत्तहिं भयठाणेहि, अट्टहिं मयठाणेहिं, नवहिं बंभचेरगुत्तिहिं, दसविहे समणधम्मे, इगारसहिं उवासगपडिमाहिं, बारसहिं भिक्खुपडिमाहिं, तेरसहिं किरिआठाणेहिं, चउदसहिं भूअगामेहिं, पन्नरसहिं परमाहम्मिएहिं, सोलस हिं गाहासोलसएहि, सत्तरसविहे असंजमे, अट्ठारस विहे अबंभे, एगुणवीसाए नायज्झयणेहि, वीसाए असमाहि ठाणेहिं, इग (क) वीसाए सबले हिं, बावीसाए परीसहेहि, तेवीसाए सुअगडज्झयणेहिं, चउवीसाए देवेहिं, पणवीसाए भावणाहिं, छब्बीसाए दसाकप्पववहाराणं उद्देसणकाले हिं, सत्तावीसाए अणगारगुणेहिं, अट्ठावीसाए आयारपकप्पेहि, एगुणतीसाए पावसुअप्पसंगेहिं, तीसाए मोहणीयठाणेहिं, इगतीसाए सिद्धाइगुणेहिं, बत्तीसाए जोगसंगहेहिं, तित्तीसाए आसायणाहिं, १ अरिहंताणं आसायणाए, २ सिद्धाणं आसायणाए, ३ आयरियाणं आसायणाए, ४ उवज्झायाणं आसायणाए, ५ साहूणं आसयणाए, ६ साहुणीणं आसायणा ए, ७ सावयाणं आसयणाए, ८ सावियाणं आसायणाए, ९ देवाणं आसायणाए, १० देवीणं आसायणाए, ११
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
इहलोगस्स आसायणाए, १२ परलोगस्स आसायणाए, १३ केवलि - पन्नत्तस्स धम्मस्स आसायणाए, १४ सदेवमणुआसुरस्स लोगस्स आसायणाए १५ सव्वपाण- भूअ - जीव-सत्ताणं आसायणाए, १६ कालस्स आसायणाए, १७ सुअस्स आसायणाए, १८ सुअदेवयाए आसायणाए, १९ वायणायरिअस्स आसायणाए, २० जंवाइद्धं, २१ वच्चामेलिअं, २२ हीणक्खरं, २३ अच्चकखरं, २४ यही २५ वियहीणं, २६ घोसहीणं, २७ जोगहीणं, २८ सुठुदिन्नं, २९ दुटुपडिच्छिअं, ३० अकाले कओ सज्झाओ, ३१ काले न कओ संज्झाओ, ३२ अ सज्झाइए सज्झाइअं ३३ सज्झाइए न सज्झाइअं तस्स मिच्छा मि दुक्कडम् ॥
"
नमो चवीसाए तित्थयराणं उस भाइमहावीरपज्जवसाणागं. इणमेव निग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलिअं पडिपुन्नं आउ संसुद्धं सलगत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं निज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमविसंधिसव्वदुक्खपहीणमग्गं ॥
इत्थं ठिआ जीवा सिज्झति बुज्झति मुच्चति परिनिव्वायंति सव्यदुक्खाणमंत करंति, तं धम्मं सद्दहामि पत्तिआमि रोएम फासेम पालेमि अणुपालेमि तं धम्मं सद्दहंतो पत्तिअंतो रोअंतो फासतो पालतो अणुपालतो तस्स धम्मस्स केवलिपन्नत्तस्स अओ मि आराहणार, विरओ मि विराहणार, असंजमं परिणामि, संजमंडव संपज्जामि, अभं परिआणामि, बंभं उबसंपज्जामि, अकप्पं परिआणामि, कथं वसंपज्जामि, अन्नाणं
Page #66
--------------------------------------------------------------------------
________________
પગામ સિજજા
४७ परिआणामि, नाणं उक्संपज्जामि, अकिरिअं परिआणामि, किरियं उवसंपज्जामि, मिच्छत्तं परिआणामि, सम्मत्तं उवसंपजामि, अबोहिं परिआणामि, बोहिं उपसंपज्जामि, अमग्गं परिआणामि, मग्गं उवसंपज्जामि, जं संभरामिजं च न संभरामि, जं पडिक्कमामि जं च न पडिक्कमामि, तस्स सबस्स देवसिअस्स अइआरस्स पडिक्कमामि । समणो हं संजय-विरय-पडिहयपञ्चक्खाय-पावकम्मे, अनिआणो, दिट्ठिसंपन्नो, मायामोस विवज्जिओ, अड्ढाइज्जेसु दीवसमुद्देसु पनरससु कम्मभूमीसु जावंत केवि साहू रयहरणगुच्छपडिग्गहधारा पंचमहव्ययधारा अट्ठारससहस्ससीलंगधारा अक्खुयायारचरित्ता ते सव्वे सिरसा मणसा मस्थएण चंदामि ॥
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे। मित्ति मे सबभूएसु, वैरं मज्झ न केणइ ॥१॥ एवमहं आलोइअ, निंदिअंगरहिअ दुगंछिअं सम्मं । तिविहेण पडिक्कतो, वंदामि जिणे 'चउव्वीसं ॥२॥ - व्याया-प्रथम शयनयाना मतियाना प्रतिકમણ માટે કહે છે કે–પ્રતિકમણ કરવા ઈચ્છું છું કોનું प्रतिभए ? ते ४ छ । 'प्रकामशय्यया' अर्थात् 'प्राभશય્યા” કરવાથી લાગેલા દિવસ સંબંધી અતિચારનું. અહિં પણ “ક્રિયાકાળ” સમજ. અર્થાત્ જ્યારે જ્યારે પ્રકામશમ્યા કરવાથી મને અતિચાર લાગ્યો હોય તે તે વખતે લાગેલા અતિચારનું મને “
મિચ્છામિ દુક્કડં” થાઓ, એ
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
સમાપ્તિ કાળ જાણવા. એટલે અત્યારે તે મારું પાપ મિથ્યા થાએ. એમ સમજવું. એમ આગળનાં પદોમાં પણ ક્રિયાકાળ~અને સમાપ્તિકાળના વિવેક કરવા. હવે પ્રકામશય્યા'ના અર્થ કહે છે કે—શયન કરવું તે શય્યા' તે ‘પ્રકામ’’=અતિશય=ચારે પ્રહર સુધી કરવું તે ‘પ્રકામશય્યા’ આ અમાં શય્યા એટલે સંથારીયું વિગેરે સમજવું. તે ‘પ્રકામા’એટલે સંથારા—ઊત્તરપટ્ટાથી વધારે ઉપકરણા અથવા કપડાને ઉદ્દેશીને ત્રણથી વધારે કપડા વાપરવા તે ‘પ્રકામશય્યા’ કહેવાય, એવી કાઇપણ પ્રકામશય્યા’ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. એમ સંબંધ જોડવા. આ રીતે ‘પ્રકામશય્યા’કરવાથી સ્વાધ્યાય ન થઈ શકે તે અહીં અતિચાર સમજવા, નિઝામરાયા= દરરાજ ‘પ્રકામશય્યા’ કરવી તે ‘નિકામશય્યા' કહેવાય, તેનાથી ‘સ્વાધ્યાય નહિ કરવારૂપ' અતિચાર લાગ્યા હાય તેનું પ્રતિક્રમણ તથા સંસ્તાર વર્ણનયા(RTI)=સંથારામાં ‘ઉન’ એટલે શયન કર્યું હોય તેની અપેક્ષાએ બીજા પડખે ક્રવાથી અને વિત્તનયા(તયા)=પુનઃ તેજ (પૂર્વના) પડખે ફરવાથી—પુનઃ પડખું બદલવાથી, (અહીં ‘સા' પ્રત્યય સ્વાર્થમાં કરેલા છે, એમ આગળ પણ જ્યાં જ્યાં ‘તા’ પ્રત્યય આવે ત્યાં સ્વાર્થમાં સમજવા).
આ ઉદ્દન અને પરિવર્તન કરતાં સંથારાને અને કાયાને નહિ પ્રમાવા વિગેરેથી અતિચાર સમજવા. 13-નયા(તા)=શરીરના અવયવ (પગ વિગેરે) ને સ કાચવાથી, તથા પ્રજ્ઞાવા(સયા)=સ કાચેલા અવયવાને
"
Page #68
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
૪૯
પહેાળા (લાંબા) કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. અહીં કુક્કડીની જેમ આકાશે (ઉંચે) પગ લંબાવવાની તથા સકાચવાની ક્રિયા પ્રમાઈને કરવી જોઇએ. તે પ્રમાણે નહિં કરવાથી અતિચાર સમજવા. વીસંઘટ્ટયા(તથા)= આને વિધિએ સંઘટ્ટણ (સ્પ) કરવાથી, તથા ‘નિતે’= ખાંસી આવવાથી, અર્થાત્ ખાંસી વખતે મુખ આગળ મુખવસ્ત્રિકા કે હાથ નહિ રાખવાથી, દાચિત્તે’=નારાજીથી વસતિ (મકાન)માં તેા ‘ખાડાટેકરા છે’ અથવા ગરમી છે” વિગેરે ખેલવું તે ક રાયિત' કહેવાય, વસતિને અંગે એવી નારાજી થાય તે આત્તધ્યાન રૂપ અતિચાર સમજવા. તથા ‘ભૂતેતૃમિત્તે છીંક કે બગાસુ અવિધિએ ખાવાથી અર્થાત્ છીંક કે બગાસુ આવતાં મુખે મુખસ્ત્રિકા કે હાથ રાખી જયણા નહિ કરવાથી, ‘આમર્થળે’=સ્પર્શ કરવાથી, અર્થાત્ કાઇ વસ્તુને પ્રમાર્જન કર્યા વિના હાથ લગાડવાથી, ‘ત્તરજ્ઞસ્તામનેં’=પૃથ્વી આદિ રજવાળી વસ્તુને સ્પર્શ કરવાથી.
એ જાગૃત અવસ્થામાં સંભવિત અતિચારોને ઉદ્દેશી કહ્યુ, હવે નિદ્રાધીન અવસ્થામાં સંભવિત અતિચારાને કહે છે કે- 'બ્રાઝુહાજીયા=નિમિત્તયા'=આકુળ-વ્યાકુ ળતાથી સ્વપ્નનિમિત્તક, એટલે સ્વપ્નમાં શ્રી આદિના - ભાગ, વિવાહ કે કાઇને સાથે યુદ્ધ વિગેરે કરવું, અર્થાત્ તે તે વિષયની આકુળતાથી નિદ્રામાં જુદા જુદા પ્રકારનાં સ્વપ્ન આવવાને લીધે જે અતિચાર લાગ્યા હાય, આ આકુળ વ્યાકુળતા પણ મૂળગુણ અને ઊત્તર ગુણને અ ંગે, એમ એ પ્રકારની હાય તેથી તેને ભિન્ન ભિન્ન જણાવે
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ છે કે-“શ્રીપતિ’=અબ્રા (સ્ત્રી) સેવન સંબંધી આકુળ-વ્યાકુળતાથી, “વૈષણિકથા'=રૂપને . જેવાના અનુરાગથી–સ્ત્રીને જેવારૂપ દષ્ટિ વિકારથી થયેલી આકુળવ્યાકુળતાથી, એ પ્રમાણે “મનોરિયા=મનમાં સ્ત્રીનું ધ્યાન-ચિંતન કરવારૂપ મનેવિકારથી થયેલી આકુળવ્યાકુળતાથી, તથા “નમો નખણિયા=રાત્રે આહારપાણી વાપરવારૂપ વિપરીત વર્તન જેમાં હોય તેવી આકુળવ્યાકુળતાથી (તાત્પર્ય કેનિદ્રામાં છે તે પ્રકારની વ્યાકુળતાને કારણે અબ્રહ્મ સેવનનું, સ્ત્રીના રૂપને જવાનું, તેના ચિંતનનું, કે આહારપાણે વાપરવા સંબંધી સ્વપ્ન આવવાથી) “જો મથાવતઃ અતિચારઃ કૃત =જે મેં દિવસ સંબંધી
અતિચાર કર્યો હોય તે “મિથ્યા મે ટુકતમું =મારું પાપ મિથ્યા થાઓ.
પ્રશ્ન-સાધુને દિવસે શયનનો નિષેધ હોવાથી એ અતિચારે દિવસે કેવી રીતે થાય ? ઉત્તર-પ્રશ્ન બરાબર છે, પણ આ પાઠ જ એમ જણાવે છે કે વિહારને કારણે થાક લાગ્યો હોય ઈત્યાદિ પ્રસંગે અપવાદથી સાધુ દિવસે પણ શયન કરી શકે અને ત્યારે આ અતિચારે પણ સંભવિત છે.
એમ શયન સંબંધી અતિચારોનું પ્રતિકમણ કહીને હવે ગોચરી સંબંધી અતિચારોનું પ્રતિકમણ કરવા માટે કહે છે કે- “ મનિ=પ્રતિકમણ કરું છું. શાનું? ગોચરી કરવામાં જે અતિચારે લાગ્યા હોય તેનું, એમ સર્વત્ર
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૧
૫ગામ સિજ સંબંધ જોડે. “જોરાવર્યાયામ્'=ગાયનું ચરવું તે “રા' કહેવાય, ગોચરની જેમ “a =ભ્રમણ કરવું તે તેમાં લાગેલા અતિચારોનું. કયા વિષયમાં ? “મિક્ષારયામ્' ભિક્ષા માટે બ્રમણ કરવું તે ભિક્ષાચમાં, અર્થાત્ ભિક્ષા માટે ગોચરી ફરતાં લાગેલા અતિચારોનું પ્રતિકમણ કરું છું. તે આ પ્રમાણે સાધુ આહારાદિ વસ્તુ મળે કે ના મળે તેની અપેક્ષા વિનાના અને ચિત્તમાં દીનતારહિત, અર્થાત્ મળે તે સંયમ વૃદ્ધિ અને ન મળે તે તપવૃદ્ધિ, એમ ઉભયથા લાભને માનતે, માટે જ મળવા, ન મળવામાં નિરપેક્ષ હવાથી દીનતા વિનાને, વળી ઉત્તમ (શ્રીમંતનાં), અધમ (દરિદ્રોનાં) અને મધ્યમ (સામાન્ય) ઘરમાં ઇષ્ટ વસ્તુ મળે તે પણ રાગ વિના અને અનિષ્ટ મળે તો પણ દ્વેષ વિના ગોચરી ફરે, એ ગોચરી ફરવાને વિધિ છે, તેમાં અતિચાર કેવી રીતે લાગે તે કહે છે કે-૩ઘાટ દર્ઘદનયા”= ઉદ્ઘાટ એટલે માત્ર સાંકળ ચઢાવેલું કે અલ્પ માત્ર બંધ કરેલું, માત્ર અડકાવેલું “કપાટ એટલે કમાડ, ઉપલક્ષણથી જાળી-બારી-કબાટ-કોઠાર વિગેરે તેને “ઉઘાટનયા” એટલે સંપૂર્ણ ઉઘાડવાથી. અહીં વિના પ્રમાજે ઉઘાડવાથી અતિચાર સમજો. તથા “સ્થાનવતરાજાલંઘના = કૂતરાંને, વાછરડાને કે નાના બાળકને (ઉપલક્ષણથી બીજા પણ તિર્યંચ વિગેરેને) સંઘદ્દો (સ્પર્શ) થવાથી અતિચાર, “મvણઝાતિયા'="પ્રાતિકા એટલે સિદ્ધાનની પરિભાષાથી ભાત (આહાર) સમજવો, તે જ્યાં મંડીમાં એટલે ઢાંકણી–ઢાંકણ કે બીજા કેઈ ભાજનમાં
Page #71
--------------------------------------------------------------------------
________________
પર
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
અગ્રસૂર (ઉપરના ભાગ) જુદો કાઢીને પછી ભિક્ષા આપે તે ‘મ’ડી પ્રાકૃત્તિકા’ કહેવાય, તેમ કરવાથી સાધુને નિમિત્તે આહારને જુદો કાઢવારૂપ પ્રવૃત્તિ (દોષ) થાય તે અહીં અતિચાર સમજવા. ‘વૃત્તિ પ્રવૃત્તિયા’-ખલી એટલે અન્ય ધર્મવાળા સ્વધર્મ અનુસારે મૂળ ભાજનમાંથી પ્રથમ ચારે દિશામાં (દિગ્પાલેાને) કે અગ્નિને ખલિદાન ફૂંકીને પછી ભિક્ષા આપે તે ‘બલિપ્રાકૃતિકા' કહેવાય, એમ આહાર ફૂંકવાથી જીવ વિરાધના થવારૂપ અહીં અતિચાર સમજવા. ‘ સ્થાપનાપ્રસૃતિયા 'સ્થાપના, એટલે અન્ય ભિક્ષુકાને માટે રાખી મૂકેલી પ્રાભતિકા (આહાર), તેમાંથી ભિક્ષા આપે તે લેતાં ભિક્ષુકાને અંતરાય થાય તે, (અથવા નિગ્રંથ સાધુને આપવા માટે પણ રાખી મૂકેલી વસ્તુ વહેારવાથી સ્થાપના દોષ'રૂપ) અતિચાર લાગે. તથા ‘દત્તે’=જે આહારાદિ વહેારતાં ‘આધાક’વિગેરે કોઇ પણ દોષનીશકા રહે તે આહારાદિ જે જે દોષથી ‘શકિત’હાય તે તે દોષરૂપ અતિચાર લાગે. ‘સહારે’= શીઘ્રતયા (રભસવૃત્તિથી) અકલ્પનીય વસ્તુ ગ્રહણ કરી તેને નહિ પરિઝવવાથી અથવા અવિધિએ પરિઝવવાથી અતિચાર, એ પ્રકારે ‘અનેષ'=અનેષણા કરવાથી અર્થાત્ (અહીં ‘ન' અલ્પ અર્થાંમાં હેાવાથી) એષા સમિતિમાં પ્રમાદ કરવાથી અને 'પ્રાગૈષળયા'=સર્વથા અવિચારિતપણે પ્રમાદ કરવાથી—દોષના સર્વથા વિચાર નહિ કરવાથી લાગેલા અતિચાર તથા ‘પ્રાળમોઽનયા’-તેમાં ‘પ્રાણ એટલે રસ વિગેરેમાં ઉત્પન્ન થતા જીવા ભેાજને’ દહીંભાત વિગેરેમાં
Page #72
--------------------------------------------------------------------------
________________
ગામ સિજ્જા
પ૩
(કાલાતીત દહીમાં કે વાંસી ભાતમાં), તથા સડેલાં કેળાંમાં કે ભાગેલી કેરી વિગેરેમાં, અથવા જુની ખારેક વિગેરેમાં (ઉત્પન્ન થયેલા જીવાવાળી તે તે વસ્તુ ખાવામાં), જે વિરાધના થાય તે પ્રાણના (જીવાવાળી વસ્તુના) ભાજનથી લાગેલા અતિચાર. એ પ્રમાણે ‘વીજ્ઞમોનયા તથા વ્રુતિમોઽનયા' તલસાંકળી વિગેરે ખાવામાં કાચા તલ વિગેરે બીજોની વિરાધના અને ભિજાવેલી દાળ વિગેરેની નખીમાં ઉગેલા અંકુરા (અનંતકાય)ના સંભવ હાવાથી તેવી વસ્તુ ખાવામાં હરિત (વનસ્પતિકાય)ની વિરાધનાના સંભવ છે. એમ ખીજ અને હરિતની વિરાધનાથી લાગેલા અતિચાર. તથા ‘પશ્ચાત્ ગર્મિયા અને દુઃમિયા’=દાન દીધા પછી પાત્ર કે હાથ વિગેરે ધાવામાં પાણી વાપરવું, વગેરે ‘પશ્ચાત્ કર્મ’જેમાં થાય તેવી અને દાન દીધા પહેલા પાત્ર હાથ ધાવા વિગેરે ‘પુરઃકર્મ’ જેમાં થયું હેાય તેવી ભિક્ષા લેવાથી લાગેલો અતિચાર. ‘સદૃષ્ટાદ્વૈતયા’-લેતાંમૂકતાં દેખાય નહિ તે રીતે લીધેલી, લાવેલી, મૂકેલી ભિક્ષા લેવાથી, તેમાં આપનારને જીવન સંઘટ્ટો વિગેરે થવાના સંભવ હોવાથી અતિચાર. ૩ મંત્કૃષ્ટાદતયા'=(સચિત્ત) પાણીથી સંસૃષ્ટ (ભિજાએલા)–પાણીવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેવાથી (સચિત્ત સંઘટ્ટન રૂ૫) અતિચાર. એ પ્રમાણે ‘ન:સંવૃષ્ટાદ્વૈતયા’= સચિત્ત પૃથ્વી આદિ રજવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેતાં પણ સચિત્ત રજ સંઘટ્ટનરૂપ અતિચાર. ‘પરિશાનિયા’દેવાની વસ્તુને જમીન ઉપર ઢાળતા વહેારાવે તે ‘પારિશાટનિકા' ભિક્ષા કહેવાય તે લેવાથી
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
કાયજીવાની વિરાધનારૂપ અતિચાર.. વરિષ્ઠાનિશયા'= ભેજન આપવા માટેના ભાજનમાંના અન્ય દ્રવ્યને ખાલી કરીને તેનાથી દાન દેવું તેને ‘પરિષ્ઠાપન' કહેવાય, તેવી રીતે આપેલી ભિક્ષા લેવાથી પણ સચિત્તાદિના સંઘટ્ટા વિગેરેના સંભવ હાવાથી અતિચાર. ‘અવમાષમિક્ષા’= વિશિષ્ટ દ્રવ્યની માગણી કરવી તેને સિદ્ધાન્તની ભાષામાં અવભાષણ (એહાસણ) કહેવાય છે, એવી ભિક્ષા લેવાથી લાગેલા અતિચાર. હવે ઉપસ'હાર કરતાં કહે છે કે-એ રીતે ભેદો ઘણા જ છે, તે કેટલા કહી શકાય ? માટે સઘળા ભેદો ‘ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા' એ ત્રણ પ્રકાશમાં અંતર્ગત થતા હેાવાથી કહે છે કે-ચલૂ સામેન સપાટ્નન થયા ૨ સર્વાશુદ્ધ પવૃતિં'=જે કાંઈ અશનાદિ ‘આધાકર્મ' વિગેરે ઉદ્ગમ દ્વેષાથી, ધાત્રીદોષ’ વિગેરે ઉત્પાદન દાષાથી અને ‘શકિત' વિગેરે એષણા દોષોથી દુષિત છતાં લીધું, ‘મુ વા યન્ત પftgાવિર્સ'= લેવા છતાં જે પરઠવ્યું નહિ, અથવા વાપર્યું, એમ જે જે અતિચાર લાગ્યા હોય તલ મિચ્છામિ દુધા’= ‘તે મારુ પાપ મિથ્યા થાઓ' વિગેરે પૂર્વે કરેલી વ્યાખ્યા પ્રમાણે. એ પ્રમાણે ગેાચરી સંબંધી અતિચારનું પ્રતિક્રમણ કહીને હવે સ્વાધ્યાયાદિમાં લાગેલા અતિચારના પ્રતિક્રમણ માટે કહે છે કે...
પ્રતિક્રમણ કરુ છું” કોનું પ્રતિક્રમણ ? “તુ જ સ્વાધ્યાયય અળતયા'=દિવસના અને રાત્રિના પહેલા અને છેલ્લા બે બે પ્રહર, એમ ચાર વાર સૂત્રના સ્વાધ્યાય
૧૪
Page #74
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
૫૫
કરવાનું વિધાન છે તે પ્રમાણે નહિ કરવાથી જે અતિચાર કર્યા હાય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ સંબંધ સમજવા. તથા ‘સમયાનું=દિવસની પહેલી અને છેલ્લી પારિસીમાં ‘માળ્યપદાર્થ’=‘ભાણ્ડ' પાત્ર વિગેરે અને ‘ઉપકરણ’ વસ્ત્રો વિગેરેને (અહીં સમાહાર કે સમાસથી એક વચનાન્ત પ્રયાગ સમજવા તેને) અત્રત્યુપેક્ષળયા’=સર્વથા નેત્રાથી નહિ જોવાથી અને ‘સુન્નત્યુપેક્ષા =જેમતેમ (અસપૂર્ણ —અવિધિથી) જોવાથી, તથા ‘અપ્રમાર્ગનયા’=રજોહરણ વિગેરેથી સર્વથા પ્રમાર્જના નહિ કરવાથી ‘૩’પ્રમાનનવા’-અવિધિથી (જેમ—તેમ) પ્રમાર્જના કરવાથી, તથા ‘અતિક્રમે અતિક્રમેઽતિવારેનાારે’= અતિક્રમ~કૃતિક્રમ-અતિચાર અને અનાચાર કરવાથી ‘યો મયા વત્તિજ અતિચાર: તઃ તસ્ય મિથ્યા ને દુષ્કૃતમ્’=મે જે દિવસ સંબંધી અતિચાર કર્યા હોય તે મારુ પાપ મિથ્યા થાઓ. તે અતિક્રમ વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે—જેમકે કાઈ આધાકર્મિકાદિ દોષિત વસ્તુ વહેારવા નિમ ત્રણ કરે તેને (દોષિત જાણવા છતાં) સાંભળવાથી (નિષેધ નહિ કરવાથી) ૧-અતિક્રમ, તેને વહેારવા માટે જતાં ૨-વ્યતિક્રમ, તે દોષિત વસ્તુ લેતાં–લેવાથી ૩-અતિચાર, અને તે દોષિત આહારનું ભાજન કરવા કાળીયા હાથમાં લેવાથી ૪-અનાચાર. એમ અન્ય પ્રસંગેામાં પણ સ્વયં સમજી લેવું.
હવે એકવિધ દ્વિવિધાદિ ભેદોથી પ્રતિક્રમણ કહે છે. ‘પ્રતિમામિ’“પાપનું પ્રતિક્રમણ કરૂં છું, પાપથી પાછા ફ છુ. કયા હેતુથી લાગેલા પાપનું પ્રતિક્રમણ ? તે વિગતવાર
?
Page #75
--------------------------------------------------------------------------
________________
પટ્ટ
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
6
કહે છે, ‘વિષે અસંમે’=અવિરતિરૂપ એક અસંયમથી જે અતિચાર કર્યાં (સેન્ગેા) હાય · તે મારૂં પાપ મિથ્યા થાએ’ એમ‘વાયરિયસ બસયળા' સુધીના દરેક પદાને છેલ્લા પદ મિથ્થા મે દુષ્કૃતમ્'ની સાથે સંબંધ સમજવા. ‘પ્રતિષ્ઠમમિ દ્વાાં વધનાખ્યાં-૫૧-વન્ધનેન, ૩૬૫નૈન’=રાગ અને દ્વેષ એ બે મધનાથી સેવેલા અતિચારાનુ’ પ્રતિક્રમણ કરું છું. તેમાં ‘રાગ એટલે અભિવ્ગ’ (આસક્તિ અનુરાગ) અને દ્વેષ એટલે અપ્રીતિ. એ બન્ને આત્માને (કર્મબંધ કરાવનાર હોવાથી) સંસારમાં બંધનરૂપ છે એ સ્પષ્ટ છે.+ (અહીં કોઈ પદામાં તૃતીયા વિભક્તિ છે અને
આગળ
+અહીં અસંયમથી રાગ-દ્વેષ જુઠ્ઠા નથી, તેમ કહેવાતા ત્રણ ક્રૂડા વિગેરે બધા હેતુએ એક બીજામાં અંતગત છે અર્થાત્ અસંયમથી લાગતા અતિચારા રાગદ્વેષથી જ થાય છે અને તે પણ મન–વચન અને કાયારૂપ ત્રણ દંડથી થાય છે, એમ એક હેતુમાં પછી પછીના બધા ય હેતુએ અંતગત છે, છતાં ભિન્નભિન્ન જણાવવાનું કારણ એ છે કે પ્રતિક્રમણ કરનાર ભિન્નભિન્ન રીતે ખ્યાલ કરીને લાગેલા દોષોનું સારી રીતે પ્રતિક્રમણ કરી શકે. વળી અસયમ, રાગદ્વેષ, ત્રણ દઉં, શણ્યા, ગારવા, કષાયો વિગેરે અશુભ ભાવાથી તે અતિચાર લાગે અને તેનું પ્રતિક્રમણ પણ કરાય, પણ ત્રણગુપ્તિ, શુભધ્યાન, પાંચ મહાત્રતા, સમિતિ વિગેરે શુભ ભાવા છે, તેનું પ્રતિક્રમણ શા માટે ? એમ પ્રશ્ન થાય તે સમજવું કે એ કરણીય લાવાને નહિ કરવાથી, અવિધિયે કરવાથી, તેમાં શ્રદ્ધા નહિ કરવાથી, કે વિપરીત પ્રરૂપણાદિ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરવાનું છે, એ રીતે ‘મોટŕદું ગાઢાસોહસર્દિ, મુળવીન્નાહ નાયાયતૢિ” વિગેરેમાં પણ તે તે શ્રુતજ્ઞાનની શ્રદ્દા ન કરવાથી કે .ઉત્સૂત્ર પ્રરૂપણાદિથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. ત્યાદિ સ્વયં સમજી લેવું.
Page #76
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
૫૭
સપ્તમી વિકલ્પે
કોઈ પદોમાં સપ્તમી વિભક્તિ છે તે વ્યાકરણના નિયમ પ્રમાણે હેતુ વિગેરેમાં તૃતીયા (પંચમી) થાય છે એ અર્થમાં સર્વ પદોમાં તે તે વિભક્તિ સમજી લેવી. અહીં માત્ર શબ્દાર્થ કહીએ છીએ) જેનાથી આત્મા દંડાય અર્થાત્ જ્ઞાનાદિ ગુણારૂપ અશ્વ નું હરણ કરીને જે આત્માને નિર્ધન (દરિદ્ર) બનાવે તે ‘ટ્રુડ' કહેવાય, અહીં દુષ્ટ માર્ગે જોડાએલાં મન–વચન અને કાયા એ ત્રણ ઈંડા છે, માટે ‘પ્રતિમામિ ત્રિમિ-ર્ડૈ:, મનોજ્જેન, વોર્જ્જૈન, જાયજ્જૈન = મનેાદ ડ, વચનદંડ અને કાયદ ડ એ ત્રણ દંડથી જે અતિચાર કર્યા હાય તેનું પ્રતિક્રમણ કરૂં છું.× 'प्रतिक्रमामि तिसृभिर्गुप्तिभिः, मनोगुप्त्या वाग्गुष्या વાયગુચા’=+મનેાપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, એ
×રાજા દંડ ફરમાવીને ધનવાનને લૂટે તેમ મે।હરાજા મન-વચનકાયા દ્વારા આત્માનાં ગુણરત્નેને લૂટે છે માટે તે ‘ડા’કહેવાય છે.
+ આરૌદ્રધ્યાન કરાવનાર કલ્પનાઆતા રાધ કરવા તે ૧, ધમ ધ્યાન જનક શાસ્ત્રાનુસારી · માધ્યસ્થપરિણતીસેવવી તે ૨, અને મન: કલ્પનાઓના સથા રાધ કરવા તે ૩; એમ મનેગુપ્તિના ત્રણ પ્રકાર છે. વચનગુપ્તિના બે પ્રકારો છે. ૧-મુખતેત્રાદિની સ ંજ્ઞાને પણ ત્યાગ કરીને સથા મૌન કરવું તે, ૨-મુખે મુખવસ્ત્રકા રાખીને વાચના-પૃચ્છનાદિ સ્વાધ્યાય કરવા તથા શાસ્ત્ર કે વ્યવહારથી અવિરૂદ્ધ સત્ય-હિતકર ખેલવુડ તે. ત્રીજી કાયગુપ્તિના પણ બે પ્રકારે છે. એક પરિષદ્ગ-ઉપસર્ગાદિ પ્રસંગે પણ કાયૅત્સગ રૂપે કાયચેષ્ટાની નિવૃત્તિ અથવા ચૌદમા ગુણસ્થાનકે કાયયે ગતા સર્વોથા નિરોધ કરવા તે અને બીજો વિનય-વૈયાવચ્ચ-પડિલેહણ-પ્રમાન આદિ શાસ્ત્રાનુસારી સંયમ અનુષ્ઠાન આચરવું તે. એ પ્રમાણે ત્રણ ગુપ્તિનું પાલન નહિ કરવાથી, તેમાં શ્રદ્ધા નહિ કરવાથી કે વિપરીત પ્રરૂપણા કરવાથી અતિચાર લાગે એમ સમજવું.
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ત્રણ ગુપ્તિઓથી કરેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. તેમાં ગોપન કરવું–રક્ષણ કરવું તે ગુપ્તિ સમજવી અર્થાત્ શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાંથી નિવૃત્તિ કરવા રૂપે મનવચન-કાયાનું રક્ષણ કરવું, તે ત્રણ ગુપ્તિઓ નહિ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિકમણ કરું છું, એમ સર્વત્ર સમજવું. 'प्रति० त्रिभिः शल्यैः, मायाशल्येन-निदानशल्येन मिथ्यात्त्व (ર) રાણેન=માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય, એ ત્રણ શલ્યથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. જેનાથી આત્માને શલ્ય-દુઃખ-પીડા થાય તે “શલ્ય” અર્થાત્ કાંટો, તેમાં ૧-“માયા' કપટ એજ શલ્ય. જેમકે જીવ અતિચાર સેવવા છતાં કપટથી ગુરૂની સમક્ષ આલોચના ન કરે, કરે તે બીજી (બેટી) રીતે કરે, કે કપટથી બીજાની ઉપર પોતાના દોષે ચઢાવે ત્યારે માયાથી અશુભ કર્મને બંધ કરીને પોતે આત્માને દુઃખી કરે, “માયાપ્રવૃતિ એજ તેનું શલ્ય કહેવાય, તેનાથી કરેલો અતિચાર. ૨નિદાન-દેવની અથવા મનુષ્યની ઋદ્ધિ જઈને કે સાંભળીને તેને મેળવવાની અભિલાષાથી (ધર્મ,અનુષ્ઠાન કરવું, એ પાપસાધનની અનુમોદના દ્વારા આત્માને કષ્ટ આપનાર હોવાથી શલ્ય અને ૩–મિથ્યા=વિપરીતદર્શન (અર્થાત બેટી માન્યતા-શ્રદ્ધા), તેના દ્વારા પણ કર્મબંધ કરીને આત્માને દુઃખી કરવાથી તે પણ શલ્ય, એમ માયા-નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ શલ્યથી કરેલા અતિચારનું પ્રતિક્રમણ. તથા 'प्रति० त्रिभिर्गौरवैः, ऋद्धिगौरवेण-रसगौरवेण-सातागौरवेण' =અહીં ગુરૂપણું (મેટાઈ) એટલે ગૌરવ, અર્થાત્ અભિમાન
Page #78
--------------------------------------------------------------------------
________________
ગામ સિજ્જા
૫૯
અને લેાભરૂપ આત્માના અશુભભાવ. આવુ ગૌરવ રાજપૂજા કે આચાર્ય પણ' વિગેરે ઋદ્ધિ (સન્માન સંપત્તિ) મળવાથી, ઇષ્ટ (મનેાનુકૂળ) રસેાની પ્રાપ્તિથી અને શાતાથી (સુખથી) થાય અર્થાત્ તેની તેવી પ્રાપ્તિનું અભિમાન કરવાથી અને વધારે મેળવવાની પ્રાર્થના (અભિલાષા) કરવાથી થાય, માટે તેના ઋદ્ધિ, રસ અને શાતા એમ ત્રણ પ્રકારો કહ્યા, તે કરવાથી થયેલા અતિચારનું પ્રતિક્રમણ. તથા પ્રતિ तिसृभिविराधनाभिः, ज्ञानविराधनया - दर्शन विराधनयाચારિત્રવિધના’–વિરાધના એટલે ખંડના, જ્ઞાનની, દર્શનની અને ચારિત્રની એમ ત્રણની વિરાધના દ્વારા. તેમાં જ્ઞાનની વિરાધના પાંચ પ્રકારે થાય, ૧–જ્ઞાનની નિંદ્રા કરવાથી, ૨-ગુર્વાદિ ઉપકારીઓને છૂપાવવાથી તેઓને ઉપકારી માની કૃતજ્ઞભાવ દાખવવાને બદલે તેઓના ઉપકારને આળખવાથી, –શાઓમાં તેના તે જ પૃથ્વીકાયાદિ જીવાનુ અને પ્રાણાતિપાતવિરમાદિ તાનું વારંવાર વર્ણન (નિષ્કારણ) કર્યુ” છે, મદ્ય-વિષય આદિ પ્રમાદાનુ અને તેના પ્રતિપક્ષી અપ્રમાદાનુ જ્યાં ત્યાં વારંવાર વર્ણન કરીને પુનરૂક્ત દોષ કર્યા છે, તથા સાધુ જીવનમાં ચૈાતિષ કે ચેાનિના જ્ઞાનની શું જરૂર છે? નિરક જ્યેાતિઃ શાસ્ત્રનુ અને યાનિ પ્રાભૂત વિગેરેનુ વર્ણન કર્યું' છે, એમ શાસ્ત્રોની નિંદાદિ આશાતના કરવાથી, ૪–સ્વાધ્યાય કરનારને અન્તરાયાદિ કરવાથી અને પ-અકાલે સ્વાધ્યાય કરવા વિગેરે આઠ જ્ઞાનાચારની વિરૂદ્ધ વર્તન કરવાથી. ખીજી દર્શનની એટલે સમ્યક્ત્વની વિરાધના પણ્ દનના મહિમા
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ જણાવનારાં “સંમતિ આદિ દર્શન શાસ્ત્રોની અપેક્ષાએ એજ પાંચ પ્રકારે થાય છે. ૧–જેનદર્શનની નિંદાથી, ૨-જનધર્મીની નિન્દા કરવાથી, ૩–જૈનદર્શનની સત્યતા સિદ્ધ કરનારા જેન દર્શનનાં ગ્રન્થની, જિનમંદિર–મૂર્તિ કે તીર્થોની તથા જૈનદર્શનની પ્રભાવના કરનારા ઉદ્યાપનાદિ કાર્યોની નિન્દા કરવાથી, અસાધર્મી આદિને ઉપદ્રવ-ધર્મમાં અંતરાય કરવાથી અને પ-દર્શનાચારના આઠ આચારોને નહિ પાળવાથી, એમ યથાયોગ્ય પાંચ પ્રકારે સમજી લેવા. ચારિત્રની વિરાધના પણ વ્રત વિગેરેના ખંડનરૂપ સમજવી. (તેના પણ ૧- ચારિત્રની નિન્દા, ચારિત્રવંત સાધુસાથ્વીની નિન્દા, ૩–ચારિત્રના ઉપકરણની આશાતના, ૪ ચારિત્ર લવામાં કે પાળવામાં તે તે પ્રકારે અંતરાય કરવો અને પ–સમિતિ ગુપ્તિઓનું કે ચરણ—કરણ સિત્તરી વિગેરેનું યથાયેગ્ય પાલન નહિ કરવું. એમ પાંચ પ્રકારે યથાયોગ્ય સમજવા.) એ ત્રણ પ્રકારની વિરાધનાથી જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. વળી 'चतुर्भिकषायैः, क्रोधकषायेन-मानकषायेन-मायाकषायेन
માન’ તેમાં જ્યાં જીવો વિવિધ દુખેથી કસાય એટલે પીડાયરીબાય-મરી જાય તેને “કષ એટલે સંસાર કહ્યો છે, તેને આય એટલે લાભ જેનાથી થાય તે કષાયે ચાર છે, ક્રોધ-માન-માયા અને લોભ. તેમાં ક્રોધ એટલે અપ્રીતિ, માન એટલે અકડાઈ, માયા એટલે ક૫ટ–કુટિલતા અને લોભ એટલે જડ પદાર્થ ઉપર મૂછ, એ દરેકને ઉદય થવા પહેલાં ઉદય થતે નહિ અટકાવવાથી અને
Page #80
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ ,
ઉદયમાં આવેલાને નિષ્ફળ નહિ કરવાથી અતિચાર લાગે. (એના ઉત્તર ભેદ, સ્થિતિ, ફળ અને સ્વરૂપ વિગેરે અન્ય ગ્રન્થમાંથી (પહેલા કર્મગ્રંથમાંથી જોઈ લેવું), તથા “૦િ चतसृभिः संज्ञाभिः, आहारसंज्ञया-भयसंशया-मैथुनसंशया
પ્રારંવા'=સંજ્ઞા એટલે સમજ, અભિલાષા વિગેરે, અર્થાત્ અનાદિ કાળથી આત્મા ઉપર લાગેલું પૌગલિક વાસનાનું બળ તે સંજ્ઞા, તેના ચાર પ્રકારે છે. ૧–સુધા વેદનીયના ઉદયથી આહારની અભિલાષા તે “આહાર સંજ્ઞા', ૨-(ભય) મેહનીયના ઉદયથી ડરવું તે “ભયસંજ્ઞા, ૩–વેદ મેહનીયના ઉદયે મિથુનની અભિલાષા થાય તે મિથુન સંજ્ઞા અને ૪–તીવ્ર લોભના ઉદયે જડપદાર્થ ઉપર મૂછ થાય તે “પરિગ્રહ સંગ્રા. (એ ઉપરાંત દશ-સેળ વિગેરે ભેદ પણ કહ્યા છે, જે આ ચારના જ ઉત્તર ભેદ રૂપ છે. તે દંડક વિગેરે ગ્રંથી જાણી લેવા) તે ચાર સંજ્ઞાઓથી જે
અતિચાર લાગ્યું હોય તેનું પ્રતિક્રમણ. વળી ‘પ્રત રતfમવિંથમિ, સ્ત્રથયા-મકનાથ -રાવાથચા-નાગાથા =અહીં વિરૂદ્ધ–વિપરીત કહેવું તે વિકથા (જેમકે–સ્ત્રી કે - પુરૂષ સંબંધી કામેજિક વાર્તા કરવી તે સ્ત્રી કથા, બલરૂપ–સ્વાદને ઉદ્દેશીને રાગ-દ્વેષજનક ભેજનની વાર્તા કરવી તે ભક્ત કથા, સુખ-સંપત્તિને ઉદ્દેશીને રાગ-દ્વેષથી દેશની વાર્તા કરવી તે દેશકથા અને રાગ-દ્વેષાદિના લીધે રાજાના ગુણદોષ વિગેરેની વાર્તા કરવી તે રાજકથા) શ્રી સ્થાનાલ્ગ સૂત્રમાં એ ચાર ઉપરાંત મૃદુકારૂણિકી, દર્શનભેદિની અને ચારિત્રભેદિની ત્રણ મળી સાત વિકથાઓ કહી છે, તેમાં
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
પુત્રાદિના વિચાગથી દુઃખી માતા વિગેરે અત્યંત કરૂણાજનક વિલાપ કરે તે મૃદુકારૂણિકી, અન્ય કુતીર્થિઓના જ્ઞાનઆચાર વિગેરેની પ્રશંસા કરવી (કે જેથી સાંભળનારને જૈનદન ઉપરની શ્રદ્ધા તૂટે) વિગેરે દર્શન ભેદિની અને વર્તમાનમાં સાધુએ બહુ પ્રમાદી હોવાથી આ કાલમાં મહાત્રતાને સંભવ નથી, અતિચારની શુદ્ધિ કરે તેવા આલેાચનાચાય નથી અને તેમણે આપેલા પ્રાયશ્ચિત્તથી અતિચારાની શુદ્ધિ પણ થાય તેમ નથી, ઈત્યાદિ ચારિત્રમાં અશ્રદ્ધા થાય તેવી વાત કરવી તે, ચારિત્ર ભેદિની જાણવી. એ ત્રણના પૂર્વની ચાર વિકથાઓમાં અંતર્ભાવ સમજવા. એ વિકથાઓથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, પ્રતિ॰ चतुर्भिर्ध्यानैः, आर्तेन ध्यानेन - रौद्रेण ध्यानेन-धम्र्येण ध्यानेनસુજૈન ધ્યાનેન’=અહીં ધ્યાન એટલે મનના સ્થિર અધ્યવસાય, અર્થાત્ મનનું અંતર્મુહૂત સુધી એક વિષયનું એકાગ્ર આલંબન. તેના ચાર પ્રકારેા છે, તેમાં ૧-આર્ત્ત' એટલે વિષયના અનુરાગથી થતું,૨-રૌદ્ર' એટલે હિંસાના • અનુરાગથી થતું, ૩-‘ધર્માં’=ક્ષમાદિ દશ પ્રકારના ધર્મ વાળુશ્રી જિનવચનના અર્થના નિર્ણય રૂપ અને ‘શુક્લ’ એટલે શાકને દૂર કરાવનારૂં, જેમાં રાગનું બળ ન હેાય તેવું રાગ વિનાનું, એ દરેકના ચાર ચાર પ્રકારો છે.
૧-આત્ત ધ્યાન-આર્ત્તધ્યાનના પ્રકારામાં ૧–અનિષ્ટ વિયેાગ’=શબ્દ-રૂપ-ગંધ–રસ-સ્પરૂપે ઇન્દ્રિયાના અમને જ્ઞ વિષયા કે તેના આધારભૂત પદાર્થો ગધેડા વિગેરેના ચાગ થતાં તેના વિયેાગની અને ભવિષ્યમાં એવા ચૈાગ ન
Page #82
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
થવાની, ઇત્યાદિ ચિંતા-અભિલાષા કરવી તે. ૨-રાગચિંતા’= ‘શૂલ’વિગેરેને રાગ થતાં તેના વિયાગનું ધ્યાન કરવું, કે તે મઢ્યા પછી પુનઃ ન થાય એવી ચિંતા કરવી તે. ૩‘ઇષ્ટ સંચાગ’ આર્ત્ત ધ્યાન=મળેલા મનપસ દ શબ્દાદિ વિષયાના તથા ઉદયમાં આવેલા શાતાવેદનીય વિગેરે (સુખ)ને વિયેાગ ન થાય તેવી તથા તે સુખ કે સુખના સાધનરૂપ શબ્દાદિ વિષયાને ચાગ થાય તેવી અભિલાષા-ચિંતા કરવી તે અને ૪–નિદાન’=અન્યભવમાં ચક્રવર્તી આદિની ઋદ્ધિ (સુખ)ની પ્રાર્થના કરવી તે આર્ત્તના ચાર પ્રકારો જાણવા. આ આધ્યાનને ઓળખવાનાં લિંગે પણ ચાર છે. ૧દુઃખીઆના વિલાપ, ૨-અપૂર્ણ નયને રૂદન, ૩–દીનતા કરવી અને ૪-માથુ ફૂટવું–છાતી પીટવી વિગેરે, એમ કરનારા આર્ત્તધ્યાની છે એમ સમજવું.
૬૩
૨-રૌદ્રધ્યાન-રૌદ્રધ્યાનના ચાર પ્રકારા છે. તેમાં ૧–હિ’સાનુબંધિ=જીવાને મારવા–વિંધવામાંધવા—ડામ દેવા અગેાપાંગાદિ છેઠવાં કે પ્રાણમુક્ત કરવાં, ઇત્યાદિ વિચારવું તે. ર-મૃષાનુ ધિ=ચાડી, અસભ્ય, અસત્ય, કે કાઇને ધાત વિગેરે થાય તેવું ખેલવાનું વિચારવું તે. ૩-સ્તેયાનુ અધિ=ક્રાધ–àાભ વિગેરેથી ખીજાનું ધનહરણ કરવાનું ચિંતવવું તે અને ૪-વિષય સરક્ષણાનુબંધિ=પાંચે ઇન્દ્રિયાના શબ્દાદિ વિષયાના આધારભૂત તે તે પદાર્થીના રક્ષણ માટે ‘રખે કેાઈ લઈ ન લે” એવી સર્વ પ્રત્યેની શકાથી ખીજાઓને મારી નાખવા સુધી ધ્યાન કરવું તે. એમ ચાર પ્રકારો રૌદ્રના જાણવા. રૌદ્રધ્યાનનાં લિઙ્ગા
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
(નિશાનીએ) પણ ૧–ઉત્સન્ન, ૨-મહેલ, ૩ નાનાવિધ અને ૪-આમરણ, એમ ચાર છે તેમાં હિંસાનુબંધિ આદિ ચાર પ્રકારો કહ્યા તે પૈકીના કેાઈ એક પ્રકારના રૌદ્રધ્યાનમાં ઉત્સન્ન= સતત પ્રવૃત્તિ કરે તે. ૧–‘ઉત્સન્નદોષ’, ચારેય પ્રકારામાં એ રીતે પ્રવૃત્તિ કરે (અર્થાત હિંસા ઝડે–ચારી અને વિષય— રક્ષણ એ ચારે ય આચરે) તે. ૨-બહુલદોષ,’ચામડી ઉતારવી, નેત્રા ઉખેડવાં, વિગેરે હિંસાના ભિન્નભિન્ન ઉપાયા (પ્રકાર) વારંવાર કરે તે. ૩-નાનાવિધ દોષ અને પાતે કે સામા પણ મહા (મારણાન્તિક) આપત્તિમાં મૂકાય તે પણ પોતાના કાર્યના પશ્ચાત્તાપ ન થાય અર્થાત્ મરી જવા સુધી અકાર્યથી ન અટકે, તે. ૪-‘આમરણ દોષ.’
૬૪
'
૩–ધમ યાન-ધર્માં ધ્યાનના ચાર પ્રકારા છે. તેમાં ૧-આજ્ઞાવિચય-જેણે જ્ઞાન-દર્શન–ચારિત્ર-વૈરાગ્ય અને ભાવનાઓથી આત્માને અભ્યાસી બનાવ્યેા હાય તેવા આત્મા પેાતાને નય—નિક્ષેપ-સપ્તભ’ગી વિગેરે તે તે અપેક્ષાઓથી અતિગહન એવું શ્રીજિનવચન તુચ્છ બુદ્ધિથી ન સમજાય પરંતુ તે સત્ય જ છે એવું ચિંતન કરે તે, ૨-અપાર્યાવચય-રાગ-દ્વેષ અને કષાયાને તથા તેના ચાગે હિંસા-ઝૂઝ–ચારી વિગેરે આશ્રવાને કરનારા તે તે આત્માએ તે તે આશ્રવાથી આલેાક-પરલેાકમાં જે જે દુઃખા પામે તેનું ધ્યાન કરવું તે. ૩-વિપાકવિચય-પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર • ભેદથી આઠ કર્મોનું સ્વરૂપ વિચારવું તે અને ૪-સસ્થાનવિચય–શ્રીજિનેશ્વર
Page #84
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
૬૫
દેવે કહેલા (ધર્માસ્તિકાયાદિ) છ દ્રવ્યાનાં લક્ષણ, આકાર, આધાર, ભેદો અને પ્રમાણ વિગેરેનું ધ્યાન કરવું તે. તેમાં ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિસહાયકતા, જીવનું જ્ઞાનાદિ વિગેરે તે તે દ્રવ્યેનાં તે લક્ષણેા કહેવાય, ધર્માસ્તિકાય, અધર્મા– સ્તિકાયના આકાર લેાકાકાશ જેવા, જીવાના સમચતુરસ સંસ્થાનાદિ છ પ્રકારના. અજીવના ગાળ-- અગેાલ આદિ પાંચ પ્રકારને, કાળના મનુષ્ય ક્ષેત્રના જેવા ગાળ વિગેરે તે તે દ્રવ્યેના આકાર સમજવા. છએ દ્રવ્યાના આધાર ચૌદ રાજલેાક પ્રમાણ લેાકાકાશ સમજવું. જીવ-અજીવ વિગેરેના પ્રકાર એ તેના ભેદો અને તે તે પદાર્થોનું જધન્ય ઉત્કૃષ્ટ વિગેરે માપ તે પ્રમાણ જાણવુ, તેનું ‘વિચય’ એટલે ચિંતન દ્વારા પરિચય કરવા તે સંસ્થાન વિચય. એમ ચાર ભેદો ધર્માં ધ્યાનના છે. તેનાં લિંગે ૧-આગમથી, ૨-ઉપદેશ શ્રવણથી, ૩-(ગુરૂની) આજ્ઞાથી અને ૪-નૈસર્ગિક ભાવે એમ શ્રીજિનેશ્વરે કહેલા પ્રત્યક્ષ પરાક્ષ ભાવામાં તે તે પ્રકારે શ્રદ્ધા થવી તે ધર્માંધ્યાનનાં લિંગે, જાંણવાં અર્થાત જિનકથિત તત્ત્વાની શ્રદ્ધાથી ઓળખાય કે જીવમાં આ ધર્માં ધ્યાનનાં લિંગે છે, જિનકથિત તત્ત્વ શ્રદ્ધાથી ઓળખાય કે આ ધર્મધ્યાની છે.
૪-શુકલધ્યાન-એના પણ ૧-પૃથવિતર્ક સવિચાર, ૨-એકત્વવિતક અવિચાર, ૩–સૂમક્રિયા અનિવૃત્તિ અને ૪ન્યુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ, એમ ચાર ભેદો છે તેમાં. એક જ દ્રશ્યમાં તેના ઉત્પત્તિ-વ્યય અને સ્થર્યાદિ પર્યાયેાની તે દ્રવ્યથી ભિન્નતાને જે વિતક (કલ્પના), તેના ‘વિચાર’
૫
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ એટલે સંક્રમ, તેનાની યુક્ત જે ધ્યાન તે ૧-પૃથકત્વવિતકસવિચાર અહિં સંક્રમ પરસ્પર “અર્થ—વ્યંજનમાં તથા માં સમજો, તે અર્થ એટલે પદાર્થ (દ્રવ્ય)માંથી વ્યંજન એટલે શબ્દમાં અને શબ્દમાંથી પદાર્થમાં, એમ ત્રણ યુગમાં (મનવચન-કાયામાં) પણ પરસ્પર વિચારનું સંક્રમણ તે “વિચાર અને તેવા વિચારવાળું ધ્યાન માટે “સવિચાર (અર્થાત્ એક જ દ્રવ્યમાં તેના પર્યાના ભેદની કલ્પનાથી પરસ્પર શબદ–અર્થ (વાચકવા) ના તથા મનવચન-કાયાના સંક્રમથી વિચાર કરે તે. ૨-“એકવિતર્ક અવિચાર’=“એકત્વ એટલે દ્રવ્યપર્યાયના અભેદપણાને “વિતક =શબ્દ અથવા અર્થની કલ્પના, તે પણ “અવિચાર એટલે શબ્દ--અર્થ–ોગના સંક્રમ રહિત અર્થાત્ કોઈ એક જ યોગનું આલંબન લઈને માત્ર શબ્દથી અથવા અર્થથી, એક જ અપેક્ષાએ દ્રવ્યપર્યાયની અભિન્નતાનું ધ્યાન કરવું તે. શુક્લધ્યાનના આ બે ભેદે પૂર્વધને હોય છે. ૩-સૂમક્રિયા અનિવતિ’= ત્રણ પેગો પિકી મન-વચનના યુગને સંપૂર્ણ રોધ કર્યા પછી (બાદર) કાગને અર્ધા રોધ કરનાર કેવલિને યેગનિરોધ કરતાં (માત્ર સૂક્ષ્મ કાય યોગના વ્યાપારરૂ૫) હોય તે ત્રીજુ અને ૪-ભૂછિનક્રિયાઅપ્રતિપાતિચૌદમે ગુણસ્થાનકે શૈલશી અવસ્થામાં યોગના અભાવરૂપ માટે ભૂચ્છિન્નક્રિયા અને નાશ નહિ પામનારૂં માટે અપ્રતિપ્રાતિ, (અર્થાત્ યૌગિક (સર્વજડની) કિયાને કાયમી અભાવ), તેમાં છદ્મસ્થની મનની નિશ્ચલતાની જેમ કેવલીને
Page #86
--------------------------------------------------------------------------
________________
પગામ સિજા કાયાની નિશ્ચલતા એજ ત્રીજું ધ્યાન અને વેગોને નિરોધ કરવાથી દ્રવ્ય મનના અભાવે પણ પૂર્વ પ્રગાથી કુંભારનું ચક ચાલે તેમ જીવન ઉપગ વર્તતે હેવાથી ભાવ મન હોય, તે ચોથું ભવસ્થ (અગી) કેવળીને હોય છે. અહીં ધ્યાન શબ્દ જે ધાતુ ઉપરથી બને છે તે જે ધાતુના પણ ‘ચિંતન, કાયાને નિરોધ અને અયોગીપણું એમ અનેક અર્થો થતા હોવાથી કાયનિરોધ અને અગી અવસ્થાને પણ ધ્યાન” કહી શકાય છે. આ શુધ્યાનનાં ૧-અવધ, ર–અસંમેહ, ૩-વિવેક અને ૪-બુત્સર્ગ, એમ ચાર લિંગો છે. તેમાં પરિષહ-ઉપસર્ગો પ્રસંગે પણ ધ્યાનથી ચલાયમાન ન થાય એ ધીર–સ્થિર આત્મા તે તે પરિષહાદિથી પણ ભય ન પામે તે –“અવધ, અત્યન્ત ગહન–સૂક્ષ્મ વિષયોમાં પણ સંમેહને (મૂઢતાને) વશ ન થાય, તેમ અનેક વિધ દેવમાયામાં પણ ન મુંઝાય તે –“અસંમેહ, આત્માથી શરીરને તેમજ સર્વ સંગોને જુદા (ભિન્ન) માને. પરપદાર્થ (જડ)માં મમત્વ ન કરે તે ૩-વિવેક', તથા શરીર, આહાર અને ઉપધિ સર્વને સર્વથા ત્યાગ કરી, નિઃસંગ બને તે ૪–બુત્સર્ગ), એમ કુલ ચાર ધ્યાને પૈકી પ્રથમનાં બે સેવવા દ્વારા તથા ધર્મ–શુક્લધ્યાન નહિ સેવવાથી (અથવા તે ધ્યાનની શ્રદ્ધાપ્રરૂપણાદિ વિપરીત કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિકમણ કરું છું. બf૦પશ્ચમિnિfમ, વિચા-માધિfજયા-પ્રક્રિયા-giftતાવના -કાતિ તિવ=કિયા એટલે વ્યાપાર, તેમાં કાયાને વ્યાપાર તે કાયિકીક્રિયા
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ત્રણ પ્રકારે છે. ૧-અવિરતકાયિકી, આ ક્રિયામાં મિથ્યાષ્ટિ અને અવિરતિસમકિતદષ્ટિ (તથા દેશવિરતિ પાંચમા ગુણસ્થાનક સુધીના જીવ)ની ફેકવું વિગેરે કર્મબંધના કારણભૂત સર્વ ક્રિયાઓ સમજવી. ૨-દુપ્પણિહિત કાયિકી, આ ક્લિામાં પ્રમત્ત સંયત (છઠા ગુણસ્થાનકવાળા)ની (પંચવિધ) પ્રમાદ યુક્ત ઈન્દ્રિયે અને મનદ્વારા થતી સર્વ પ્રવૃત્તિ સમજવી અને ૩–ઉપરતકાયિકી, આ ક્રિયા પ્રાયઃ પાપવ્યાપારથી નિવૃત્ત અપ્રમત્ત સંયત (છઠાથી ઉપરના ગુણસ્થાનકવાળાની સમજવી. એમ મૂળ કાયિકી ક્રિયાના ત્રણ ભેદ જાણવા. હવે બીજી આધિકરણિકી=જેનાથી આત્મા નરકાદિ દુર્ગતિને અધિકારી થાય ત્યાં ઉપજે) તે અધિકરણ કહેવાય અને એવાં અધિકરણ દ્વારા થતી કિયાને આધિકરણિકીકિયા કહેવાય. તેના બે ભેદે છે. તેમાં ચકરથ-(ગાડાં-મેટર–સાઈકલ-રીક્ષા) વિગેરે વાહને ચલાવવાં, પશુને બાંધવાં (પક્ષિઓને પાંજરે ઘાલવાં, મનુષ્યને જેલમાં પુરવાં વગેરે) તથા મન્વ-તત્વ વિગેરેને પ્રયોગ કરે તે ૧–અધિકરણ પ્રવર્તતી અને ખગ્ન વિગેરે શસ્ત્રો બનાવવાં તે ર–અધિકરણ નિવતની. ત્રીજી પ્રાદૈષિકીમત્સરને વેગે થતી કિયા. (અર્થાત્ મત્સર કરવા તે.) તેના પણ ૧-કેઈ સજીવ ઉપર મત્સર કરવો તે અને ૨-કેઈ અજીવ પદાર્થ ઉપર મત્સર કરે છે, એમ બે ભેદે જાણવા. ચોથી પારિતાપનિકી એટલે તાડન– તર્જનાદિનું દુઃખ તે પરિતાપ અને તે દુઃખથી થતી ક્રિયાને પારિતાપનિકી ક્રિયા જાણવી. તેના પણ ૧-પિતાના
Page #88
--------------------------------------------------------------------------
________________
ગામ સિજ્જા
૬૯
શરીરને તાડનતનાદિ કરવું તે અને ર–પરના શરીરને તાડના–તનાદૅિ કરવું તે, એમ બે ભેદ જાણવા. પાંચમી પ્રાણાતિપાતિકી=પ્રાણને નાશ કરવારૂપ ક્રિયા. તેના પણ પોતાના અને પરના પ્રાણના નાશ, એમ બે ભેદ છે, તેમાં પહેલી સંસારના દુ:ખાથી કંટાળીને સરવા માટે અથવા સ્વર્ગાદિનાં સુખ મેળવવા માટે પર્વત ઉપરથી પડીને મરી જવું ઈત્યાદિ પેાતાને આપઘાત કરવા તે અને બીજી-મેહ ક્રાધ વિગેરેને વશ થઇ બીજાને હણવા તે. એ ઉપર જણાવેલી પાંચ ક્રિયાઓ વડે જે અતિચાર લાગ્યા હાય તેનું પ્રતિક્રમણ. પ્રતિ મિ: દામનુñ:, રાદેન-દવે-શ્વેન-પ્લેન-સ્પર્શન’અર્થાત્ શબ્દ-રૂપ-ગન્ધરસ અને સ્પર્શ એ પાંચ કામગુણેાથી લાગેલા અતિચારનુ પ્રતિક્રમણ, તેમાં પાંચે ઇન્દ્રિયાના તે તે શબ્દરૂપ’વિગેરે વિષચાની ઇચ્છા થાય માટે તે 'કામ' કહેવાય અને દ્રવ્યને આશ્રિને રહેલા દ્રવ્યના ગુણ હેાવાથી તેને ગુણ્ પણ કહેવાય. માટે તે‘ કામગુણ ’ ,સમજવા. પ્રતિ॰ पशुभिर्महाव्रतैः प्राणातिपाता द्विरमणं - मृषावादाद्विरमणंઅનિદ્રાવાનાદિ મૈથુનાદ્ધિમનું-પરિભ્રાદ્રિમĪ'=(અહીં
;
માં
પ્રથમા વિભક્તિ સપ્તમીના અર્થમાં હોવાથી) પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ મહાવ્રતામાં જે અતિચાર લાગ્યા હાય તેનુ પ્રતિક્રમણ સમજવું અને તે તે તેાને અંગે નહિ કરવા ચૈાગ્ય કરવાથી, કરવા ચેાગ્ય નહિ કરવાથી, ઇત્યાદિ (ચાર) કારણેાથી અથવા સંઘટ્ટો-પરિતાપ વિગેરે કરવાથી પ્રાણાતિ પાતાદિ તે તે વ્રતમાં લાગતા અતિચાર સ્વયં વિચારી લેવા.
Page #89
--------------------------------------------------------------------------
________________
go
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન તથા પ્રતિ મિ:મિત્તિમિ, ર્યાર્દામ ચા- માથાसमित्या - एषणा समित्या - आदानभाण्डमात्र निक्षेपणासमित्याઉજ્જાપ્રશ્રવાયુદ્ધજ્ઞવિધાનપરિષ્ઠાતિહાસમસ્યા'= ઇર્યોસમિતિ આદિ પાંચ સમિતિઓનું યથાર્થ પાલન વિગેરે નહિ કરવાથી તેમાં લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, તેમાં ૧-૪ોસમિતિ એટલે જે રસ્તે લેાકા ચાલેલા હાય, સૂર્યના પ્રકાશ જ્યાં પડતા હોય ત્યાં જીવહિંસા ન થાય તે માટે યુગપ્રમાણ દૃષ્ટિથી ભૂમીને જોઇને ચાલવું તે. ર-ભાષાસમિતિ નિષ્પાપ, સર્વ જીવાને હિતકારી અને પ્રિય એવું મિત (અલ્પ) ખેલવું તે. ૩-એષણાસમિતિ= આહાર-વસ્ત્ર-પાત્ર અને શય્યા લેવામાં (વહેારતાં) શાસ્રાક્ત ખેતાલીસ દોષોને ટાળવા તે. ૪-આદાનભાડમાત્રનિક્ષેપણાસમિતિ=અહીં આંદાન એટલે લેવુ, નિક્ષેપણા એટલે મૂકવું અને ભાણ્ડમાત્ર એટલે પાત્ર-વસ્ત્રાદિ સંયમેપકારક સ વસ્તુઓ. તેમાં વચ્ચેના ‘ભાણ્ડમાત્ર' શબ્દ આગળ-પાછળના અને શબ્દો સાથે સંબંધવાળા હોવાથી એ અથ થયા કે ભાણ્ડમાત્રને (સર્વ ઉપકરણાને) લેવામૂકવામાં પૂજવા–પ્રમાર્જવા પૂર્વક સમ્યક્ પ્રવૃત્તિ કરવી તે આદાનભાણ્ડમાત્રનિક્ષેપણાસમિતિ, તથા ૫-ઉચ્ચારપ્રશ્રવણ-ખેલ જલસિ`ઘાન-પારિષ્ઠાપનિકા સમિતિ= ઉચ્ચાર=મળ (ઝાડા), પ્રશ્રવ=માત્રુ (પેશાબ), ખેલશૂક, કફ્ વિગેરે, જલ્લશરીર ઉપરના મેલ અને સિંધાનશ્લેષ્મ (નાકના મેલ) અને પારિષ્ઠાપનિકા સમિતિ=એ દરેકને ફરી નહિ લેવાના ઉદ્દેશથી નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક સથા
Page #90
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
૯૧
તજી દેવુ' તે એ પાંચ સમિતિ દ્વારા(માં) લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ વિગેરે બાકીના અર્થ સુગમ છે. 'प्रति०पडभिर्जीवनिकायैः, पृथ्वी कायेन - अपकायेन तैजस्कायेनવાયુજાયેન-વનસ્પતિજ્ઞાથેન-ત્રસજ્જાથેન=પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એ છ કાયજીવોને અ ંગે (વિરાધનાદિ કરવારૂપ) જે અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ તથા પ્રતિ પવૃમિ ઝયામિ, कृष्णले श्यया- नीलले श्यया- कापोतले श्यया - तेजोलेश्यया पद्मદેશ્યથા-ગુ છેયા’=કૃષ્ણાદિ છ વેશ્યાઓમાં પહેલી ત્રણમાં પ્રવૃત્તિ કરવાથી (સેવવાથી) અને છેલ્લી ત્રણમાં પ્રવૃત્તિ નહિ કરવાથી (નહિ સેવવાથી) જે અતિચાર લાગ્યા હાય તેનું પ્રતિક્રમણ તેમાં જેમ નિર્મળ પણ સ્ફટિકરત્નના તેવા તેવા દ્રવ્યના સહયાગથી તેવા તેવા વણ્ થાય તેમ નિર્મળ પણ આત્માનો સર્વક પ્રકૃતિયાના રસ (ઝરણા) ભૂત તે તે કૃષ્ણ-નીલ-વિગેરે દ્રવ્યાના સંબધથી તેવા તેવા પરિણામ થાય, તેને લેશ્યા કહેવાય છે, તે ‘કૃષ્ણ-નીલ કાપાત’ વિગેરે છ છે, તેનુ સ્વરૂપ ગામના વધ માટે નીકળેલા ચારાના અને જા ંબૂને ખાનારા છ પુરૂષોના હૃષ્ટાન્તાથી સમજવું. તથા તિ સમિમય સ્થાન: =ભયનાં સ્થાન એટલે ભયના આશ્રયા (નિમિત્તો),
*કેટલાક ચારે કાઈ ગામમાં ચેરી કરવા નીકળ્યા, રસ્તે જતાં પરસ્પર વિચાર કરતાં એક એટ્યાઃ “જે ગામમાં જવું છે ત્યાં જેતે દેખા તેને મારવા.” ખીજાયે કહ્યુ: “એમ શા માટે ? બિચારા પશુઓના શુ અપરાધ છે ? મનુષ્યને જ મારવા,” ત્રીજાએ કહ્યું: “એ પણ ઠીક નથી,
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
સ્ત્રીઓ-બાળકા વિગેરેને છેડીને, માત્ર પુરૂષોને જ મારવા કે જે ધનના માલિક છે.’’ ચેાથાએ કહ્યું, “એમ પણ શા માટે? જે શસ્ત્રધારી હાય તેને જ મારવા.''પાંચમાએ કહ્યું, “નહિ, ભલે શસ્ત્રધારી હાય, નાસી જતાને ન મારવા. સામે થાય તેને જ મારવા.’’ છઠ્ઠાએ કહ્યુ', “અરે ! એક તે ચારી અને ખીજી મનુષ્ય હત્યા ? શા માટે કાઇને પણ મારવે ? માત્ર ધન જ લેવું.” એ છ જુદા જુદા પરિણામવાળા ચારાની અનુક્રમે કૃષ્ણ-નીલ-કાપાત-તેજો-પદ્મ અને શુકલ લેશ્યા જાણવી. એ રીતે કાઇ છ માણસા અટવીમાં ભૂલા પડયા, ભૂખ્યા થયેલા તેમણે ચારે બાજુ નજર ફેંકતાં એક પાકેલાં જાબુડાનું વૃક્ષ જોયુ. આન ંદમાં આવી એક ખેલ્યા, ‘કાપો ઝાડને મૂળમાંથી, નાખે નીચે, કે જેથી સુખપૂર્ણાંક જાંબૂ ખાઇ શકીયે.’’ બીજો એક્લ્યા, “આવું મે!ટુ' વૃક્ષ ફરી કયારે ઊગે ? માટે મેટા ડાળાં જ કાપા, કારણકે કળા તે ડાળાં ઉપર જ છે ને ?’’ ત્રીજો ખેલ્યેા, “મેટાં ડાળાં પણ ઘણા વર્ષાએ તૈયાર થાય તેને શા માટે કાપવાં? નાની ડાળીયા કાપો, જાંબૂ તેા ન્હાની ડાળીયા ઉપર જ છે ને !’ચેાથેા ચતુર ખેલ્યા, “ન્હાની ડાળીયાને શા માટે કાપવી ? જાંબૂના ગુચ્છા જ કાપો, આપણે જરૂર તેા જાનૂની છે ને ?'' પાંચમે મેલ્યા, “અરે ! ગુચ્છામાં પણ ઘણાં કાચાં કે ખરાબ જાબૂ હાય તેનું આપણે શુ પ્રયાજન છે? માત્ર પાડેલાં જા' જ તેડવાં આપણે કામ તેનું જ છે ને !’ છઠ્ઠો ખેલ્યા, ‘“વિના પ્રયેાજને ઉપરનાં જા. શા માટે તેાડવાં ! નીચે પાકેલાં ઢગલાબંધ પડયાં છે તે જ ખાએ ને ! કામ તે જાંબુ ખાવાનું જ છે ને? વિના પ્રયેાજને હિંસા શા માટે કરવી?” એ છ જણમાં જેમ પરિણામનું તારતમ્ય છે તેમ કૃષ્ણાદિ ત્રણ લેસ્યાવતમાં ઉત્તરાત્તર અશુદ્ધિની ન્યૂનતા અને છેલ્લી ત્રણમાં ઉત્તરાત્તર શુદ્ધિને પ્રક-વૃદ્ધિ, જાણવી. આ પ્રત્યેક લેસ્યામાં પણ તારતમ્યની અપેક્ષાએ અસંખ્યાત ભેદો હોય છે. અર્થાત પ્રત્યેક લેસ્સામાં વતા વિચિત્ર પરિણામવાળા જીવા અસંખ્યાતા હેય છે.
Cr
Page #92
--------------------------------------------------------------------------
________________
ગામ સિજ્જા
તે ‘આલેાક-પરલેાક-આદાન-અકસ્માત–આજીવિકા—મરણુ અને અપયશ’ એમ સાત પ્રકારનાં છે. તેમાં ‘મનુષ્યને મનુષ્યથી પશુને-પશુથી’વિગેરે સ્વજાતિથી ભય તે ૧-હલેાકભય, પરજાતિને એટલે મનુષ્ય વગેરેને તિર્યંચ વિગેરેથી ભય તે ૨-પરલેાકભય રખે, કાઇ ચાર વિગેરે મારૂં ધન. વિગેરે, લઈ જશે, એવા ભય તે ૩–આદાનભય, કાઈ બાહ્ય નિમિત્ત વિના જ (એકાએક વિજળી પડવા વિગેરેના) અથવા ઘરમાં અંધકારના ભય, તે ૪-અકસ્માત્ ભય, નિન, વિગેરેને ‘અરે રે, હું દુષ્કાળમાં શી રીતે જીવીશ ?” વિગેરે ભય તે ૫–આજીવિકા ભય ૬-મરણના ભય અને લેકમાં અપકીર્તિ આદિ થવાને ભય તે ૭-અપયશ ભય. એ સાત ભય સ્થાનાને લીધે જે અતિચાર લાગ્યા હાય તેનું પ્રતિક્રમણ કરૂં છું. હવે પછીના પાઠમાં સૂત્રકાર ભગવતે ‘પ્રતિમામિ’ ક્રિયાપદ્મ તથા તે તે સ્થાનેાની નામપૂર્વક ગણના કરી નથી, એથી તે સ્વયમેવ સમજી લેવાં. ‘સgમિર્મસ્થાનેઃ’=આઠ મદસ્થાના વડે (લાગેલા અતિચારનુ ‘પ્રતિક્રમણ કરૂં છું” એમ સ્વયં સમજી લેવું) એ આઠે મદ્યસ્થાના ૧-જાતિમદ, ર–કુળમદ, ૩-બળમદ, ૪-રૂપમદ, ૫તપમદ,૬-અધર્ય -ઠકુરાઇના મદ,૭-શ્રતમદ અને ૮-લાભમર્દ, તથા ‘નમિદ્રહ્મચર્યનુŔમિઃ-બ્રહ્મચર્ય ની રક્ષા માટે ઉપાયભૂત ‘વસતિ શુદ્ધિ’ વિગેરે નવવાડાનુ' પાલન નહિ કરવાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ॰ (નવવાડાનુ વર્ણન આ પુસ્તકમાં જ જુદા સ્થાને કહેવાશે ત્યાંથી જોઇ લેવું.) તથા ટ્રાવિષે શ્રમળધર્મે’=ક્ષમા વિગેરે દશ પ્રકારના યતિ
૭૩
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ધર્મનું યથાસ્થિત પાલન નહિ કરવા વિગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. (દશ પ્રકારના યતિધર્મનું સ્વરૂપ આ પુસ્તકમાં જ જુદું કહેવાશે ત્યાંથી જોઈ લેવું) તથા “ ઘરશfમારનuતમામ =શ્રાવકની અગીઆર પ્રતિમા સંબંધમાં અશ્રદ્ધા વિગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. (શ્રાવકની આ અગીઆર પ્રતિમાનું સ્વરૂપ અન્ય ગ્રંથથી જાણી લેવું), તથા તારામિમિક્રુતિમrઉમઃ'=વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ સ્વરૂપ બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમા સંબંધમાં લાગેલા અતિચારનું પ્રતિકમણ, (આ બાર પ્રકારની સાધુ પ્રતિમાનું વર્ણન આ પુસ્તકમાં જુદું કહેવાશે ત્યાંથી જોઈ લેવું). જયોમ વિચારથ=અહી ક્રિયા કર્મબંધમાં હેતભૂત ચેષ્ટા અને તેનું પ્રતિકમણ ક્રિયા સ્થાને આ પ્રમાણે છે. ૧–અર્થાય (સપ્રજન) ક્રિયાસંયમ નિર્વાહ ન થાય તેવા પ્રસંગે, અથવા પ્લાન વિગેરેને કારણે, એમ સ્વ-પરાર્થે દોષિત આહારાદિ વસ્તુ લેવી પડે તે (અથવા ત્રસાદિ જીવની વિરાધના કરવી પડે તે), ૨-અનર્થાય (નિપજન) ક્રિયા વિના પ્રજને પણ દોષિત વસ્તુ લેવી (અથવા કાચિંડે કે વનના વેલાદિ તેડવા, ઈત્યાદિ ક્રિયા, ૩હિંસામૈ (હિંસા માટે) ક્રિયા દેવ, ગુરૂ કે સંઘના શત્રુઓની હિંસા, અથવા સર્પ વિગેરેની એણે હયા, હણે છે, કે હણશે; એમ તેઓની ત્રણ કાળ સંબંધી હિંસા માટે દંડ કરે-માર મારવે, તે હિંસા ક્રિયા=હિંસાક્રિયા. ૪–અકસ્માત્ કિયા-કેઈ બીજાને હણવા માટે બાણ વિગેરે શસ્ત્ર ફેંકવા છતાં ઘાત બીજાને થાય છે. પ
Page #94
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
૭૫
દૃષ્ટિવિપર્યાસક્રિયા=મિંત્ર છતાં શત્રુ જાણીને કે ચાર ન હાય તેને ચાર સમજીને હણવા. ૬-મૃષાક્રિયા=(પોતાના માટે કે જ્ઞાતિજન વિગેરેના માટે) અસત્ય ખેલવા રૂપ ક્રિયા. –અદત્તાદાનક્રિયા(પેાતાના કે જ્ઞાતિજન વિગેરેને માટે) સ્વામિ અદત્ત, જીવઅદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરૂદત્ત એ ચાર પ્રકારનું અદત્ત ગ્રહણ કરવારૂપ ક્રિયા. ૮-અધ્યાત્મક્રિયા=કાંકણ દેશના સાધુની જેમ ચિતવવું તે. (અથવા કઈ કઈ કહે નહિ તે પણ પાતે હૃદયમાં ક્રાધ-માન-માયા-લાભથી દુઃખી થાય તે પેાતાનાં આત્મામાં થતી ક્રિયા), –માનક્રિયા=પાતે જાતિ-કુળ વિગેરેના મદ (અભિમાન) કરીને બીજાને હલકા માનવા—અવહેલણા કરવી તે. ૧૦-અમિત્રક્રિયા=માતા-પિતા કે જ્ઞાતિજન વિગેરેને અલ્પ અપરાધ છતાં તાડનતન-‰હનાદિ સખ્ત ક્રેડ કરવા તે (અને મિત્રદ્વેષ ક્રિયા પણ કહી છે). ૧૧-માયાક્રિયાકપટથી જુદું કરવું તે. ૧૨-લાભક્રિયા લાભથી અશુદ્ધ (દાષિત) આહારાદિ ગ્રહણ કરવાં તે અથવા પાપા
*કાંકણુ દેશના એક ખેડૂતે પ્રભુ શ્રી ઋષભદેવના શાસનમાં દીક્ષા લીધેલી, તેણે એક દિવસે કાર્યોત્સર્ગ કરેલા, તેમાં બહુ વાર લાગવાથી ગુરૂએ પૂછ્યું: ‘“હે મહાનુભાવ ! આટલે વખત તેં કાયાત્સગ માં શુ ચિંતવ્યું ?” તેણે કહ્યુંઃ ‘જીવદયા ! કેવી જીવદયા ચિંતવી?ત્યારે કહ્યું: “અત્યારે વર્ષાઋતુ છે, હું ખેતી કરતા ત્યારે ક્ષેત્રમાં ‘સૂડ' વિગેરે સારી રીતે કરતા તેથી અનાજ ધણુ પાકતું. હવે પુત્ર પ્રમાદી છે તે સૂડ વિગેરે નહિ કરે તે અનાજ આધું પાકશે, તે તે બિચારા શું ખાશે ! માટે મૂડ વિગેરે કરે તા સારૂ, વિગેરે ચિંતવ્યું.” ગુરૂએ સાવદ્ય જણાવી નિષેધ કર્યાં વિગેરે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
રંભમાં કે સ્રીભાગમાં આસક્ત જીવ પેાતાની રક્ષા કરતા આજા જીવાને મારે હણે આંધે ઇત્યાદિ ક્રિયા. ૧૩-૪ર્યાપથિકી ક્રિયા વીતરાગીની ક્રિયા, જેમાં માત્ર યોગ પ્રત્યયિક ત્રિસામાયિક કર્મ બંધ હાય-પહેલે સમયે અંધાય. બીજે સમયે ભેગવાય અને ત્રીજે સમયે નિર્જરા થાય તે. ‘ચતુર્યમસ્મૃતપ્રામ્:’= ‘ભૂત' એટલે જીવા, તેના ગ્રામ’ એટલે સમુહો તે ચૌદ ભૂતામેાથી (અશ્રદ્ધા વિપરીત પ્રરૂપણા-હિંસાદી .કરતાં) લાગેલા અતિચારનું પ્રતિક્રમણ૰ ભૂતગ્રામે આ પ્રમાણે છે. સૂક્ષ્મ અને માદર એ બે પ્રકારના એકેન્દ્રિય જીવા તથા એઇન્દ્રિય--તઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એમ ત્રણ વિકલેન્દ્રિયા તથા સન્ની અને અસ'ની એમ એ પ્રકારના પંચેન્દ્રિયા મળી કુલ સાત પ્રકારના જીવાના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યોંમા બે એ, (અથવા ચૌદ ગુણસ્થાનકવર્તી ચૌદ) એમ ચૌદ ભૂતગ્રામેા. પશ્ચમિ વરમાધમિ:'=૫દર પ્રકારના અતિસ ક્લિષ્ટ ચિત્તવાળા (વમા+કાધમિજા=)પરમાધાર્મિક નામના (ભવનપતિ નિકાયના) અસુરોને અગે (અશ્રદ્ધાદિક કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિકમણુ॰ તેઓનાં ૧૫ નામે આ પ્રમાણે છે– ૧-અમ્બ, ૨-અમ્બરીશ, ૩-શ્યામ, ૪–શયલ, ૫–રૌદ્ર, ૬–ઉપરૌદ્ર, ૭–કાલ, ૮–મહાકાલ, ૯-અસિપત્ર, ૧૦-ધનુષ્ય, ૧૧-કુમ્ભ, ૧૨-વાલુકા, ૧૩–વૈતરણી, ૧૪-ખરસ્વર અને ૧૫-મહાદ્યાષ. (એ અસુરા સ્વસ્વ નામ પ્રમાણે નારકને ઘણાં દુઃખેા આપે છે)‘જોકરમાંથાોના =જેમાં ‘ગાથા’નામનું અધ્યયન સેાળમું (છેલ્લું) છે, તે સુયગડાંગ સૂત્રના પહેલા
Page #96
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
હ૭ શ્રુતસ્કંધનાં રસાળ અધ્યયનેને અંગે (અશ્રદ્ધા, વિપરીતપ્રરૂપણાદિ કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિકમણ, તેનાં નામે આ પ્રમાણે છે. ૧–સમય, ર–વૈતાલીય, ૩-ઉપસર્ગપરિજ્ઞા, ૪–સ્ત્રીપરિજ્ઞા, પનરકવિભક્તિ, વીરસ્તવ, છ– (કુશીલીઓની) કુશીલ પરિભાષા, ૮-વીર્ય, ૯-ધર્મ, ૧૦સમાધિ,૧૧-માર્ગ, ૧૨-સમવસરણ, ૧૩-અવિતથ,૧૪–ગ્રંથ, ૧૫-ચદતી અને ૧૬-ગાથા. “સત્તાવડમંચ'=સત્તર પ્રકારના સંયમ (આ ગ્રંથમાં જુદે આપેલ છે તેના)થી વિરૂદ્ધ અસંયમને આચરવાથી જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિકમણ, “ગાવિ વહ્મણિ = દારિક અને કિય શરીર દ્વારા (એટલે મનુષ્ય, તિર્યંચ અને દેવના શરીર સાથે) મન-વચન અને કાયાથી મૈથુન સેવવું નહિ, સેવરાવવું નહિ, સેવતાને સારો માને નહિ એમ (ર૪૩ =૬૪=૧૮) અઢાર પ્રકારના બ્રહ્મચર્યથી વિપરીત અબ્રહ્મને આચરવા વિગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ જોનર્વિચા શાનાથ =“જ્ઞાતા ધર્મકથા” નામના છઠા અંગસૂત્રના પહેલા શ્રુતસ્કંધનાં ઓગણસ અધ્યયનને અંગે (અશ્રદ્ધા, ઉત્સુત્ર પ્રરૂપણા વિગેરેથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. તે અધ્યયને આ પ્રમાણે છે. ૧–ઉતક્ષિપ્ત જ્ઞાત, ૨-સંઘાટક જ્ઞાત, ૩–અંડકજ્ઞાત, ૪-કૂર્મજ્ઞાત, પ-સેલકજ્ઞાત, દ–તુંબકજ્ઞાત, ૭-રોહિણીજ્ઞાત, ૮-મલ્લીજ્ઞાત, ૯-માર્કદીજ્ઞાત, ૧૦-ચંદ્રમજ્ઞાત, ૧૧-દાવદ્રવજ્ઞાત, ૧૨ઉદકજ્ઞાત, ૧૩-મંડુક્કજ્ઞાત, ૧૪-તેલીજ્ઞાત, ૧૫-નંદીફળજ્ઞાત, ૧૬-અપરકકાજ્ઞાત, ૧૭–આકીર્ણજ્ઞાત, ૧૮-સ્સુમા
Page #97
--------------------------------------------------------------------------
________________
૯.
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
જ્ઞાત અને ૧૯-પુંડરિકાત. ‘વિરાચાસમાધિસ્થાને -તેમાં સમાધિ=ચિત્તની સ્વસ્થતા, એટલે મેાક્ષમાગ માં સ્થિરતાદૃઢતા, તેને અભાવ તે અસમાધિ અને તેનાં સ્થાના એટલે આશ્રયા–નિમિત્તો, તે સ્વ-પરને અસમાધિ પેદા કરનારાં માટે અસમાધિસ્થાના તે આ પ્રમાણે વીસ છે. ૧-જલ્દી–જલ્દી (અયતનાથી) ચાલવું, ૨-અપ્રમાર્જિત સ્થાને બેસવું–સુવું ઇત્યાદિ, ૩-પ્રમા૨ેલા સ્થાને પણ જેમ તેમ બેસવું વિગેરે, ૪–શાસ્ત્રાજ્ઞાથી વધારે શય્યા વાપરવી, પશાસ્રાના ઉપરાંત વધારે આસન વાપરવું. (અહીં ઉપલક્ષણથી વસ્ત્ર-પાત્રાદિ સર્વ ઉપકરણેા સમજવાં.) ૬-રત્નાધિક (વડિલ)નેા (અપમા નાદિ) પરાભવ કરવા, છસ્થવિરના ઉપઘાત (વિનાશ) કરવા, ૮–પૃથ્વીકાયાદિ ભૂતાની એટલે જીવાની હિંસા કરવી, ૯–ક્ષણિક કાપ કરવા, ૧૦-લાંબા કાળ સુધી ક્રોધને વશ થવું, ૧૧-ખીજાને અવર્ણવાદ બાલવા (નિંદ્રાદિ કરવું), ૧૨-કાઇ દાષિતને પણ વારંવાર ‘તું ચાર છે, તું દ્રોહી છે, તું કપટી છે,” વિગેરે કહેવુ', ૧૩–શાન્ત થયેલા કષાયની પુનઃ ઊઢીરણા કરવી, ૧૪–શાસ્ર નિષિદ્ધ કરેલા કાળે સ્વાધ્યાય કરવા, ૧૫-સચિત રજથી ખરડાયેલા હાથ-પગ છતાં પ્રવૃત્તિ કરવી, ૧૬--રાત્રિ (દિવસે પણ અવિવેકથી) વગેરેમાં ઉંચા સ્વરે ખેલવુ, ૧૭–કલહ (વાકલા) કરવા, ૧૮-ઝંઝ એટલે ગચ્છમાં પરસ્પર સાધુઓમાં ભેદ પડાવવા, ૧૯–સૂર્યાસ્ત
વિરના ત્રણ પ્રકારેા છે, એક સમવાયાંગ સૂત્ર સુધીના જ્ઞાતા તે મ્રુતસ્થવિર, ખીજા—વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા તે પર્યાયસ્થવિર અને ત્રીજા સાફ અથવા સીત્તેર વર્ષની વય વાળા તે વયસ્થવિર,
Page #98
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
૭૯
સુધી આહાર પાણી વાપરવાં અને ૨૦–એષણા સમિતિનું પાલન નહિ કરવું. એ વીસ અસમાધિ સ્થાનેા સેવવા વિગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ૦ ‘વિરાસ્થા રાવઢે’=અહીં (મૂળથી વિરાધના નહિ પણ) ચારિત્રમાં શખલપણું (મલીનતાને) કરનારાં એકવીશ નિમિત્તોને ‘શખલ’ કહેવાય છે, ૧-હસ્તક્રિયા કરવા-કરાવવારૂપ અબ્રહ્મનુ સેવવુ, ૨-અતિક્રમ વ્યતિક્રમ અને અતિચારરૂપે દિવ્યાદિ ત્રિવિધ (દેવ-મનુષ્ય-તિય ચ સંબંધી) ‘મૈથુન સેવવું” અર્થાત્ એ ત્રિવિધ મૈથુનને અંગે અતિક્રમાદિ ત્રણ દોષા સેવવા. (આલખન વિના અતિક્રમાદિ સેવનાર કે અનાચાર સેવનાર વિરાધક જાણવા, કારણે અતિક્રમાદિ સેવનારા શખલ જાણવા, એમ આગળના ભેદોમાં પણ સમજવું), ૩–દિવસે વહે।રેલું દિવસે, દિવસે વહેારેલું રાત્રિએ, રાત્રિએ વહેરેલું દિવસે અને રાત્રિએ વહેરેલું રાત્રિએ વાપરવુ, એ ચાર ભાંગામાં પહેલા ભાંગા શુદ્ધ છે. માકીના ત્રણ ભાંગા રૂપ ‘રાત્રિ ભેાજનમાં અતિક્રમાદિ ત્રણ દોષો સેવવા તે શખલ. ગાઢ કારણે તે જયણાથી સનિધિ વિગેરે રાખવામાં દોષ નથી. ૪થી ૧૦ આ પ્રમાણે-૧- આધાકર્મિક, ર-રાજપિંડ, ૩–ક્રીતપિંડ, ૪--પ્રામિત્યકર્પિડ અને ૫--અભ્યાકૃતપિંડ તથા ૬- આચ્છેદ્યપિંડ તથા, (વારંવાર) ત્યાગ (પચ્ચક્ખાણુ) કરેલા પિંડ (વસ્તુ), એ સાત અકલ્પ્સ દ્રવ્યેાને વિના કારણે ભાગવવામાં અતિક્રમાદિ ત્રણ દોષ લગાડવા તે ચારથી દશ સુધીનાં સાત શખલા, અહીં પણુ ગાઢ કારણ વિના અતિક્રમાદિ કે અનાચાર સેવનાર
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસભ
વિરાધક જાણવા. ૧૧- જ્ઞાનાદિ પ્રયોજન વિના છે મહિનામાં એક ગણથી બીજા ગણુની નિશ્રામાં જવું, ૧૨-એક મહિનામાં ત્રણ વાર દૃગલેપનાભિ જેટલા પાણીમાં ઉતરવું, અર્ધું જ ધા સુધી પાણી હાય તે ‘સંઘટ્ટ' નાભિ સુધી હેાય તે ‘દેંગલેપ' અને એથી વધારે ઉંડુ હાય તે લેાપરિ' કહેવાય છે. તેમાં એક માસમાં વધુમાં વધુ એ વાર ‘ઢગલેપ’ કરી શકાય, ત્રણ કરે તેા શમલ, ૧૩-એક માસમાં ત્રણ વાર કપટ--માયા કરવાથી શખલ, અહીં અનાચરણીય આચરીને લજ્જા (ભયાર્દિ)થી આચાર્યને નહિ કહેવુ --છૂપાવવું તે માયા--કપટ સમજવુ, ૧૪-ઇરાદાપૂર્વક એક--બે અથવા ત્રણ વાર લીલી વનસ્પતિના અંકુરા વિગેરે તાડવા ઇત્યાદિ પ્રાણાતિપાત--હિંસા કરવી, ૧૫--ઇરાદાપૂર્વક એક--બે કે ત્રણ વાર જૂઠ્ઠું બેલવું, ૧૬--ઇરાદાપૂર્વક એક--એ કે ત્રણ વાર અદ્યત્ત વસ્તુ લેવી. ૧૭-ઇરાદાપૂર્વક ભીની, કીડી, મકાડી વિગેરેનાં ઇંડાંવાળી, ત્રસ જીવવાળી, કે સચિત્ત ખીજ (કણાદિ)વાળી જમીન ઉપર તથા સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલા (કીડાવાળા) લાકડા ઉપર કે ઇ પણ આંતરા વિના સીધા સ ંઘટ્ટો થાય તેમ (આસનાદિ પાથર્યા વિના જ) ઉભા રહેવું—એસવું, ૧૮-ઈરાદા (નિર્દયતા) પૂર્વક મૂળકન્દ પુષ્પ-ફળ વિગેરે લીલી વનસ્પતિનું ભેાજન કરવું, ૧૯–એક વર્ષમાં દશ વાર દગલેપ કરવા (નાભિ સુધી પાણીમાં ઉતરવું), ૨૦-એક વર્ષમાં દશ વાર માયાકપટ કરવું (ભૂલો કરીને છૂપાવવી) અને ૨૧-(ઇરાદાપૂર્વક). સચિત્ત ભીંજાયેલા-ગળતાજળબિન્દુવાળા હાથ કે
પાણીથી
પાત્રવાળા
૨૦
Page #100
--------------------------------------------------------------------------
________________
પગામ સિક્કા ગૃહસ્થ પાસેથી ભેજન વહોરીને વાપરવું. એમ એકવીશ પૈકી કોઈ પણ શબૂલથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ , તથા “afઉંચા કોષ =આ ગ્રન્થમાં જુદા જણાવ્યા છે તે બાવીશ પરિષહેને અંગે (આર્તધ્યાનાદિ કરવા દ્વારા) જે અતિચાર સે હોય તેનું પ્રતિક્રમણ તથા “ઝથોર્વિરાયા સૂત્રતા ચ=સૂયગડાંગ નામના બીજા અંગ સૂત્રનાં ત્રેવીશ અધ્યયને, તેમાં પહેલા શ્રુતસ્કંધનાં સેળ (સેળમા આલાવામાં) કહ્યાં અને બીજા શ્રુતસ્કંધનાં ૧-પુંડરિક, ૨-ક્રિયાસ્થાન, ૩-આહારપરિજ્ઞા, ૪-પચ્ચક– ખાણ કિયા, પ-અનગાર, ૬-આકીય અને ૭–નાલંદીય, એ સાત મળી ત્રેવીશ અધ્યયનને અંગે અશ્રધ્ધા-વિપરીત પ્રરૂપણ-વિરાધનાદિ કરવા દ્વારા લાગેલા અતિચારનું પ્રતિકમણ૦ તથા “તુર્વિશત્યારે =શ્રી ઋષભાદિ ચોવીશ જિનેશ્વરની વિરાધનાથી અથવા દશ ભવનપતિઓ, આઠ વ્યંતરે, પાંચ જયોતિષીઓ અને એક પ્રકારે વૈમાનિકે મળી કુલ ચારે નિકાયના ચોવીશ જાતિના દેવેને અંગે અશ્રધ્ધાદિ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિકમણ તથા.
જ્ઞfāરા માનrfમ=પાંચ મહાવ્રતના રક્ષણ માટે દરેક વ્રતમાં ભાવવાની પાંચ પાંચ મળી પચીસ ભાવનાઓ, (આ ગ્રન્થમાં જુદી આપેલી છે. તેને અંગે ‘પાલન નહિ કરવું ઈત્યાદિથી જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ. તથા Kરાવ્યા શપથવાનાળામુરાના = અહીં
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
સૂત્રાદિના ઉદ્દેશ સમુદ્દેશ અને અનુજ્ઞાત્ર માટે ગુરૂને છ વન્દન દેવાં, ત્રણ વાર કાયાત્સગ કરવા, ઈત્યાદિ શાસ્ત્રોક્ત (માટા જોગની) ક્રિયા કરવી તે ઉદ્દેશન કાળ જાણવા, તે દશાશ્રુતસ્કંધના દશ અધ્યયનામાં દશ, કલ્પસૂત્રનાં દશ ધ્યયનામાં દશ અને વ્યવહારના છ ઉદ્દેશાનાં છે, એમ છવ્વીશને અંગે કાલગ્રહણાદિ તે તે ક્રિયા અવિધિએ કરવાથી (કે અશ્રદ્ધાઅસદ્ભાવાદિ કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિક્રમણ॰ તથા ‘લતવિરાસ્થાનનારનુંñઃ'=સત્તાવીશ સાધુના શુષ્ણેાનું પાલનાદિ નહિ કરવાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ તે ગુણે આ પ્રમાણે છે−૧ થી ૬-રાત્રીભાજન વિરમણ સહિત છ વ્રતાનું પાલન, ૭ થી ૧૧-પાંચ ઇન્દ્રિયાના વિજય, ૧૨, ભાવશુદ્ધિ, ૧૩-પ્રત્યુપેક્ષણાદિક્રિયાની શુદ્ધિ, ૧૪-ક્ષમાનું પાલન, ૧૫-વૈરાગ્ય, ૧૬-૧૭–૧૮-મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિના નિરાધ, ૧૯ થી ૨૪૭ કાય જીવાની રક્ષા કરવી, ૨૫–વિનય–વૈયાવચ્ચ-સ્વાધ્યાય વિગેરે સંયમના વ્યાપારેનું સેવન, ૨૬- શીતાઢિ પરિષહેાની પીડાઓને સહવી અને ૨૭–પ્રાણાન્ત ઉપસ વિગેરેમાં પણ સમાધિ રાખવી. ‘અદૃર્શાવાયા. આવાXt:’=અહીં‘આચાર’ એટલે આચારાંગસૂત્ર અને ‘પ્રકલ્પ’ એટલે તેની જ પાંચમી ચૂલારૂપ ‘નિશીથ’
× ઉદ્દેશ=મૂળ સૂત્ર ભણાવવું-ભણવું, સમુદ્દેશ અર્થાથી ભણવુંભણાવવું-સ્થિર કરવું અને અનુજ્ઞા-ભણેલું ખરાખર છે એવી તથા ખીજાને ભણાવવાની સંમતિ લેવી-દેવી. અથવા ઉદ્દેશ એટલે ભણવાના ક્રમના નિય, સમુદ્દેશ એટલે તે ક્રમનુ અનુજ્ઞા અટલે એ રીતે ભણ્યા પછી બીજાને ભણાવવાના અધિકાર,
પાત્રન અને
Page #102
--------------------------------------------------------------------------
________________
ગામ સિજ્જા
નામનું અધ્યયન, એ બે મળીને ‘આચારપ્રકલ્પ' આચારાંગ’ પચીસ અધ્યયને વાળુ હોવાથી તેનાં પચીસ અને તેમાં ઉદ્ઘાતિમ (નાનું પ્રાયશ્ચિત્ત) અનુદ્ઘાતિમ (માટુ !ાયશ્ચિત્ત) અને આરાપણા (આપેલા પ્રાયશ્ચિત્તમાં વધારો કરવા તે), એ (ત્રણ પ્રકારનાં પ્રાયશ્ચિત્તને અ ંગેના જેમાં વિચાર છે તે) પ્રકલ્પનાં ત્રણ અધ્યયના મેળવવાથી અટ્ઠાવીશને અ ંગે (અશ્રદ્ધા– વિપરીત પ્રરૂપણા-વિરૂદ્ધ આચરણા વિગેરેથી) લાગેલા અતિચા રોનુ પ્રતિક્રમણ॰ આચારનાં પચીસ અધ્યયનાનાં નામે આ પ્રમાણે છે—૧--શસ્ત્રપરિજ્ઞા, ર–લેાકવિજય, ૩શીતેાષ્ત્રીય, ૪-સમ્યક્ત્વ, ૫-આવંતીલાકસાર, ૬-ધૂત (કર્મ ધૂનન), ૭-~ વિમેાહ, ૮-ઉપધાનશ્રુત, ૯–મહાપરિજ્ઞા, ૧૦-પિšષણા, ૧૧-શય્યા, ૧૨-ઇર્ષ્યા, ૧૩–ભાષાજાત, ૧૪-૧ઐષણા, ૧૫પાત્રૈષણા, ૧૬-અવગ્રહપ્રતિમા, ૧૭ થી ૨૩–(૧ સ્થાન, ર– નૈષધિકી, ૩–ઉચ્ચારપ્રશ્રવણ, ૪–શબ્દ, ૫–રૂપ, ૬–પરક્રિયા, ૭-અન્યાન્યક્રિયા, એ) સાત સમિર્ક (સત્તકીયાં), ૨૪-ભાવના અને ૨૫–વિમુક્તિ તેમાંના પહેલા શ્રુતસ્કંધમાં સેાળ અને બીજામાં નવ સમજવાં, ‘જોત્રિરાતા પવશ્રુતપ્રસંન્ને:' પાપના કારણ ભૂત ૨૯ પ્રકારનું શ્રુત તે પાપશ્રુત અને તેના પ્રસંગે એટલે સેવા (આચરણ) તે પાપશ્રુત પ્રસંગ, તે સેવવા વિગેરેથી લાગેલા અતિચારા પ્રતિક્રમણ॰ તે ઓગણત્રીસ આ પ્રમાણે છે-નિમિત્ત શાસ્ત્રનાં આઠ અંગા૧–દિવ્ય’=વ્યન્તરાદિ દેવાના અટ્ટહાસ વિગેરેના ફળનું વર્ણન જેમાં હાય, ૨-ઉત્પાત’=રૂધિરને વરસાદ, વિગેરેના ફળનું જેમાં વર્ણન હાય, ૩-આન્તરિક્ષ’=આકાશમાં થતા ગ્રહોના
૮૩
.
Page #103
--------------------------------------------------------------------------
________________
૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દ
ભેદ વિગેરેના ફળતુ જેમાં વન હેાય, ૪– ભૌમ’’=ભુમિકંપ વિગેરે પૃથ્વીના વિકાર જોઇને જ ‘આનું આમ થશે’ વિગેરે ફળ જણાવનાર, ૬-સ્વર=ષડ્જ’ વિગેરે સ્વરે (અને પક્ષિઓ વિગેરેના સ્વર) નું ફળ જણાવનાર, વ્યંજન= શરીર ઉપરના મસ તલ વિગેરે ઉપરથી તેનુ ફળ જણાવનાર અને ૮-ક્ષણુ=અવયવાની રેખાઓ ઉપરથી તેનુ ફળ જણાવનાર, એ નિમિત્ત શાસ્ત્રનાં આઠ અંગોના દરેકના ત્રણ ત્રણ ભેદો છે, ૧-સૂત્ર, ૨-વૃત્તિ અને ૩–વાર્તિક, એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) ચાવીસ અને ૨૫-સંગીતશાસ્ત્ર, ૨૬નૃત્યશાસ્ત્ર, ૨૭–વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર), ૨૮-વૈદ્યક (ઔષધનું) શાસ્ત્ર અને ૨૯ ધનુર્વેદ (શસ્રકળાનાપક) શાસ્ત્ર, અંગવિજ્જા નામના પયજ્ઞાસૂત્રમાં તે નિમિત્તનાં આઠ અંગો આ પ્રમાણે કહ્યાં છે–૧-અંગ, ૨ સ્વપ્ન,’૩-સ્વર, ૪–વ્યંજન, ૫-ભૌમ, ૬-લક્ષણા, છ--ઉત્પાત અને ૮-આન્તરિક્ષ (અર્થાત્ દિને બદલે સ્વપ્નશાસ્ત્ર કહેલુ છે એટલેા ભેદ છે.) તથા ‘ત્રિરાતા મોદીયસ્થાને:'-મેાહનીય નામનુ ચેાથું કર્મ આંધવાનાં ત્રીસ કારણેા સેવવાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ. તે ત્રીસ કારણેા આ પ્રમાણે છે, ૧--ક્રૂરતાથી પાણીમાં ડુબાડીને સ્ત્રી વિગેરે ત્રસ જીવાને હણવા, ર--હાથથી કે કપડા વિગેરેથી બીજાનું મુખ બંધ કરીને (ડુચે। દઇને, ગળે ટુ ંપા દઇને, કે એવી ક્રૂરતા કરીને) નિયપણે મારી નાખવા, ૩-રાષથી ચામડાની લીલી વાધર વિગેરેથી મસ્તક” વિંટીને મારી × સૂત્ર=મૂળ ગ્રંથ, વૃત્તિ=સૂત્રના • વિસ્તૃત અનું સંસ્કૃતમાં નિયમન અને વાર્તિક=વ્રુત્તિના કાઈ કાઈ ભાગનું વધુ સ્પષ્ટિકરણુ.
.
Page #104
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
૮૫
નાખવે, ૪--ક્રૂરતાથી મસ્તકે મેગર--હુથોડા--ઘણુ વિગેરે મારીને માથુ વિગેરે ફાડીને મારી નાખવા, ૫--સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને રક્ષણ કરવામાં સમ ધર્મના નાયક (ગણધર--આચાય વિગેરે)ને હણવા, ૬--છતે સામર્થ્ય ાર (કઠાર) પરિણામથી ગ્લાનની ઔષધાદિ સેવા ન કરે, ૭- સાધુને (કે દીક્ષાના અર્થી ગૃહસ્થને) બલાત્કારે ધર્મભ્રષ્ટ કરે (કે દીક્ષા લેતાં રશકે), ૮--સમ્યગ્ દર્શનાદિ (જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ)મેાક્ષમાર્ગની વિપરીત પ્રરૂપણા અને સાધુ કે ધર્મસાધનાની નિન્દા, વિગેરે કરીને તેના ઉપર બીજાને અરૂચિ--અસદ્ભાવ પ્રગટ કરવા દ્વારા સ્વ-પરને અપકાર કરે, અર્થાત્ લેાકેાને જૈન શાસનના દ્વેષી બનાવે, ૯-કેવળજ્ઞાન છે જ નહિ, અથવા કાઈ કેવળી અને જ નહિ, વિગેરે તીર્થંકરાની કે કેવલજ્ઞાનિએની નિન્દા કરે, ૧૦-આચાર્ય, ઉપાધ્યાય વિગેરે સાધુવની (તેઓનાં જાતિ--જ્ઞાન વિગેરેની) નિન્દા કરે, ૧૧--જ્ઞાનદાન વિગેરેથી ઉપકાર કરતા પેાતાના ઉપકારી આચાય—ઉપાધ્યાય--ગુરૂ આદિની સેવા વૈયાવચ્ચ ન કરે, ૧૨--પુનઃ પુનઃ નિમિત્તકથનાદિ દ્વારા અધિકરણ (આહાર ઉપધિ આદિ) મેળવે, ૧૩-તીના ભેદ (કુસંપ) કરાવે, ૧૪વશીકરણાદિ કરે, ૧૫--ત્યાગ (પચ્ચક્ખાણુ) કરેલા ભાગેાની ઇચ્છા કરે, ૧૬--વારંવાર બહુશ્રુત ન હેાય છતાં પેાતાને બહુશ્રુત કે તપ ન કરવા છતાં તપસ્વી તરીકે જાહેર કરે. (બહુશ્રુતમાં કે તપસ્વીમાં ગણાવે), ૧૭--ઘણાઓને અગ્નિના ધુમાડામાં ગુગળાવીને મારી નાખે, ૧૮--પેાતે પાપકર્મ કરીને બીજાને
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
શિરે ચઢાવે, ૧૯-પેાતાની ઉપધિ-પાત્રને કપટથી છુપાવે (પેાતાના અસદ્ આચરણને કપટથી છુપાવી. બીજાઓને ઢગે, સદાચારીમાં ગણાવે), ૨૦-અસદ્ભાવથી સભામાં સત્ય ખેલનારને પણ જૂના ઠરાવે, ૨૧--નિત્ય કલહ કરે, ૨૨--બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને (અટવી વિગેરેમાં લઇ જઇને) તેનું ધન વિગેરે લૂટી લે, ૨૩-એ જ રીતે પરને વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લેાભાવે-લલચાવે (વશ કરે), ૨૪--કુમાર નહિ છતાં બીજાની આગળ પેાતાને કુમાર તરીકે જણાવે, ૨૫–એ રીતે બ્રહ્મચારી નહિ છતાં પેાતાને બ્રહ્મચારી જણાવે, ૨૬--જેની સહાયથી પોતે ધનાઢ્ય થયે હાય તેના ધનને લાભ કરે, ૨૭-જેના પ્રભાવથી પાતે લેાકપ્રસિદ્ધ (યશસ્વી) થયા હાય તેને જ કાઈ રીતે અ ંતરાય (દુ:ખી) કરે, ૨૮-રાજા, સેનાપતિ, મંત્રી, રાષ્ટ્રચિંતક, આદિ ઘણા જીવાના નાયકને હણે, ૨૯-કપટથી નહિ જોવા છતાં ‘હું દેવાને દેખું છું' એમ કહી લેાકેામાં પ્રભાવ વધારે, ૩૦--દેવાની અવજ્ઞા કરે, અર્થાત્ વિષયાંધ દેવાનુ શું પ્રયેાજન છે ? હું જ દેવ છું, એમ બીજાઓને જણાવે, (આ ત્રીસ પ્રકારેાથી સામાન્યથી દરેક કર્મનુ‘માહ’ એવું નામ આપેલું હાવાથી સામાન્યતયા આઠે ય કર્મોને અને વિશેષતયા મેહનીકમ ને જીવ ખાંધે છે) તે મહામેાહને પેદા કરનારાં, સાધુઓને જેના પક્ષ થવા સંભવિત છે, એવાં ત્રીસ સ્થાનકા પૈકી કાઇ કરવાથી, કાઇ કરાવવાથી અને કાઈ કરવાની મનમાં ઇચ્છા કરવાથી જે અતિચાર લાગ્યે હાય તેનું પ્રતિક્રમણ તથા ત્રિશતા સિદ્ધાવિષ્ણુળે:'=
Page #106
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
કમિક નહિ પણ સિદ્ધાવસ્થાના પ્રારંભમાં જ એક સાથે પ્રગટ થતા હોવાથી આદિ ગુણો કહ્યા છે તે એકત્રીસ સિદ્ધાદિ ગુણોને અંગે અશ્રદ્ધા–વિપરીતપ્રરૂપણ--અબહુમાન, આદિ કરવાથી જે અતિચાર લાગ્યું હોય તેનું પ્રતિકમણુંક એ ગુણે આ પ્રમાણે છે-(ગેળ-ચાર–વિગેરે) પાંચ સંસ્થાનો (આકારે), શુક્લાદિ પાંચ વર્ણો, સુરભિ-દુરભિ બે પ્રકારના ગંધ, મધુરા આદિ પાંચ પ્રકારના રસે, ગુરૂ-લઘુ આદિ આઠ સ્પર્શીએ અને પુરૂષ વેદ વિગેરે ત્રણ વેદ, અઠાવીશને અભાવતે અઠવીશ તથા અશરીરીપણું, અસં– ગપણું અને જન્મરહિતપણું એમ એકત્રીશ ગુણે, અથવા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો ક્ષયરૂપ એકત્રીશ ગુણે, તે આ પ્રમાણે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, નવ પ્રકારનું દર્શનાવરણીય, બે પ્રકારે વેદનીય, દર્શન મેહનીય અને ચારિત્રમેહનીય એમ બે પ્રકારે મેહનીય, ચાર પ્રકારનું આયુષ્ય, શુભ અને અશુભ એમ બે પ્રકારે નામકર્મ, બે પ્રકારે ગેવકર્મ અને પાંચ પ્રકારનું અંતરાયકર્મ, એમ ૩૧ પ્રકારના કર્મને ક્ષયથવારૂપ એકત્રીશે સિદ્ધાદિગુણો જાણવા. “ઝાતા યોજવંશ =મન-વચન-કાયાના પ્રશસ્ત
ગેના સંગ્રહ માટે નિમિત્તભૂત “આલોચના” વિગેરે ગ સંગ્રહના બત્રીશપ્રકારો, તેના દ્વારા તેમાં) જે અતિચાર સે હોય તેનું પ્રતિકમણ, તે પ્રકારે આ પ્રમાણે છે. ૧- શિષ્ય વિધિપૂર્વક આચાર્યને આલોચના દેવી. (પિતાના અપરાધે નિષ્કપટભાવે ગુરૂને યથાર્થ કહી સંભળાવવા.), ૨-આચાર્યું પણ શિષ્ય કહેલી આલોચના (અપરાધ) બીજાને
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ નહિ જણાવવા, ૩-આપત્તિના પ્રસંગમાં (દ્રવ્યાદિ ઉપસર્ગોમાં) પણ ધર્મમાં દઢતા કેળવવી, ૪–આલોક-પરલોકના સુખની અપેક્ષા વિના ઉપધાન (વિવિધ તપ) કરવાં, ૫ગ્રહણ અને આસેવનરૂપ બે પ્રકારની શિક્ષાનું સેવન કરવું, (વિધિપૂર્વક જ્ઞાન ભણવું અને કિયામાં પ્રમાદ નહિ કરે), દ-શરીરનું પ્રતિકર્મ (શુશ્રુષા-શોભા વિગેરે) નહિ કરવું,
—બીજે જાણે નહિ તેમ ગુપ્ત તપ કર, ૮-નિર્લોભતા માટે યત્ન કર, લોભ તજવો, ૯-પરીષહો, ઉપસર્ગો આદિને જય કરે, સમભાવે સહવા. દુર્બાન નહિ કરવું, ૧૦–સરળતા રાખવી, ૧૧-સંયમમાં તથા વ્રત વિગેરેમાં (મૂલ-ઉત્તર ગુણોમાં) પવિત્રતા રાખવી (અતિચાર નહિ સેવવા.), ૧૨-સમ્યકત્વની શુદ્ધિ સાચવવી (દૂષણાદિ નહિ સેવવું), ૧૩-ચિત્તમાં સમાધિ કેળવવી (રાગ-દ્વેષાદિ નહિ કરવા), ૧૪–આચારનું પાલન કરવું (દેખાવ માત્ર નહિ કરે), ૧૫-વિનીત થવું (કરવાગ્યને દરેકને વિનય કરે) માન નહિ કરવું, ૧૬-પૈર્યવાન થવું (દીનતા નહિ કરવી), ૧૭-સંવેગમાં મેક્ષની જ એક સાધનામાં) તત્પર રહેવું, ૧૮--માયાને ત્યાગ કરવો, ૧૯-- દરેક અનુષ્ઠાનોમાં સુંદર વિધિ સાચવવી, ૨૦-સંવર કરે (નવાકર્મબંધને બને તેટલે અટકાવવો), ૨૧--આત્માના દેને ઉપસંહાર (ઘટાડો) કરે, ૨૨- સર્વ પૌગલિક ઈચ્છાઓના વિરાગની (ત્યાગની) ભાવના કેળવવી, ૨૩-મૂળ ગુણેને અંગે (ચરણસિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચકખાણ કરવાં, ૨૪-ઉત્તર ગુણોને અંગે (કરણસિત્તરીમાં) સવિશેષ
Page #108
--------------------------------------------------------------------------
________________
૫ગામ સિજજ
પીફખાણ કરવાં, ૨૫-દ્રવ્ય અને ભાવ ઉભય વિષયમાં વ્યુત્સર્ગ (વિવિધ ત્યાગ) કરો. (દ્રવ્યથી બાહ્ય ઉપાધિ આદિને ભાવથી અંતરંગરાગદ્વેષાદિનો ત્યાગ કરપક્ષ તજ), ૨૬-અપ્રમત્તભાવ કેળવ, ર૭-ક્ષણે ક્ષણે સાધુસામાચારીનું રક્ષણ-પાલન કરવું, . ૨૮-શુભધ્યાનરૂપ સંવગ સેવવો, ૨૯-પ્રાણાન્ત વેદનાના ઉદયે પણ મનમાં (ધર્મમાં) ક્ષોભ નહિ કરે, ૩૦-પૌગલિકસંબંધોનું સ્વરૂપ સમજવું અને તેને ત્યાગ કરવા માટે સવિશેષ પચ્ચખાણ કરવાં. ૩૧--અપરાધેનું પ્રાયશ્ચિત્ત કરવું અને ૩ર-અંતકાલે આરાધના (સલેખના) કરવી, આ પ્રમાણે ૩૨ વેગસંગ્રહનું પાલન-રસેવન નહિ કરવાથી લાગેલા અતિચારેનું પ્રતિકમણ૦ તથા “ઝરિંત્રતા મારાતનામ:'=ગુરૂવન્દન અધિકારમાં આવતી ગુરૂની તેત્રીશ આશાતનાઓદ્વારા, અથવા અહીં જ આગળ સાક્ષાત્ કહીયે છીયે તે તેત્રીશ આશાતનાઓદ્વારા લાગેલા અતિચારનું પ્રતિકમણ, તે આશાતનાએ અરિહંતથી માંડીને વાચનાચાર્ય સુધીના ઓગણીસની ઓગણીસ, તથા વ્યાવિદ્ધ પદથી માંડીને છેલ્લે “સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કર્યો ત્યાં સુધીની મૃત સંબંધી ચૌદ મળીને તેત્રીશ આ પ્રમાણે સમજવી. ૧–‘રિહંતાનામારતન'=અરિહંતે નથી, અથવા જાણવા છતાં ભેગોને કેમ ભગવે ? વિગેરે અવર્ણવાદ બલવાથી કરેલી અરિહંતની આશાતના દ્વારા, –રદ્ધાનામrફાતના'=કઈ સિદ્ધો નથી, વિગેરે અવર્ણ વાદ બલવાથી કરેલી સિદ્ધોની આશાતનાદ્વારા,
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સુત્રસન્દર્ભ
૩–“મારામારાતત્તયા, ૪-૩ષ્યનારતનથr=આ તે મહારાથી નાખે છે, અકુલીન છે, દુબુદ્ધિ છે, અલ્પલબ્ધિ (શક્તિ) વાળે છે, ઈત્યાદિ અવર્ણવાદ બોલવાથી કરેલી આચાર્યની આશાતના દ્વારા, તથા એજ પ્રમાણે કરેલી ઉપાધ્યાયની આશાતના દ્વારા, પ–સાધૂનામrરાતના, ૬-રના ઘીનામાશાતનયા'= ભજન, વાચના, વિગેરે પ્રસંગે
આ તે અવસરને ઓળખતે નથી વિગેરે બીજાં સાધુ-- સાધ્વીના અવર્ણવાદ (અપમાનાદિ) કરવાથી સાધુ-સાધ્વીને અંગે કરેલી આશાંતનાઓ દ્વારા, –ાવાનામારતનયાં, ૮-અવિનાનામારા તરવા'= શ્રાવક તથા શ્રાવિકાને અંગે પણ જિન ધર્મને જાણવા છતાં વિરતિ (ચારિત્ર) નહિ લેનારો શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય (ભાગ્યવાન) કેમ કહેવાય ? વિગેરે બલવાથી કરેલી આશાતના દ્વારા, ૯-વાનમારતના' ૧૦-રેવનામારા તનયા’=દેવ તથા દેવીઓને અંગે પણ
એ તે અવિરતી છે, કામગમાં આસક્ત છે, સામર્થ્ય છતાં તીર્થની (શાસનની) પ્રભાવના કરતા નથી, વિગેરે બોલવાથી કરેલી આશાતના દ્વારા, ૧૧-૬ોવચારાતના ૧૨-gઢોકારાતના=અહીં મનુષ્યને મનુષ્યપણું વિગેરે સમાનતા તે આલોક અને મનુષ્યને દેવપણું વિગેરે અસમાનતા તે પરલેક જાણ, તેને અંગે અસત્ય પ્રરૂપણાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧૩-“વફ્ટીપ્રશખ્રસ્થ ઘમસ્થાશાતના'=કેવલજ્ઞાનીઓએ કહેલા શ્રત ચારિત્ર (જ્ઞાન-ક્રિયા) રૂપ ધર્મની, જેમકે “આગમ પ્રાકૃત, ભાષામાં રચેલું છે, તે કેણ જાણે છે કે કણે કપેલું છે?
Page #110
--------------------------------------------------------------------------
________________
ગામ સિજ્જા
૯૧
અસત્ય
વિગેરે શ્રુતને અંગે, તથા જેમાં દાન દેવાનું નથી તે ચારિત્રથી શું કલ્યાણ થાય ?” વિગેરે ચારિત્રને અંગે અવર્ણવાદ મેાલવાથી કરેલી આશાતનાદ્વારા, ૧૪-સદેવમનુજ્ઞાડપુરોવચારશાતનયા’=અહીં દેવથી ઉલાક, મનુષ્યથી તિòલેાક અને અસુર શબ્દથી અધેાલાક, એમ ત્રણ લેાક (રૂપ ચૌદ્યરાજ)ને અંગે ‘સાત દ્વીપ–સાતસમુદ્ર જેટલા જ લેાક છે, બ્રહ્માએ ઉત્પન્ન કરેલા છે, અથવા પ્રકૃતિ અને પુરૂષના ચેાગથી થયેલા છે, વિગેરે અસત્યપ્રરૂપણાદિને ચગે કરેલી આશાતનાદ્વારા, ૧૫-સર્વપ્રાળમૂતઽવસાવાનામાજ્ઞાતનયા'=અહીં ‘પ્રાણા’ એટલે એઇન્દ્રિયાદિ પ્રગટ શ્વાસેાાસવાળા થએલા થતા કે થનારા જીવા, ભૂતાનિ’=પૃથ્વી વિગે૨ે પાંચ સ્થાવર, જીવા’=જીવે તે જીવા, અર્થાત્ આયુષ્યને ભાગવતા સર્વ જીવા અને ‘સત્વા=સ સારી-અસંસારી સર્વ જીવે, એમ જુદો જુદો અર્થ કરવા, અથવા જુદા જુદા દેશના શિષ્યાને સમજવા માટે જુદા જુદા શબ્દો હોવા છતાં દરેકના એક જ સજીવા’એમ અર્થ સમજવા, તેઓની તેમના સ્વરૂપથી વિપરીત પ્રરૂપણા (અશ્રદ્ધા) આદિ કરવાથી થયેલી આશાતના દ્વારા, તે વિપરીત પ્રરૂપણા વિગેરે આ રીતે જેમકે, એઇન્દ્રિયવિગેરે જીવા માત્ર અંગુઠાના પર્વ જેવડા જ છે, પૃથ્વી આદિમાં તેા હાલવું-ચાલવું વિગેરે ચૈતન્ય ક્રિયા દેખાતી નથી માટે તે જીવા નથી, જીવા તેા ક્ષણિક છે, અંગુઠાના પર્વ જેવડા માત્ર સંસારી જ છે, સંસારથી પાર પામેલા કાઇ છે જ નહિ, મેાક્ષ તે મુઝાયેલા દીપક
Page #111
--------------------------------------------------------------------------
________________
હર
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ સરખે અભાવરૂપ છે, વિગેરે કઈ-કઈ દર્શનવાળાનાં જે મન્ત છે, તે અસત્ય પ્રરૂપણા સમજવી. ૧૬-ધારારાતના'= કાળ દ્રવ્યને ન માને, કાળ છે જ નહિ, અથવા જગત કાળની પરિણતિરૂપ છે, ઈત્યાદિ કાળની વિપરીત પ્રરૂપણા કે અશ્રદ્ધાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧૭–પુતારતનયાં'= જ્ઞાનાચારને અંગે વિપરીત બેલે, જેમકે-માંદાને વળી કાળ–અકાળ કયે ? મેલાં વચ્ચે દેવામાં વળી કાળ-અકાળ કે ? જે જ્ઞાન મેક્ષનું સાધન છે તે તેને માટે “આ કાળ અને આ અકાળ' વિગેરે શા માટે ? તથા “આગમમાં જ્યાં ત્યાં તે જ છ કાયનું, તે જ વ્રતનું, વિગેરે વારંવાર એક જ વિષયનું વર્ણન કરી પુનરૂક્તિ દોષ કર્યો છે, સાધુને વળી તિષની શી જરૂર હતી કે “જ્યોતિષપ્રાભત વિંગેરે ગ્રંથે રચ્યા હશે ? વિગેરે શાસ્ત્રને અવર્ણવાદ બોલે, ઈત્યાદિ આશાતના દ્વારા. તેરમી આશાતના મૃતધર્મને અંગે કહી અને આ સ્વતંત્ર શ્રતને અંગે જ કહી, માટે પુનરૂક્ત દોષ નથી. ૧૮-“શુતરેવતાચા રાતના=શ્રત દેવી છે જ નહિ અથવા તેનામાં કાંઈ સારું છેટું કરવાની શક્તિ જ નથી વિગેરે વિપરીત બોલવા રૂપ આશાતના દ્વારા, ૧૯-વારનાવાર્થચારતના= વાચનાચાર્યને અંગે તેઓ સામાના સુખ-દુઃખને ખ્યાલ કર્યા વિના વારંવાર ઘણાં વન્દન દેવરાવે છે ઈત્યાદિ અસદ્ભાવપૂર્વક વચન બેલવા વિગેરેથી કરેલી આશાતના દ્વારા, એમ ઓગણીસ આશાતના - કહી. હવે પછીના વાઝુદ્ધ વિગેરે ૧૪ પદે શ્રતને અંગે. કિયા અને કાળ
Page #112
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
૯૩
આશાતના દ્વારા,
આશાતના દ્વારા,
વિષયક હાવાથી પુનરૂક્ત દોષ સમજવા નહિ. તે આ પ્રમાણે છે-૧-‘થવુવિર્ત્ત=સૂત્રાદિમાં અસ્તવ્યસ્ત કર્યું, જેમ માળામાં રત્ના નાનાં-મેટાં જેમ તેમ પાવે તેમ શ્રુતમાં પણ ક્રમ વિગેરે સાચવે નહિ, ઉચ્ચાર યથાર્થ કરે નહિ, ઇત્યાદિ આશાતના દ્વારા જે અતિચાર કર્યાં તેનું પ્રતિક્રમણ, એમ આગળ પણ વાક્ય સંબંધ કરવા. ર-ચયાભ્રંકિત’= જ્યાંથી ત્યાંથી વસ્તુ લાવીને બનાવેલી કાળીની ક્ષારની જેમ જુદાં જુદાં શાસ્ત્રોના પાઠા (અ ંગ્રેા) મેળવીને મૂળ શાસ્ત્રને સ્વરૂપથી બદલી નાખવારૂપ ૩-દીનાક્ષŕ'=અક્ષર ન્યૂન કરવારૂપ ૪‘અન્યક્ષર = અક્ષર વધારવા૫ આશાતના દ્વારા, ૫-વીનં’=પદ ઘટાડવારૂપ આશાતના દ્વારા, ૬-વિનય*ti”=ચિત વિનય નહિ કરવારૂપ આશાતના દ્વારા, ૭– ઘોઢીનં=’ ઉદાત્ત, અનુદાત્ત વિગેરે તે તે વર્ણના ઘાષ(અવાજ) યથાર્થ નહિ કરવારૂપ આશાતનાદ્વારા, ૮-‘શેઢીન’= વિધિપૂર્વક ચેાગોદ્બહન નહિ કરવારૂપ આશાતના દ્વારા, –‘જીજુ સઁ’=‘સુષ્ડ' શબ્દનેા પ્રાચીન ’ભાષામાં ‘અધિક’ અર્થ થતા હાવાથી અહીં ગુરૂએ અલ્પદ્યુતને ચેાગ્ય સાધુને ‘સુષ્ઠુ' એટલે ઘણું શ્રુત આપ્યું અર્થાત્ ચેાગ્યતા રહિતને વધારે ભણાવવારૂપ આશાતના દ્વારા, ૧૦-જુહુ પ્રńચ્છિન્ન’= શિષ્યે લુષિતચિત્તે સૂત્રાદિ ગ્રહણ કરવા (ભણવા) રૂપ આશાતના દ્વારા, ૧૧-ચાહે ત: સ્વાધ્યાયઃ, ૧ર-જાહે ન ત: સ્વાધ્યાયઃ -સ્વાધ્યાય માટે નિષિદ્ધ સમયે સ્વાધ્યાય કર્યો અને અનિષિદ્ધ સમયે સ્વાધ્યાય ન કર્યાં, એમ ઊભય
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ રીતે આશાતના દ્વારા, ૧૩–સ્વાધ્યાય સ્વચારિતમ્, ૧૪-arણાધિ રાજસ્થતિ =અહિં સ્વાધ્યાય એ જ વ્યાકરણના નિયમ પ્રમાણે સ્વાર્થમાં પ્રત્યય આવતાં સ્વાધ્યાયિક અને સ્વાધ્યાયિક નહિ તે અસ્વાધ્યાયિક, (એનાં કારણે રૂધિર-હાડકું વિગેરેને પણ કારણમાં કાર્યને ઉપચાર કરવા દ્વારા અસ્વાધ્યાયિક કહેવાય) તે અસ્વાધ્યાયિકનું વર્ણન આ ગ્રંથમાં આપેલું છે તે અનધ્યાય પ્રસંગે સ્વાધ્યાય કર્યો અને અધ્યાયના અભાવે સ્વાધ્યાય ન કર્યો એમ ઊભય રીતે આશાતના દ્વારા જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. એમ સર્વત્ર વાક્ય સંબંધ જેડ.
એમ એક વિગેરેથી તેત્રીસ સ્થાને સુધી લાગેલા અતિચારેનું પ્રતિકમણ સૂત્રમાં કહ્યું, તે ઉપરાંત આગળ પણ સમજવું. જેમકે શ્રી જિનેશ્વરોના ચેત્રિશ અતિશયમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વિગેરેથી કરેલી આશાતના દ્વારા, બુદ્ધના પાંત્રીસ વચનાતિશામાં અશ્રદ્ધાદિ કરવા દ્વારા, ઉત્તરાધ્યયનમાં છત્રીસ અધ્યયનમાં અશ્રદ્ધાદિ કરવારૂપ આશાતના દ્વારા, યાવત્ “ તારાયુક્ત શતભિષા નક્ષત્ર હોય છે ત્યાં સુધી સમવાયાંગ સૂત્રમાં કહેલા તે તે પ્રકારેને અંગે તે તે પ્રકારની આશાતનાનું પ્રતિકમણ જાણવું.
એ પ્રમાણે અતિચારેની વિશુદ્ધિ કરીને આ પ્રમાણે નમસ્કાર કરે, અથવા પૂર્વે કરેલી અશુભ સેવનાનુ (અતિચારનું) પ્રતિક્રમણ કરીને પુનઃ તેવું નહિ કરવા માટે પ્રતિકમણ કરનાર નમસ્કારપૂર્વક કહે કે
Page #114
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા
__ नमश्चतुर्विसतये तीर्थकरेभ्यः ऋषभादिमहावीरपर्यवसाરેમ્ય =શ્રીષભદેવાદિ પ્રભુ મહાવીર સુધીના ચોવીસ તીર્થકરેને નમસ્કાર થાઓ. એમ નમસ્કાર કરીને પ્રસ્તુત જૈન પ્રવચન (આગમ)ના ગુણેનું વર્ણન (પ્રશંસા કરતા કહે કે
“મેવ સામાયિક વિગેરે પ્રત્યાખ્યાન પર્યન્ત, અથવા આચાર્યની ઝવેરાતની પેટી તુલ્ય બાર અંગેરૂપ “નર્થ કાવર=અહીં નથં=બાહ્ય-અત્યંતર ગ્રંથ (પરિગ્રહ)થી મુક્ત થયેલા નિર્ચ (સાધુઓ)નું પ્રવચન= જેમાં પ્રકૃષ્ટતયા (વિશેષ રૂપમાં વ્યાપકરૂપે) જીવ-અજીવ આદિ પદાર્થોનું વર્ણન કરેલું છે તે આગમ, અર્થાત્ એ જ સાધુ જીવનને ઉપકારક આગમ, તે કેવું છે તે જણાવે છે કે વર્ચ= સજજનોને હિતકારી, વળી નય (ન્યાય) દર્શન પણ પિતાના વિષયેના નિરૂપણમાં સત્ય છે માટે કહે છે કે “અનુત્તર =જેનાથી ઉત્તર (શ્રેષ્ઠ) બીજું કઈ દર્શન નથી, કારણ કે સમસ્ત પદાર્થોનું એમાં યથાર્થ સ્વરૂપે પ્રતિપાદન કરેલું છે. વળી કઈ , માને કે બીજું પણ કઈ શાસ્ત્ર આવું હશે માટે કહે છે કે વર્જિસૅ= (વર્ષ અથવા જે વસ્ત્ર તે જ સ્ત્ર એમ સ્વાર્થમાં પ્રત્યય આવવાથી વસ્ત્રની સિદ્ધિ સમજવી), અદ્વિતીયં, જેની બરાબર બીજું કઈ પ્રવચન નથી એવું, તથા પ્રતિp'=સર્વ વિષયોનું પ્રરૂપક હેવાથી, અથવા સર્વન (અપેક્ષાઓ) રૂપ હોવાથી મોક્ષ પ્રાપ્તિ કરાવનારા ગુણોથી ભરેલું-પરિપૂર્ણ, તૈિયાર=મેક્ષમાં લઈ જનારું અર્થાત મુક્તિ પ્રાપ્ત કરાવનારું) અથવા ન્યાયથી યુક્ત (નીતિને
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
સમજાવનારૂં) વળી કેાઇ માને કે એવું પણ એ આગમ અશુદ્ધ હશે ? તેના નિરાકરણ માટે ‘અંશુઢ'=કષ-છેદ અને તાપ એ ત્રણ પરીક્ષાએથી શુદ્ધ હાવાથી સર્વથા શુદ્ધ. એકાન્તે કલક (દોષ) વિનાનું, વળી કાઈ માને કે એવું પણ તેના સ્વભાવે જ કદાચ સ’સારના કારણભૂત માયાદિ શલ્યાને દૂર કરવામાં અસમર્થ હશે, માટે કહે છે ચચત્તતં = ત્રણ શલ્યાને કાપી નાખનારૂં. હવે પરદા કે જેઓ સિદ્ધિ આદિને માનતાં નથી, તેનુ નિરાકરણ કરતાં કહે છે કે સિદ્ધિમાગ:-મુમિના’= અહિં સિદ્ધ થવું (કરવું) તે સિદ્ધિ અર્થાત્ હિતકર ભાવા (અવસ્થા) ની પ્રાપ્તિ તે સિદ્ધિ, તેના મારૂપ અને મૂકાવું તે મુક્તિ, અર્થાત્ અહિતકારી કર્મ (સંબંધ)થી છૂટા થવું તે મુક્તિ, તેના મા રૂપ, અર્થાત્ આત્માના હિતકારી પદાની પ્રાપ્તિ કરાવવા દ્વારા અને અહિતકારક કર્મોના સંબંધને તાડાવવા દ્વારા મેાક્ષની સિદ્ધિ કરાવનારૂં. (અહીં ‘માર્શ’ પુલ્લિંગે છતાં ‘આ પ્રયાગથી મૂળમાં નપુંસકપણુ છે એમ સમજવુ) આ વિશેષણાથી જેઓ એમ માને છે કે મુક્તાત્માઓને કેવલજ્ઞાનાદિ ગુણો હાતા નથી અને તે કર્મોથી યુક્ત હોય છે” તેઓના દુય (અન્યાયી નિરૂપણ)નુ નિરાકરણ કર્યું સમજવુ. ‘નિળિમાñ:’=અહીં ‘વા' ધાતુ ઉપરથી બહુલ અ માં ‘લ્યુટ’ પ્રત્યય આવવાથી ‘ચાર’ શબ્દ અને છે તેના અર્થ જ્યાં જીવા જાય તે યાન સ્થાન, નિરૂપમ (શ્રેષ્ઠ) યાન (સ્થાન) માટે નિર્મ્યાન, અર્થાત્ ‘ઇષપ્રાક્ભારા' (સિદ્ધશિલા) નામનુ મુક્તાત્માઓનુ સ્થાન,
દ
Page #116
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જ ત્યાં જવાને માર્ગ, માટે “નિયામા =આ વિશેષણથી જે મુક્તાત્માઓનું સ્થાન અનિયત જણાવે છે તે દુર્નય (કુવિકલ્પવાળા)ના મતને પ્રતિકાર કર્યો સમજવો. વળી ‘નિવામા =નિવૃત્તિ (શાન્તિ) તે નિર્વાણ અર્થાત સંકળ કર્મોનો ક્ષયથી પ્રગટતું આમાનું અત્યંત (સંપૂર્ણ— અવિનાશી-શુદ્ધ-નિરૂપાધિક) સુખ, તેને માર્ગ તે નિર્વાણમાર્ગ, આ વિશેષણથી જેઓ માને છે કે મુક્તાત્માઓ સુખ-દુઃખ બનેથી રહિત હોય છે, તેઓના કુવિકલ્પ (દુર્નય) ને નિરાશ કર્યો સમજવો. હવે તેની ઘટના કરતાં કહે છે કે- મરિન'=સત્ય, અથવા પુનરૂક્ત દેષ ટાળવા માટે પૂર્વે “રજને અર્થ “સત્ય” કર્યો છે, તેથી અહીં સરને પર્યાય “સાર્ચ કરીને “અ” એટલે પૂજા સહિત તે “સાચે એવો અર્થ કરે, કારણ કે આ પ્રવચન જગતને પૂજાનું પણ સ્થાન (પૂજ્ય) છે. “વિઘ=(અદાવરિત) નાશ વિનાનું, મહાવિદેહાદિ ક્ષેત્રમાં સતત ચાલુ હેવાથી શાશ્વત, “સર્વદુવારીખમા =સર્વ દુઃખ પ્રહણસર્વથા ક્ષીણ થયાં છે ત્યાં તે મેક્ષ, તેને માર્ગ એટલે મેળવવાનું કારણ.
હવે પરોપકાર કરવા દ્વારા પ્રવચનનું ચિંતામણપણું સિદ્ધ કરવા કહે છે કે-“સત્ર સિથતા વ: =આ નિર્ચથ પ્રવચનમાં તેની આરાધનામાં) રહેલા જ વિદ્રચત્તિ'= અણિમા વિગેરે લબ્ધિઓ (અતિશય) રૂપ ફળની સિદ્ધિ (પ્રાપ્તિ) કરે છે, વળી ‘પુણ્યતિ =બોધ પામે છે, કેવલજ્ઞાન-દર્શનવાળા બને છે, વળી “મુત્તે=ભપગ્રાહી
Page #117
--------------------------------------------------------------------------
________________
૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ (અઘાતી) કર્મોથી પણ મુક્ત થાય છે, વળી ‘ઘનિર્ધારિત (અથવા પાઠાન્તર “નિવૃત્તિ)=સર્વ રીતે નિર્વાણ (શાન્તિને) પામે છે, એટલે શું તે કહે છે કે-સર્વદુઃવાનામને યુનિત =શરીર અને મન સંબંધી સર્વ દુઃખને વિનાશ કરે છે.
એ પ્રમાણે પ્રવચનનો મહિમા વર્ણવીને હવે ચિંતામણી રત્ન તુલ્ય એ પ્રવચનમાં કર્મમેલને ધોવામાં સમર્થ પાણીના પ્રવાહતુલ્ય પોતાની શ્રદ્ધાને પ્રગટ કરતાં કહે છે કે-“તે ધર્મ =જે આ નિર્ગથ પ્રવચન સંબંધી ધર્મ કહ્યો તેમાં હું ‘ત્તિ (તેવી જ રીતે તે છે એવી પ્રતીતિ વિશ્વાસ) કરું છું. કોઈને સામાન્ય રૂપે પણ વિશ્વાસ થાય માટે વિશેષણ કહે છે કે “જેમ =એમાં દઢ શ્રદ્ધા કરું છું, અથવા એને પ્રીતિ કરવા રૂપે સ્વીકાર કરું છું. વળી “af= =એ ધર્મની વધારે સેવા કરવાની ભાવના પૂર્વક સેવાની રૂચિ-અભિલાષા કરું છું. અહીં પ્રીતિ અને રૂચિમાં એ ભિન્નતા છે કે કોઈ જીવને દહીં-દૂધ વિગેરે ઉપર પ્રીતિ હોવા છતાં સદેવ તેની રૂચિ ન હોય. એમ પ્રીતિથી રૂચિ જુદી સમજવી. વળી “પૃાામિત્રતે ધર્મની આસેવના (પાલન) કરવા રૂપે સ્પર્શના કરું છું. તથા “રાનિ' (અહીં “વિ પાઠ વધારાનો જણાય છે તે પણ જે તે અતિરૂઢ છે તે) તેનો અર્થ ‘પાલન” એટલે અતિચારથી તેનું રક્ષણ કરું છું, એમ હવે પછી કહેવાશે તે “ginતો પાઠને અર્થ પણ એ રીતે સમજી લે. વળી “અનુવાઢવામિ=પુનઃ પુનઃ રક્ષા કરું છું, તે પછી “તે ધર્મ પ્રધાન પ્રતીયન (ઇતિમાનો) રચન્
Page #118
--------------------------------------------------------------------------
________________
પગામ સિક્કા
૯૦
स्पृशन् (पालयन् ) अनुपालयन् तस्य धर्मस्य (केवलिप्रज्ञप्तस्य) अभ्युत्थितोऽस्मि आराधनायाम् विरतोऽस्मि विराજાથાકૂ =એમ તે ધર્મની શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ, સ્પર્શન, પાલન અને અનુપાલન કરતે હું તે કેવલિ કથિત ધર્મની આરાધના કરવામાં ઉદ્યત થયો છું અને વિરાધનામાં(થી) નિવૃત્ત થયે છું—અટક્ય છું.
હવે એજ આરાધના-વિરાધનામાં ઉદ્યમ અને નિવૃત્તિને વિભાગ પૂર્વક જણાવે છે કે-રંગમં=પ્રાણાતિપાતાદિ રૂપ અસંજમને “જ્ઞાનામિ =જ્ઞાનથી જાણીને પચ્ચખાણ દ્વારા ત્યાગ કરું છું, તથા “સંયમં=જેનું સ્વરૂપ આ ગ્રન્થમાં જુદું કહ્યું છે તે સંજમને “=અંગીકાર કરું છું, એમ રિઝાનાનું અને સારા પદનો અર્થ આગળ પણ સમજી લે. હવે સંયમને સ્વીકાર જે અસંયમના અંગેનો ત્યાગ કરવાથી થાય તે અસંયમનું મુખ્ય અંગ અબ્રહ્મ છે માટે તેને તજવા કહે છે કે-“બ્રહ્મ =અહીં બસ્તિકર્મને અનિયમ તે અબ્રહ્મ અને ગ્રહ =બસ્તિકર્મને નિયમ તે બ્રહ્મ, તેમાં સમજીને અબ્રહ્મને ત્યાગ કરું છું અને “બ્રહ્મને સ્વીકાર કરું છું. વળી અસંયમના અંગભૂત “હi=અકૃત્યને જાણી-સમજીને ત્યાગ કરું છું અને “શef=કૃત્યને સ્વીકાર કરું છું, એમ સર્વત્ર સમજ પૂર્વક ત્યાગ અને સ્વીકાર સમજી લે. હવે “અકલ્પ અજ્ઞાનથી જ થાય છે માટે તેને પરિહાર કરવા કહે છે અને =સમ્યમ્ જ્ઞાનથી વિપરીત જે અજ્ઞાન તેને ત્યાગ અને “બ્રાનંઋજિનવચન તેને સ્વીકાર કરું છું.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રમણ ક્રિયા સુત્રસન્દર્ભ
એ અજ્ઞાનના પ્રકારના ત્યાગ માટે કહે છે “શિયા’= નાસ્તિકને મત અકિયા, તેને ત્યાગ અને fai=આસ્તિકને સમ્યગુવાદ, તેને સ્વીકાર કરું છું. વળી અજ્ઞાનનું મૂળ મિથ્યાત્વ છે માટે તેને ત્યાગ કરવા કહે છે fમથ્યારā=અતત્વમાં રૂચિ (અથવા તત્ત્વમાં રૂચિને અભાવ) તેને ત્યાગ અને “સભ્ય વર્વ=તત્ત્વ રૂચિનો સ્વીકાર કરૂં છું, હવે “અધિએ મિથ્યાત્વના અંગભૂત હેવાથી કહે છે “અવોઈ મિથ્યાત્વના કાર્યરૂપ જે શ્રીજિનધર્મની અપ્રાપ્તિ તે અધિને ત્યાગ અને “વોfધ =સમ્યકત્વના કાર્યરૂપ શ્રીજિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ તેનો સ્વીકાર કરું છું, હવે મિથ્યાત્વ તે મોક્ષને ઉન્માર્ગ છે માટે બીજા પણ ઉન્માર્ગને ત્યાગ કરવા કહે છે કે “મા”=મિથ્યા––અવિરતિ-કષાયાદિને ત્યાગ અને “મા=સમ્યગ્રદર્શન, પ્રશમ–સવેગાદિને અંગીકાર કરું છું. ઉપર્યુક્ત પદેના પાઠને કમ જણાવનારી આ સંગ્રહ ગાથા કહી છે.
" संजमे बंभे कप्पे, नाणे किरिआइ सम्मबोहीसु । मग्गे सविपकरवेसुं, परिन उवसंपया कमसो ॥१॥"
ભાવાર્થ સંયમ, બ્રહ્મ, કલ્પ, જ્ઞાન, ક્રિયા, સમ્યકત્વ, બધિ અને માર્ગ એ સાતમાં અસયંમાદિ સાતનું પરિજ્ઞાન અને સંયમાદિ સાતને સ્વીકાર કરું છું એમ સમજવું.
હવે છદ્મસ્થપણાથી કેટલું યાદ કરે ? માટે સર્વ દોષોની શુદ્ધિ માટે કહે છે કે-ઘરમામિ =જે કંઈ ડું
Page #120
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જ
૧૦૧ પણ મને સ્મૃતિમાં છે તે અને “ન જે છદ્મસ્થપણાને કારણે ઉપગના અભાવે મને સ્મૃતિમાં નથી, તથા ઇત પ્રતિમમિ'=ઉપયોગથી જે જાણવામાં આવ્યું અને પ્રતિક્રમણ કર્યું) તથા “બતમામ’= જે સૂક્રમ જાણવામાં ન આવ્યું તેથી પ્રતિક્રમણ ન કર્યું) એ પ્રમાણે જે કઈ અતિચાર લાગે હોય “તી સર્વશ વિનિવસ્થ અતિવાસ્થ પ્રતિમાન'=તે સર્વ દિવસ સંબંધી અતિચારેનું પ્રતિકમણ કરું છું. (અહીં અતિચારે ઘણા છતાં જાતિમાં એક વચન સમજવું). "
એમ પ્રતિક્રમણ કરીને પુનઃ પણ અકલ્યાણકર પ્રવૃત્તિને પરિહાર કરવા પિતાના સ્વરૂપને વિચાર કરતે કહે છે કે “પ્રમોદ =હું તપ-સંયમમાં રક્ત શ્રમણ (સાધુ) છું, તેમાં પણ “ચરક વિગેરે અન્ય દર્શનીય સાધુ નહિ પણ “સંવતઃ'=સમસ્ત પ્રકારે યતનાવાન્ (પ્રમાદના પરિવાર માટે પ્રયત્નશીલ) છું અને હવેથી ‘વિરત–પાપથી નિવૃત્ત શ છું અર્થાત્ ભૂતકાલીન અતિચારની નિંદા કરતે અને ભવિષ્યકાલીનને સંવર (ત્યાગ) કરતે હું અતિચારોથી અટક્ય છું, તેથી “તિર્ત’=વર્તમાનમાં પણ અકરણય રૂપે ‘થાથાત પાવ=ત્યાગ કર્યો છે પાપકર્મોને જેણે એ હું તાત્પર્ય કે ભૂતકાળનાં પાપકર્મની નિંદા અને ભવિષ્યકાળને અંગે સંવર કરેલો હેવાથી હું વર્તમાનમાં પણ પાપકર્મના પ્રત્યાખ્યાન (ત્યાગ) વાળ છું. વળી નિયાણું કરવું તે સંસારનું મૂળ હોવાથી મટે છેષ છે, માટે પોતે એ દોષ રહિત છે એમ ભાવના
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ભાવતે કહે છે કે “નિયાના =હું નિયાણા રહિત છું (અર્થાત્ આ નિર્ગથ પ્રવચનની આરાધના કઈ એહિકપારલૌકિક બાહ્ય સુખની ઇચ્છાથી કરતું નથી.) વળી સકલ ગુણના મૂળભૂત “દર્શન પિતાનામાં છે એ વિચારે છે કેergium: =હું સમ્યગ દર્શનવાળે છું.
હવે (આગળ કહે છે તે) મારું વંદન દ્રવ્યવંદન નથી એમ ભાવતે કહે છે કે-નાયામૃષવિલંત =માયાપૂર્વક મૃષા બોલવું તે માયા મૃષાવાદ, તેનાથી રહિત એ હું શું કરું છું તે કહે છે- * - વ્યાખ્યા–અર્વવત થેg દિપમુકg=અઢી દ્વિપ અને વચ્ચેના બે સમુદ્રોમાં અર્થાત્ જમ્બુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્પરાવર્ત દ્વીપ અડધે, એમ અઢી દ્વિીપ અને વચ્ચેના લવણ તથા કાલોદધિ નામના બે સમુદ્રોમાં, અહીં સમુદ્ર કહેવાનું કારણ એ છે કે-કઈ પ્રસંગે ચારણ મુનિઓ વિગેરે સમુદ્રમાં થી પસાર થતા હોય ત્યારે સમુદ્રમાં પણ હોય. એ અઢી દ્વીપમાં પણ “
gવરાણુ =૫-ભરત, પ-ઐરાવત અને પ-મહાવિદેહ રૂપ “ ભૂમિ-કર્મભૂમિએમાં, ‘જાવત: નિત્ સાધવ' જે કઈ સાધુઓ, ઉપકરણ તરીકે “જ્ઞાછા -પ્રદુષારહ્યા. એ અને ગુચ્છા તથા પાત્રને ધારણ કરનારા, અહીં ગુચ્છા અને પાત્રો કહેવાથી “પાત્રા, ઝોળી, નીચેનો ગુચ્છો (પાત્રસ્થાપન), પાત્રકેસરિકા, પડલા, રજસ્ત્રાણ અને ગુચ્છેદ (ઉપર), એ પાત્રને સઘળે ઉપધિ સમજ. કારણ કે આદિ અને અન્ય શબ્દના કથનથી મધ્યનું કથન પણ
Page #122
--------------------------------------------------------------------------
________________
પગામ સિજ્જા -
- ૧૦૩ આવી જાય છે, અહીં પણ “ગુચ્છ અને પાત્ર બે શબ્દ આદિ અને અત્યમાંના છે માટે સર્વ ઉપધિ જાણો. તથા “મદાવ્રતધારા”=પંચમહાવ્રતમાં “ધારા” એટલે પ્રકર્ષ (પરિણામની વૃદ્ધિ) વાળા, વળી ઉપાધિ આદિ એકાદિ વિશેષણથી રહિત પ્રત્યેક બુદ્ધો વિગેરેને પણ સાથે ગણવા માટે કહે છે કે- “મgવરાસાઢાધારા=અઢાર હજાર શીલાંગને ધારણ કરનારા. જે કોઈ રજોહરણાદિ ઉપકરણઉપધિ વિનાના પણ હોય તે સઘળાને વન્દન થઈ શકે માટે આ વિશેષણ સાર્થક છે. અઢાર હજાર શીલાંગ આ પ્રમાણે છે–
सीलंगसहस्साणं, अट्ठारसगस्स निफत्ति ॥१॥"
ભાવાર્થ–મન, વચન અને કાયા, એ ત્રણ ગેથી; કરવું-કરાવવું અને અનુમોદવું નહિ એ ત્રણે કરણથી, આહાર-ભય-મથુન અને પરિગ્રહ, એ ચાર સંજ્ઞાથી, સ્પર્શ નેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયથી, તથા પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય અને સંજ્ઞી–અસંજ્ઞી બે પંચેન્દ્રિય, એમ દશ પ્રકારના છને, ક્ષમા, મૃદુતા, આર્જવ, નિર્લોભતા, તપ, સંજમ, સત્ય, શૌચ, આર્કિચન્ય, (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય, એ દશ પ્રકારના યતિ ધર્મની રક્ષા કરવા પૂર્વક (૩૪૩૪૪૪પ૧૦૪૧૦=૧૮૦૦૦) શીલ (આત્મધર્મની રક્ષા થાય તે અઢાર હજાર પ્રકારે શીલાંગના (સદાચારના) જાણવા.
પ્રત્યેકની જુદી જુદી ભાવના તે આ પ્રમાણે કરવી.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન આહારસ સાથી મુક્ત, શ્રોત્રે દ્રિયથી સંવૃત ( શાબ્દિક વિષયના પરિહારવાળા) ક્ષમાવાન, પૃથ્વીકાયના આરભને, મનથી, ન કરે, તે એક પ્રકાર, એ પ્રમાણે મૃદુતાવાળાને બીજો પ્રકાર, એમ દશ ધર્મના દર્શ પ્રકાશ એક જ પૃથ્વીકાયના થાય. તે પ્રમાણે અપકાય વિગેરે બાકીના નવ પ્રકારના જીવાના દશ દશ ગણતાં એક ઇન્દ્રિયના સે। થયા, તેને પાંચ ઇન્દ્રિયથી ગુણતાં પાંચસે થાય, તે એક આહારસ જ્ઞાના થયા, એમ બાકીની ત્રણ સંજ્ઞાના પણ ગણતાં કુલ બે હજાર થાય, તે એક મનેયાગના થયા, તેમ ત્રણે ચાગના ગણતાં છ હજાર થાય અને તે પણ ‘સ્વયં’ કરવાના’ થયા તેમ કરાવવાના-અને અનુમે દવાના ગણતાં અઢાર હજાર થાય.
‘અક્ષતદારëારિત્ર=અહીં આકાર એટલે સ્વરૂપ અને અક્ષત આકાર=અતિચારથી જેનું સ્વરૂપ ક્ષત (કૃષિત) નથી થયું એવા નિર્મળ ચારિત્રવાળા. (મૂળપાઠમાં *‘ગવા છે તેમાં આષ પ્રયાગથી ‘ઉકાર’ થયેલે છે એમ સમજવુ) ‘તાન્ સર્વાર્’=તે ગચ્છવાસી કે જિનકલ્પિકાદિ ગચ્છથી મુક્ત થએલા, સર્વને સા’=મસ્તકથી, ‘મનલા’=અંતઃકરણથી અને ‘મતક્રેન' મસ્તકથી ‘વન્દે’=હું વાંદુ છું. એમ વચનદ્વારા ઉચ્ચાર કરીને એ જ વર્ષે” પાઠથી (મનથી,
* કાઇ સ્થળે ‘અક્ષુદ્ર' એવા પર્યાય કરીને ‘અશ્રુવ’એટલે અતુચ્છ અર્થાત્ સુંદર-તિમળ ચારિત્રવાળા એવા અધ કર્યાં છે તે બન્ને એકા છે. કાઈ સ્થળે ‘પ્રપન્નુયાય’” એવા મૂળ પાઠાન્તર પણ જોવામાં આવે છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
ગામ સિજ્જા
૧૦૫
વચનથી અને મસ્તકથી એટલે કાયાથી) વન્દન કરૂં છું. એમ ‘વન્દે’” ક્રિયાપદની પુન: ચૈાજના કરવી. એ રીતે સાધુઓને વાંદીને પુન: સામાન્યથી સર્વ જીવાની સાથે ક્ષમાપના પૂર્વક મૈત્રિભાવ બતાવતાં કહે છે કે
66
17
खामि सव्जीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएस, वेरं मज्झ न केइ ॥ २॥ ભાવા—સ્પષ્ટ છે. સર્વ જીવાને હું ખમાવું છું, સર્વ જીવા પણ મને ક્ષમા કરો, મારે સર્વ જીવા સાથે મૈત્રી છે, મારે કાઇની સાથે વૈર નથી. અહીં ‘સર્વ જીવા મને ક્ષમા કરે? એમ કહેવાથી તેઓને પણ અક્ષમાને કારણે મારા નિમિત્તે કર્મબંધન ન થાએ’ એમ કરૂણા
દર્શાવી છે.
હવે પેાતાનું સ્વરૂપ (આરાધકપણું) બતાવવા પૂર્વક સૂત્રની સમાપ્તિના મ ંગલ માટે કહે છે કે
**
" एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुगंछिउं सम्मं । तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउन्चीसं ॥ १ ॥
ભાવા —એમ પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યા પ્રમાણે ‘બાહોચ્ય’=ગુરૂની સમક્ષ (અતિચારોને) પ્રગટ કરીને, નિમ્ફિવા'=આત્મ સાક્ષીએ પેાતાના પાપકારી પર્યાયની નિન્દા કરીને, દિત્વ'=ગુરૂ સાક્ષીએ પેાતાની નિન્દા કરીને, ‘જીગુપ્તિસ્થા’=‘એ પાપપ્રવૃત્તિ દુષ્ટ છે' એમ તેની દુછા કરીને, અથવા કાઈ સ્થળે દુછિન્ન' પાઠ છે તે પાંચમી વિભક્તિના લેાપવાળા છે માટે તેના પર્યાય જીજીતિાત્' સમજીને એ રીતે જુગુપ્સા કરેલા પાવ્યા
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
પારથી (અતિચારાથી) ‘સમ્યક્ ત્રિવિધન પ્રતિજ્રાન્ત:’-સમ્યગ્ (સારી રીતે) મન, વચન અને કાયાથી નિવૃત્ત (મુક્ત) થયેલા હું વન્દે ↑જ્ઞનાન ચતુર્વિતિમ્'-ચાવિશ જિનેશ્વરને વન્દન કરૂં છું. એ આલેાચના, નિન્દા, ગર્હા અને પ્રતિ ક્રમણનું ફળ અનુક્રમે શલ્યાના ઉધ્ધાર, પશ્ચાત્તાપ, પુરસ્કાર (અનાદર તિરસ્કાર) અને તેાનાં છિદ્રોને ઢાંકવાં (વ્રતાને અખડ બનાવવા), વિગેરે ઉત્તરાધ્યયન સૂત્રથી જાણવું.
એમ દૈવસિંક પ્રતિક્રમણ (સૂત્ર) કહ્યું, રાઈ પણ પ્રેમ જ સમજવું માત્ર દેવસિક પાઠને સ્થાને રાત્રિક (T) શબ્દ કહી રાત્રિના અતિચારા કહેવા.
પ્રશ્ન—જે રાત્રિકમાં પણ આ પ્રતિક્રમણ સૂત્ર જ કહેવાનું છે તે તેમાં ફ્છામિ પ્રત્તિમિર ોઅરબિ વિગેરે ગેાચરીના અતિચારાનું પ્રતિક્રમણ નિરર્થક છે, કારણ કે રાત્રે ગેાચરીના દોષોને સંભવ નથી.
ઉત્તર—એકાન્ત એમ નથી સ્વપ્ન વગેરેથી પણ ગેાચરીના અતિચારેાની રાત્રે પણ સંભાવના છે, અથવા સૂત્ર પાઠે અખંડ રાખવા માટે એ ખેલવાના છે. જો એમ ન હોય તા ચેાગેાદ્વહન કરનારા સાધુએ કે જેઓને પરઝવવા ચાગ્ય આહાર વાપરવાના અધિકાર નથી તેને પણ પચ્ચક્ખાણમાં ‘ટ્ઠિાવળિયનરેન' આગાર શા માટે ઉચ્ચારવા જોઇએ ? માટે એ આલાવૉ બેલવામાં કંઈ દોષ નથી.
॥ इति श्री पगामसिज्जा साथ सम्पूर्णम् ॥
Page #126
--------------------------------------------------------------------------
________________
॥ श्रीपाक्षिकसूत्रम् ॥
तित्थंकरे अतित्थे, अतित्थसिद्धेय तित्थसिद्धे य। सिद्धे जिणे रिसी मह - रिसी य नाणं च वंदामि ॥१॥ जे - य इमं गुणरयणसायरमविराहिऊण तिन्नसंसारा । ते मंगलं करिता, अहमवि आराहणाभो ||२|| मम मंगलमरिहंता, सिद्धा साहू सुयं च धम्मो अ । खंती गुत्ती मुत्ती, अज्जवया मद्दवं चेव ||३|| लोअम्मि संजया जं, करिति परमरिसिदेसिअमुआरं । अहमवि उवडिओ तं, महन्वयउच्चारणं काउं ॥४॥
से किं तं महवयउच्चारणा ? महन्त्रयउच्चारणा पंचविहा पन्नत्ता, राईभोअण वेरमण छट्टा, तं जहा- सव्त्राओ पाणावायाओ वेरमणं १. सव्वाओ मुसावायाओ वेरमणं २, सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ३, सव्वाओ मेहुणाओ वेरमणं ४, सच्चाओ परिग्गहाओ वेरमणं ५, सव्वाओ राईभोअणाओ वेरमणं ||६|| तत्थ खलु पढमे भंते ! महव्वा पाणाड़वायाओ वेरमणं सव्वं भंते! पाणावायं पच्चक्खामि, से सुहूमं वा, घायरं वा, तसं वा, थावरं वा, नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेर्हि पाणे अइवायाविज्जा, पाणेअइवायंते व अन्नेन समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि, करंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पा वोसिरामि ॥ से पाणाइवाए चउबिहे पन्नते । तं जहादन्त्रओ खित्तओ कालओ भावओ, दव्वओ णं पाणाइवाए छसु
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ जीवनकासु । खित्तओ णं पाणाइवाए सव्वलोए । कालओ णं पाणावाए दिआ वा राओ वा । भावओ णं पाणावाए रागेण वा दोसेण वा । जं मए इमस्स धम्मस्स के लिपन्नत्तस्स अहिंसालक्खणस्स सच्चा हिडिअस्स विणयमूलस्स खंतिप्पाणस्स अहिरणसोवन्निअस्स उबसमपभवस्स नवबंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खीसंबलस्स निरग्गिसरणस्स संपक्खालि अस्स चत्तदोसस्स गुणग्गाहिअस्स निव्चिआरस्स निव्वित्तिलक्वणस्स पंचमहव्वयजुत्तस्स असंनिहिसंचयस्स अविसंवाइअस्स संसारपारगामि अस्स निव्वाणगमणपज्जवसाणफलस्स, पुत्रि अनाया असवणयाए अहि ( आ ) ए अभिगमेणं अभिगमेण वा पमाएणं राणदोसपडिबद्धयाए बालयाए मोहयाए मंदयाए किडयाए तिगारवगरु ( अ ) याए चउक्कसाओवगएणं पंचिदिओवसणं पड़प्पनभारियाए सायासुक्खमणुपालयतेणं इहं वा भवे, अन्नेसु वा भवग्गहणेसु, पाणाइवाओ कओ वा, काराविओ वा, कीरंतो वा परेहिं समणुन्नाओ, तं निंदामि, गरिहामि, तिविहं तिविहेणं मणेणं वायाए कारणं, अईअं निंदामि, पडुप्पन्नं संवरेमि, अगागयं पच्चक्खामि सव्वं पाणाइवायं, जावज्जीवre अणिस्सिओऽहं नेव सयं पाणेअइवाएज्जा, नेवन्नेहिं पाणे अइवायाविज्जा, पाणे अइवायंते वि अन्ने न समणुजाणिज्जा ( णामि ), तं जहा - अरिहंतसक्खिअं सिद्धसक्विअं, साहुसक्विअं, देवसक्खिअं, अप्पसक्खिअं एवं भवइ भिक्खु वा भिक्खुणी वा संजय - विरय - पडिय - पच्चक्रखाय - पावकम्मे,
C
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
१०८
दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, एस खलु पाणावायस्स वेरमणे हिए मुहे खमे निस्सेसिए आणुगामिए पारगामिए सन्धेसिं पाणाणं, सव्वेसिं भूयाणं, सवेसि जीवाणं, सव्वेसिं सत्ताणं, अदुवखणयाए असोयणयाए अजूरणयाए अतिप्पणयाए अपीडणयाए अपरियावणयाए अणुद्दवया महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसि देसिए पसन्थे, तं दुक्खवखयाए कम्मक्खयाए मो (मु) क्खयाए घोहिला भाए संसारुतारणाए ति कट्टु उनसंपज्जिता णं विहरामि । पढमे भंते ? महव्व उवडिओ मि सच्चाओ पाणाड़वायाओ वेरमणं ॥ १ ॥
3
अहावरे दोच्चे मंते ? महन्त्रए मुसावायाओ वेरमणं । सव्यं भंते ! मुसावायं पच्चकखामि । से कोहा' वा लोहा वा भावा हासा वा, नेत्र सयं मुसं वएज्जा, नेवन्नेहिं मुसं वायावेज्जा, मुसं वयंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कारणं, न करेंमि, न कारवेमि, करं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ? पडिककमामि निंदामि रिहामि अप्पाणं बोसिरामि । से मुसावाए चउच्चिहे पन्नत्ते । तं जहा - ओ खित्तओ कालओ भावओ, दव्त्रओ णं मुसावाए सव्वदव्वेसु खित्तओ णं मुसावाए लोए वा अलोए वा, कालओ णं मुसावाए दिआ वा राओ वा, भावओ णं मुसावाए रागेण वा दोसेण वा । जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालवखणस्स सच्चा हिट्टियस्स विणयमूलस्स खंतिप्पहाणस्स
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ अहिरण्णसोवन्निअस्स उवसमपभवस्स नवबंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्वीसंबलस्स निरग्गिसरणस्स संपक्खालिअस्स चत्तदोसस्स गुणग्गाहियस्स निविआरस्स निवित्तिलक्खणस्स पंचमहायजुत्तस्स असं निहिसंचयस्स अविसंवाइअस्स संसारपारगामिअस्स निव्वाणगमणपज्जवसाणफलस्स, पुब्बि-अन्नाणयाए असवणयाए अबोहि(आ)ए अणभिगमेणं अभिगमेण वा पमाएणं. रागदोसपडिबद्धयाए बालयाए मोहयाए मंदयाए किड्डयाएं तिगारवगरु(अ)याए चउक्कसाओवगएणं पंचिंदिओवसट्टेणं पडुप्पन्नभारियाए सायासुक्खमणुपालयतेणं इहं वा भवे, अन्नेसु वा भवग्गहणेसु, मुसावाओ भासिओ वा, भासाविओ वा, भासिज्जंतो वा परेहिं समणुन्नाओ, तं निंदामि गरिहामि तिविहं तिविहेणं मणेणं वायाए कारणं, अईअं निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पच्चक्खामि, सव्वं मुसावायं, जावज्जीवाए अणिस्सिओऽहं नेव संयं मुसं वएज्जा, नेवन्नेहिं मुसं वायावेज्जा, मुसं वयंते वि अन्ने न समणुजाणिज्जा(णामि) तं जहा-अरिहंतसक्खिअं सिद्धसक्खिों साहुसक्खिों देवसक्खि अप्पस क्विअं, एवं भवइ भिखु वा भिखुणी वा संजय-विस्य-पडिहय-पच्चरवाय-पावकम्मे दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे का, एस खलु मुसावायस्स वेरमणे हिए सुहे खमे निस्सेसिए आणुगामिए पारगामिए सव्वेसिं पाणाणं सव्वेस्सि भूयाणं सम्बेसि जीवाणं सव्वेसि सत्ताणं अदुक्खणयाए असोअणयाए अजूरणयाए
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૧૧
अतिप्पणयाए- अपीडणयाए अपरिआवणयाए अणुद्दवणयाए महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए पसत्थे, तं दुक्खक्वयाए कम्मक्खयाए मो(मु)क्वयाए बोहिलाभाए संसारुत्तारणाए त्ति कटु उवसंपज्जित्ता णं विहरामि । दोच्चे भंते ? महव्वए उवडिओ मि सब्बाओ मुसावायाओ वेरमणं ॥२॥ ___ अहावरे तच्चे भंते ! महब्बए अदिन्नादाणाओ वेरमणं । सव्वं भंते ? अदिन्नादाणं पच्चक्खामि, से गामे वा नगरे वा अरण्णे वा, अप्पं वा बहुवा, अणुं वा थूलं वा, चित्तमंतं वा अचित्तमंतं वा, नेव सयं अदिन्नं गिव्हिज्जा, नेवन्नेहिं अदिन्नं गिण्हाविज्जा, अदिन्नं गिण्हंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिहिणं मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि, करंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ? पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिगामि । से अदिनादाणे चउब्धिहे पन्नत्ते । तं जहा-दबओ खित्तो कालओ भावओ । दव्यओ णं अदिन्नादाणे गहणधारणिज्जेसु दव्वेसु, खित्तओ णं अदिन्नादाणे गामे वा नगरे वा अरण्णे वा, कालओ णं अदिन्नादाणे दिआ वा राओ वा, भावओ णं अदिन्नादाणे रागेण वा दोसेण वा, जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालक्रवणस्स सच्चाहिट्ठिअस्स विणयमूलस्स खंतिप्पहाणस्स अहिरण्णसोवन्निअस्स उवसमपभवस्स नवबंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खीसंबलस्स निरग्गिसरणस्स संप
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨
"
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ क्खालिअस्स चत्तदोसस्स गुणग्गाहिअस्स निव्विआरस्स निव्त्रिचिलक्खणस्स पंचमहन्त्रयजुत्तस्स असंनिहिसंचयस्स अविसंवादअस्स संसारपारगामिअस्स निव्वाणगमणपज्जवसाणफलस्स पुव्वि अन्नाणयाए असवणयाए अबोहि ( आ ) ए अणभिगमेण अभिगमेण वा पाएणं रागदोसपडिबद्धयाए बालयाए मोहयाए मंदयाए किडयाए तिगावगरु ( अ ) याए चउक्कसाओ गएणं पंचिदिओवसणं पड़प्पन्नभारियाए सायासुक्खमणुपालयेतेर्ण इह वा भवे, अन्नेसु वा भवरगहणेसु, अदिन्नादाणं गहिअं वा गाहाविअं वा धिप्पतं वा परेहिं समणुन्नायं तं निंदामि गरि हामितिविहं तिविणं मणेणं वायाए कारणं, अईअं निंदामि, पड़प्पन्नं संवरेमि, अणागयं पच्चक्खामि सव्वं अदिन्नादाणं. जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं अदिन्नं गिण्डिज्जा, नेवने अदिन्नं गिहाविज्जा, अदिन्नं गिण्हंते व अन्ने न समणुजाणामि (णिज्जा), तं जहा - अरिहंतसक्खिअं सिद्धसक्खि साहुस क्खिअं देवसक्खिअं अप्पसक्विअं, एवं भवइ भिक्खु वा भिक्खुणी वा संजय - विरय- पडिहय- पच्चक्रखाय - पावकम्मे दिआ या ओवा, एगओ वा परिसागओ वा सुत्ने वा जागरमाणे वा, एस खल अदिन्नादास रमणे हिए सुहे खमे निस्सेसि आणुगामिए पारगामिए सब्वेसिं पाणाणं सव्वेसिं भृआणं सव्वेसि जीवाणं सव्वेसिं सत्ताणं अदुक्खणयाए असोअणयाए अजुरयाए अतिष्पणयाए अपीडणयाए अपरिआवणयाए अणुवणयाए महत्थे महागुणे महाणुभावे महापुरिसाणु चिन्ने परमरिसिदेसिए पसत्थे,
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસ્ત્ર
૧૧૩
तं दुक्खक्खयाए कम्मक्खयाए मो (मु) क्खयाए बोहिलाभाए संसारुतारणाए ति कट्टु उवसंपज्जिता णं विहरामि । तच्चे भंते ? महत्वए उओिमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ॥ ३ ॥
अहावरे चउत्थे भंते ? महत्रए मेहुणाओ वेरमणं । सव्वं भंते ? मेहुणं पच्चक्खामि । से दिव्यं वा माणुस वा तिरिक्खजोणिअं वा । नेव सयं मेहुणं सेविज्जा, नेवन्नेहिं मेहुणं सेवाविज्जा, मेहूणं सेवते व अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविणं मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि, करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ? पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । से मेहुणे चउब्विहे पत्ते । तं जहा - दओ वित्तओ कालओ भावओ । दव्वओ णं मेहुणे ख्वेसुवा स्वसहगएसु वा खित्तओ णं मेहुणे उड्ढलोए वा अहोलोए वा तिरियलोए वा, कालओ गं मेहुणे दिआ वा राओ वा भावओ णं मेहणे रांगेण वा दोसेण वा । जं मए इस धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालक्खणस्स सच्चा हिडि अस्स वियमूलस्स खं तिप्पाणस्स अहिरण्णसोवग्निअस्स उवसमपभवस्स नवबंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खीसंबलस्स निरग्गिसरणस्स संपवखालिअस्स चत्तदोसस्स गुणग्गाहिअस्स निव्त्रिरस्स निव्वित्तिलक्खणस्स पंचमहव्वयजुत्तस्स असंनिहिसंचयरस अविसंवाइअस्स संसारपारगामिअस्स निव्वाणगमणपज्जवसाणफलस्स, पुच्चि - अन्नाणयाए असवणयाए अबोहि (आ) ए
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રમણ કિયા સૂત્રસન્દર્ભ अणभिगमेणं अभिगमेण वा, पमाएणं रागदोसपडि-बद्धयाए बालयाए मोहयाए मंदयाए किड्डयाए तिगारवगरु(अ)याए चउक्कसाओवगएणं पंचिंदिओक्सटेणं पडुप्पन्नभारियाए सायासुकखमणुपालयंतेणं इहं वा भवे, अन्नेसु वा भवग्गहणेसु, मेहुणं सेविअं वा सेवाविरं वा सेविजंतं वा परेहिं समणुन्नायं, तं निंदामि, गरिहामि, तिविहं तिविहेणं मणेणं वायाए कारणं, अईयं निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पच्चवखामि, सव्वं मेहुणं, जावज्जीवाए अणिस्सिओऽहं नेवसयं मेहुणं सेविज्जा, नेवन्नेहिं मेहुणं सेवाविज्जा, मेहुणं सेवंते वि अन्ने न समणुजाणिज्जा(णामि) । तं जहा-अरिहंतसक्विअं सिद्धसक्विों साहुसक्खिों देवसक्खिअं अप्पसक्खिरं, एवं भवइ भिक्खू वा भिक्खुणी वा संजय-विरय-पडिहय-पच्चक्खायपावकम्मे दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, एस खलु मेहुणस्स वेरमणे हिए सुहे खमे निस्सेसिए आणुगामिए पारगामिए सव्वेसिं पाणाणं सम्वेसि भूआणं सव्वेसि जीवाणं सव्वेसि सत्ताणं अदुक्खणयाए असोअणयाए अजूरणयाए अतिप्पणयाए अपीडणयाए अपरिआवणयाए अणुइवणयाए महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए पसत्थे, तं दुक्खक्वयार कम्मक्खयाए मो(मु)क्खयाए वोहिलाभाए संसारुत्तारणाए त्ति कटु उवसंपज्जित्ता णं विहरामि । चउत्थे भंते ? महब्बए उबढिओ मि सबाओ. मेहुणाओ वेरमणं ॥४॥
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૫
શ્રીપાક્ષિસૂત્ર
अहावरे पंचमे भंते ? महव्वए परिग्गहाओ वेरमणं, सव्वं भंते ? परिग्गहं पच्चक्खामि, से अप्पं वा बहुं वा, अणुं वा धूलं वा, चित्तमंतं वा अचित्तमंत बा, नेव सयं परिग्गहं परिगिबिहज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिण्हाविज्जा, परिग्गहं परिगिण्हते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामिः तस्स भंते ? पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । से परिग्गहे चउन्विहे पन्नत्ते । तं जहादव्यओ खित्तओ कालओ भावओ। दव्यओणं परिग्गहे सचित्ताचित्तमीसेसु दव्वेसु । खित्तओ णं परिग्गहे सबलोए । कालओ पं परिग्गहे दिआ वा राओ वा । भावओ णं परिग्गहे अप्पग्धे वा महग्घे वा, रागेण वा दोसेण वा । जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तम्स अहिंसालक्खणस्स सच्चाहिटिअस्स विणयमूलस्स खंतिप्पहाणस्स अहिरण्णसोवन्निअस्स. उवसमपभवस्स नवबंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खीसंबलस्स निरग्गिसरणस्स संपक्वालिअस्स चत्तदोसस्स गुणग्गाहिअस्स निविआरम्स निवित्तिलक्खणस्स पंचमहन्वयजुत्तस्स' असंनिहिसंचयस्स अविसंवाइअस्स संसारपारगामिअस्स निव्वाणगमगपज्जवसाणफलस्स पुचि अन्नाणयाए असवणयाए अबोहि(आ) ए अणभिगमेणं अभिगमेण वा पमाएणं रागदोसपडिबद्धयाए चालयाए मोहयाए मंदयाए किड्डयाए तिगारवगरु(अ)याए चउकसाओवगएणं पंचिंदिओवसट्टेणं पडुपनभारियाए सायामुक्ख
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ मणुपालयतेणं इहं वा भवे, अन्नेसु वा भवरगहणेसु, परिग्गहो गहिओ वा गाहाविओ वा धिप्पंतो वा परेहिं समणुन्नाओ, तं निंदामि गरिहामि, तिविहं तिविहेणं मणेणं वायाए कारणं अअं निंदामि, पप्पन्नं संवरेमि, अणागयं पच्चक्खामि, स परिग्गहं, जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं परिग्गहं परिगहिज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिण्हाविज्जा, परिग्गहं परिगण्हते व अन्नेन समणुज्ञाणामि ( णिज्जा) तं जहा - अरिहंतसक्aिi सिद्धसक्aिi साहस क्खिअं देवसविखअं अप्पस क्विअं, एवं भिक्खु वा भिखुणी वा संजय - विरय- पडिहय-पच्चक्खायपावकम्मे दिवा राओ वा. एगओ वा परिसागओ वा. सुते वा जागरमाणे वा, एस खलु परिग्गहस्स वेरमणे हिए सुहे खमे निस्सेसि आणुगामिए पारगामिए सव्वेसिं पाणाणं सच्चेसि आणं सव्वेसि जीवाणं सव्वेसिं सत्ताणं अदुक्खणयाए असोअया अजूरणयाए अतिप्पणयाए अपीडणयाए अपरिआवणयाए अणुवणया महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परम रिसिदेसिए पत्थे, तं दुक्खक्खयाए कम्मक्खयाए मो (मु)क्खया बोहिलाभाए संसारतारणाए तिकट्टु उवसंपज्जित्ता गं विरामि । पंचमे भंते ? महत्वए उवडिओमि सव्वाओ परिग्गहाओ वेरमणं ॥ ५ ॥
अहावरे छट्ठे भंते ? वए राईमोअणाओ वेरमणं । सव्वं भंते ? राईभोअणं पच्चक्खामि । से असणं वा पाणं वा खाइम वा साइमं वा नेव स राई भुंजिज्जा, नेवन्नेहिं राई भुंजाविज्जा,
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિક સુત્ર
૧૧૭ राई भुंजते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि, करंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ? पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । से राईभोअणे चउबिहे पन्नत्ते तं जहा-दव्यओ खित्तओ कालओ भावओ। दव्यओ णं राईभोअणे असणे वा पाणे वा खाइमे वा साइमे वा, खित्तओ णं राईभोअणे समयखित्ते, कालओ णं राईभोअणे दिआ वा राओ वा, भावओ णं राईभो अणे तित्ते वा कडुए वा कसाए वा अंबिले वा महुरे वा लवणे वा रागेण वा दोसेण वा । जं मए इमम्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालखणस्स सच्चाहिटिअस्स विणयमूलस्स खंतिप्पहाणस्स अहिरणसोवन्निअस्स उपसमपभवस्स नवबंभचेरगुत्तम्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खीसंबलस्स निरग्गिसरणस्स संपक्वालिअस्स चत्तदोसस्स गुणग्गाहिअस्स निबिआरस्स निबित्तिलकखणस्म पंचमहव्ययजुत्तस्स असंनिहिसंचयस्स अविसंवाइअस्स संसारपारगामिअस्स निव्वाणगमणपज्जवसाणफलस्स पुचि अन्नाणयाए असवणयाए अबोहि(आ)ए अणभिगमेणं अभिगमेण वा पमाएणं रागदोस-पडिबद्वयाए बालयाए मोहयाए मंदयाए किड्डयाए तिगारवगरु(अ)याए चउक्कसाओवगएणं पंचिंदिओवसट्टेणं पडुप्पन्नभारिआए सायासुक्खमणु-पालयतेणं इहं वा भवे, अन्नेसु वा भवग्गहणेसु, राईभोअणं भुत्तं वा, मुंजाविअं वा, भुजंतं वा परेहिं समणुन्नायं, तं निंदामि गरिहामि तिविहं
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન तिविहेणं मणेणं वायाए कारणं । अअं निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पच्चक्खामि सव्व राईभोअणं । जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं राईभोअणं भुजिज्जा, नेवन्नेहि राई भो अणं भुजाविज्जा राईभोअणं भुंजते वि अन्ने न समणुजाणिज्जा (नाम) तं जहा - अरिहंतस क्खि सिद्धसविखअं साहुस क्खिअं देवसraj अप्पसक्खियं । एवं भवइ भिक्खू वा भिक्खुणी वा संजय - विश्य-पडिहय-पच्चक्रखायपावकम्मे दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा । एस खलु राईभोअणस्स वेरमणे हिए सुहे खमे निस्सेसिए आणुगामिए पारगामिए सव्वेसिं पाणाणं सव्वेसिं भृआणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं अदुक्खणयाए असोअणयाए अजूरणयाए अतिष्पणयाए अपीडणयाए अपरिआवणयाए अणुद्दवणयाए महत्ये महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए पसन्थे, तं दुक्खक्खयाए कम्मखया मो (मु)क्खयाए बोहिलाभाए संसारुत्तारणाए ति कट्टु उवसंपज्जित्ताणं विहराभि । छट्ठे भंते! व उवडिओ मि सत्राओ राईभोअणाओ वेरमणं ॥ ६ ॥ इच्चे आई पंचमहन्वयाई राइभोअणवेरमणछट्टाई अत्तहिअट्टयाए उवसंपज्जित्ताणं विहरामि ॥
अप्पसत्था य जे जोगा, परिणामा य दारुणा । पाणाइवायरस वेरमणे, एस अक्कमे ॥ १ ॥ तिब्बरागा य जा भासा, तिव्वदोसा तहेव य मुसावायरस वेरमणे, एस वृत्ते अक्कमे ॥ २ ॥
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિસૂત્ર
૧૧૯ उग्गहंसि अजाइत्ता. अविदिन्ने य उग्गहे । अदिन्नादाणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥ ३ ॥ सद्दा-रूवा-रसा-गंधा, फासाणं पवियारणा । मेहुणस्स वेरमणे, एस बुत्ते अइक्कमे ॥ ४ ॥ इच्छा मुच्छा य गेही य, कंखा लोभे य दारुणे । परिग्गहस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥ ५ ॥ अइमत्ते अ आहारे, सूरखित्तमि संकिए । राईभोअणस्स वेरमणे, एस बुत्ते अइक्कमे ॥ ६॥ दसणनाणचरित्ते, अविराहित्ता ठिओ समणधम्मे । पढमं वयमणुरक्खे, विरयामो पाणाइवायाओ ॥ ७॥ दसणनाणचरित्ते, अविराहित्ता ठिओ समणधम्मे । वीअ वयमणुरक्खे, विरयामो मुसावायाओ ॥ ८ ॥ दसणनाणचरित्ते, अविरोहित्ता ठिओ समणधम्मे । तइथं वयमणुरकखे, विरयामो अदिन्नादाणाओ ॥९॥ दसणनाणचरित्ते, अविराहित्ता ठिओ समणधम्मे । चउत्थं वयमणुरक्खे, विरयामो मेहुणाओ ॥ १० ॥ दंसणनाणचरित्ते, अविराहिता ठिओ समणधम्मे । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ॥ ११॥ दसणनाणचरित्ते, अविरहित्ता ठिओ समणधम्मे । छठं वयमणुरक्खे, विरयामो राईभोषणाओ ॥ १२ ॥ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । पढमं वयमणुरक्खे, विरयामो पाणाइवायाओ॥ १३ ॥
Page #139
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । बीअं वयमणुरवखे, विरयामो मुसावायाओ || १४ || आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । asi वयमणुरवखे, विरयामो अदिन्नादाणाओ || १५ ॥ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । उत्थं वयमणुरक्खे, विरयामो मेहुणाओ ॥ १६ ॥ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे, पंचमं वयम रक्खे, विरयामो परिग्गहाओ ॥ १७ ॥ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । छहं वयमणुरखखे, विरयामो राई भोअणाओ || १८ || आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । तिविहेण अप्पमत्तो, रक्खामि महत्वए पंच ।। १९ ॥ सावज्जजोगमेगं, मिच्छत्तं एममेव अन्नाणं । परिवज्जंतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥ २० ॥ अणवज्जजोगमेगं, सम्मत्तं एगमेव नाणं तु । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्व पंच ।। २१ ।। दो चैव रागदोसे, दुन्नि य झाणाई अट्टरुद्दाई | परिवज्जंतो गुत्तो, रक्खामि महत्वए पंच ॥ २२ ॥ दुविहं चरितधम्मं, दुन्नि य झाणाई धम्मसुक्काई । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्यए पंच ॥ २३ ॥ किव्हा नीला काऊ, तिन्नि य लेसाओ . अप्पसत्याओ । परिवज्र्जतो गुत्तो, वखामि महव्वए पंच ॥ २४ ॥
१२०
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકત્ર
૧૨૧
तेऊ पहा सुक्का, तिन्निय साओ सुप्पसत्थाओ । उवसंपन्नो जुत्तो, रक्खामि महत्वए पंच ।। २५ ।। मणसा माणसच्चविऊ, वायासच्चेण करणसच्चेण | तिवि वि सच्चविऊ, रक्खामि महन्त्रए पंच ॥२६॥ चत्तारिय दुहसिज्जा, चउरो सन्ना तहा कसाया य । परिवज्जतो गुत्तो, रक्खामि महन्वए पंच ।। २७ ।। चत्तारि य सुहसिज्जा, चउब्विहं संवरं समाहिं च । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ॥ २८ ॥ पंचैव य कामगुणे, पंचैव य अण्हवे महादोसे | परिवज्जतो गुत्तो, रक्खामि महन्वए पंच ।। २९ । पंचिदियसंवरणं, तहेव पंचविहमेव सज्झायं । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्त्रए पंच ॥ ३० ॥ छज्जीवनिकायवहं, छप्पि य भासाओ (उ) अप्पसत्थाओ | परिवज्र्जतो गुत्तो, रक्खामि महत्व पंच ।। ३१ ।। छन्विहमभिंतरयं, बज्झंपि य छव्विहं तवोकम्मं । उपसंपन्नो जुत्तो, रक्खामि महत्वए पंच ।। ३२ ।। सत्तय भयठाणाई, सत्तविहं चैव नाणविभंगं । परिवज्जतो गुत्तो, रक्खामि महत्वए पंच ॥ ३३ ॥ पिंडेसण पाणेसण, उग्गह सत्तिक्कया महज्झयणा । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्यए पंच ||३४|| अ य मठाणाई, अट्ठ य कम्माई तेसिं बंधं च । परिवज्जतो गुत्तो, रक्खामि महत्र्वए पंच ।। ३५ ।।
५
Page #141
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ अट्ठ य पवयणमाया, दिट्ठा अट्ठविहनिटिअटेहिं । उवसंपन्नो जुत्तो, रक्खामि महब्बए पंच ॥ ३६ ॥ . नवपावनिआणाई, संसारत्था य नवविहा जीवा । परिवज्जतो गुत्तो, रक्खामि महब्बए पंच ॥ ३७ ॥ नवबंभचेरगुत्तो, दुनवविहं बंभचेरपरिसुद्धं । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ॥ ३८ ॥ उवघायं च दसविहं, असंवरं तह य संकिलेसं च । परिवज्जतो गुत्तो, रक्खामि महब्बए पंच ॥ ३९ ॥ सच्चसमाहिट्ठाणा, दस चेत्र दसाओ समणधम्मं च । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ॥ ४० ॥
आसायणं च सव्वं, तिगुणं इक्कारसं विवज्जतो । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्यए पंच ॥ ४१ ॥ एवं तिदंडविरओ, तिगरणसुद्धो तिसल्लनिस्सल्लो। तिविहेण पडिक्कतो, रक्खामि महव्यए पंच ॥ ४२ ॥
इच्चेइअं महव्ययउच्चारणं थिरत्तं सल्लुध्धरणं धिइबलं ववसाओ साहणट्ठो पावनिवारणं निकायणा भावविसोही पडागाहरणं निज्जूहणाराहणा गुणाणं, संवरजोगो पसत्थज्झाणोवउत्तया जुत्तया य नाणे परमट्ठो उत्तमट्ठो । ___एस खलु तित्थंकरहिं रइरागदोसमहणेहिं देसिओ पवयणस्स सारो छन्जीवनिकायसंजमं उवएसिअं तेलुक्कसक्कयं ठाणं अब्भुवगया । नमोऽत्थु ते सिद्ध बुद्ध मुत्त निरय निस्संग माणमूरण गुणरयणसायरमणंतमप्पमेअ । नमोऽत्थु ते महइमहावीर
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૨૩ बद्धमाणसामिस्स । नमोऽत्थु ते अरहओ, नमोऽत्यु ते भगवओ, त्ति कटु । ___ एसा खलु महव्यय-उच्चारणा कया, इच्छामोसुत्तकित्तणं काउ । ___ नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइअं छबिहमावस्सयं भगवंतं । तं जहा-सामाइअं चउवीसत्यओ वंदणयं पडिक्कमणं काउस्सग्गो पच्चक्खाणं। सबेहिं पि एअम्मि छविहे आवस्सए भगवंते समुत्ते सअत्थे सगंथे सनिज्जुत्तिए ससंगहणिए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवंते हिं पन्नत्ता वा परूविआ वा । ते भावे सदहामी पत्तियामो रोएमो फासेमो पालेमो अणुपालेमो । ते भावे सदहंतेहिं पत्तिअंतेहि रोअंतेहिं फासंतेहिं पालंतेहिं अणुपालंतेहि। अंतोपक्खस्स जं वाइअं पढिरं परिवट्टिकं पुच्छिअं अणुपेहिअं अगुपालिअं, तं दुक्रवारवयाए कम्मक्खयाए मुक्वयाए बोहिलाभाए संसारुतारणाए त्ति कटु उवसंपजित्ता णं बिहरामि, अंतोपक्रवस्स जं न वाइअं, न पढिअं, न परिअटिअं, न पुच्छिों, नाणुपेहिरं, नाणुपालिअ, संते बले, संते वीरिए, संते पुरिसकारपरक्कमे, तस्स आलोएमो पडिक्कमामो निंदामो गरिहामो बिउट्टेमो विसोहेमो अकरणयाए अब्भुट्टेमो अहारिहं तबोकम्म पायच्छित्तं पडिवज्जामो, तस्स मिच्छा मि दुक्कडं ।
नमो तेसिं खमासमणाणं । जेहिं इमं वाइअ अंगबाहिरं उक्कालि भगवंतं, त जहा-दसवेआलिअ, कप्पिआकप्पि, कुल्लकप्पसुअं, महाकप्पसु, ओ(उव)वाइअ', रायप्पसेणि,
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ जीवाभिगमो पन्नवणा महापन्नवणा नंदी अणुओगदाराई देविंदत्यओ तंदुलवेआलि चंदाविज्झयं पमायप्पमायं पोरिसिमंडलं मंडप्पवेसो गणिविज्जा विज्जाचरणविणिच्छओ झाणविभत्ती मरणविभत्ती आयविसोही संलेहणासुवीयरायसुविहारकप्पो चरणविही आउरपच्चरवाणं महापच्चक्रवाणं सबेहिं पि एअम्मि अंगबाहिरे उक्कालिए भगवंते. ससुत्ते सअत्थे सगथे सनिज्जुत्तिए ससंगहणिए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवंतेहि पन्नत्ता वा परूविआ वा, ते भावे सद्दहामो पत्तिआमो रोएमो फासेमो पालेमो अणुपालेमो, ते भावे सद्दहंतेहिं पत्तिअतेहि रोअंतेहिं फासंतेहिं पालंतेहिं अणुपालंतेहिं अंतोपक्रवस्स जं वाइ पढि परिअटि पुच्छि अणुपेहि अणुपालि तं दुक्रवक्खयाए कम्मक्खयाए मुक्खयाए बोहिलाभाए संसार तारणाए त्ति कटु उवसंपज्जिता णं विहरामि । अंतोपक्वस्स जं न वाइअं, न पढिअं, न परिअट्टि, न पुच्छि, नाणुपेहि, नाणुपालि, संते बले, संते वीरिए, संते पुरिसकारपरक्कमे, तस्स आलोएमो पडिक्कमामो निंदामो गरिहामो विउद्देमो विसोहेमो अकरणयाए अब्भुठेमो अहारिहं तवोकम्म पायच्छित्तं पडिवज्जामो तस्स मिच्छा मि दुक्कडं।
नमो तेप्ति खमासमणाणं जेहिं इमं वाइअं अंगबाहिर कालिअं भगवंतं, तं जहा-उत्तरज्झयणाई दसाओ कप्पो ववहारो इसिभासिआई निसीहं महानिसीहं जंबुद्दीवपन्नत्ती सूरपन्नत्ती चंदपन्नत्ती दीवसागरपन्नत्ती खुड्डियाविमाणपविभत्ती महल्लि
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસુત્ર
૧૫
आविमाणप विभक्ती अंगचूलिआए वग्गचूलिआए विवाहचुलिआए अरुणोववाए वरुणोववाए गरुलोववाए (धरणोववाए) वेसमणोववाए वेलघरोववाए देविंदोववाए उद्वाणसुए समुडाणसुए नागपरिआवलिआणं निरयावलआणं कप्पिआणं कप्पवर्डिस्याणं पुष्फिआणं पुष्कचुलिआणं ( वहिआणं) वहिदसाणं आसी विसभावणाणं दिडिविसभावणाणं चारण (सुमिण) भावणाणं महासुमिणभावणाणं अग्गिनिसग्गाणं सव्वेहिं पि एअम्मि अंगवाहिरे कालिए भगवंते समुते सत्थे सथे सनिज्जुत्तिए ससंगहणिए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवंतेहिं पन्नत्ता वा परुविआ वा, ते भावे सहामो पत्तिआमो रोएमो फासेमो पालेमो अणुपालेमो । ते भावे सहते हि पत्तिअंतेहिं रोयंतेहिं फासंतेहि पालंतेहिं अणुपासंतेहि अंतोपक्वस्स जं वाइअ पढि परिअडिओ पुच्छि अणुपेहिअ' अणुवालिअ तं दुक्खक्खयाए कम्मक्खयाए मुक्खया बोहिलाभाए संसारुतारणाए ति कट्टु उवसंपज्जित्ता गं विहरामि | अंतोपक्वस्स जं न वाइअ न पढिअ न परिअहिअ न पुच्छि नाणुपेहि नाणुपालिअं, संते बले, संते वीरिए, संते पुरिसकारपरककमे, तस्स आलोएमो पडिक्कमामो निंदामो गरिहामो विउद्धेमो सोहेमो अकरणयाए अभुडेमो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जामो तस्स मिच्छामि दुक्कडं ॥
नमो तेसिं खमासमणाणं । जेहिं इमं वाइअं दुबालसंगं गणिपिडगं भगवंतं तं जहा - आयारो सूअगडो ठाणं समवाओ विवाहपन्नत्ती नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडद साओ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ अणुत्तरोववाइअदसाओ पहावागरणं विवागसुअं दिठिवाओ सव्वेहिं पि एअम्मि दुवालसंगे गणिपिडगे भगवंते ससुत्ते सअत्थे सगंथे सनिज्जुत्तिए ससंगहणिए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवतेहिं पन्नत्ता वा परुविआ वा, ते भावे सद्दहामो पत्तिआमो रोएमो फासेमो पालेमो अणुपालेमो, ते भावे सद्दहंतेहिं पत्तिअंतेहिं रोयतेहिं फासंतेहिं पालंतेहिं अणुपालंतेहिं अंतोपक्खस्स जं वाइ पढि परिअट्टि पुच्छि अणुपेहि अणुपालिअंतं दुक्खक्खयाए कम्मक्खयाए मुक्खयाए बोहिलाभाए संसारुत्तारणाए त्ति कटु उवसंपज्जिता णं विहरामि। अतोपक्खस्स जं न वाइन पढिन परिअट्टिन पुच्छि नाणुपेहि, नाणुपालिअं, संते बले, संते वीरिए, संते पुरिसकार-परक्कमे, तस्स आलोएमो पडिक्कमामो निंदामो गरिहामो विउटेमो विमोहेमो अकरणयाए अब्भुटेमो अहारिहं तवो. कम्मं पायच्छित्तं पडिवजामो तस्स मिच्छा मि दुक्कडं । __नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइ दुवालसंग गणिपिडगं भगवंतं. सम्म कारणं फासंति पालंति पूरंति (सोहंति) तीरंति किटंति सम्मं आणाए आराहंति, अहं च नाराहेमि, तस्स मिच्छामि दुक्कडं ॥
सुअदेवयाभगवई, नाणावरणीअकम्मसंघायं । तेसिं खवेउ सययं, जेसिं सुअसायरे भत्ती ॥१॥
॥ श्रीपाक्षिकसूत्रं समाप्तम् ॥
Page #146
--------------------------------------------------------------------------
________________
श्री पाक्षिकसूत्रना अर्थ.
અવતરણ—શ્રમણ ભગવાન મહાવીર દેવે અર્થથી નિરૂપણ કરેલ અને ગણધર ભગવતે સૂત્રથી ગૂંથેલ, આ પાક્ષિક સૂત્રમાં સામાન્યથી ત્રણ અધિકારો વર્ણવવામાં આવ્યા છે.
પહેલા અધિકારમાં—પ્રાણાતિપાત વિરમણ” વિગેરે પાંચ મહાવ્રત અને છઠ્ઠું ‘રાત્રિ ભજન વિરમણુ’વ્રત એમ છ એના અતિચારના પ્રતિક્રમણ માટે વિસ્તારપૂર્વક એ છે, એનુ' સમ્રુત્કિન-સ્તુતિ (પ્રતિજ્ઞા) વિગેરે.
ખીજા અધિકારમાં—એ જ મહાત્રતાના રક્ષણ માટે, સાવદ્ય ચેાગ’ વિગેરે ત્યાગ કરવા લાયક અને ‘ અનવદ્ય ચેાગ’ વિગેરે સ્વીકાર કરવા લાયક એકથી દશ પર્યંતના ભાવાનું નિરૂપણુ,,
અને ત્રીજા અધિકારમાં—ગણધરાદિ ભગવ તાએ ગૂંથેલા આવશ્યક, કાલિક, ઉત્કાલિક, અંગ પ્રવિષ્ટ આદિ શ્રતનું સમુર્ત્યિન. આ ત્રણ અધિકારમય અતિગંભીર અર્થાવાળુ શ્રી પાક્ષિક સૂત્ર પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં ગુરૂએ આદેશ કરેલ સાધુ (સાધ્વી) ચિત્તની એકાગ્રતાપૂર્વક ગંભીર અને ઉદાત્ત સ્વરે મેલે અને અન્ય મુમુક્ષુ આત્માઓ પ્રાણિધાન પૂર્વક કાયાત્સગ મુદ્રાએ રહી અની વિચારણા પૂર્વક સાંભળે. એમ શાસ્ત્રિય વિધાન છે. આ પાક્ષિક સૂત્રની રચના કરતા સૂત્રકાર ભગવત અભિષ્ટ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
કાર્યની સિદ્ધિ માટે ભાવ મંગલનું નિરૂપણ કરતાં કહે
છે કે—
“નિત્યારે બ તિર્થે, અતિમિદ્રે યતિનિદ્ધે હૈં । સિદ્ધે નિળે (ય) સિ, મિિત્ત(બ)ળાાં ચ યંગમ "I"
વ્યાખ્યાઃ—અહિં ‘વૈજ્ઞાનિ’=હું વાંદુ છું' એ ક્રિયાપદ્મ સર્વાંપદા સાથે જોડવું. કાને કાને ? તે કહે છે. તીથજાનૂ'=વીતરાગ એવા તીર્થંકરાને, તથા (૪) શબ્દથી ત્રણે કાળના તીર્થંકરા સમજવા, ‘↑ર્થાન’=તી રૂપ પ્રથમ ગણધર, સંઘ (અથવા દ્વાદશાંગી) વિગેરેને. અતીર્થવિજ્ઞાન-સીલિદાન-લિક્થ'=અતી સિદ્ધોને, તીર્થંસિસ્રોને અને સિદ્ધોને, એમાં અતીસિદ્ધો અને તીર્થસિદ્ધો એ એ સિદ્ધોના અર્થ એ છે કે ચતુર્વિધ સંઘરૂપ તી સ્થપાયા પછી તીર્થં ચાલતું હાય, તે કાળે સિદ્ધ થયેલા તી་સિદ્ધ' અને તે પહેલા કે તીર્થ વિચ્છેદ થયા પછી સિદ્ધ થાય તે અતી સિદ્ધ' જાણવા અને સિદ્ધોને એટલે બાકીના જિનસિદ્ધ અજિનસિદ્ધ વિગેરે તેર પ્રકારે સિદ્ધ થયેલાઓને. આ જિનસિદ્ધ વિગેરેનું સ્વરૂપ અન્યગ્રન્થેાથી જાણવું. જ્ઞજ્ઞાન સામાન્ય કેવળીને, ‘રવીન્’= મૂળગુણથી યુક્ત અને ઉત્તરગુણથી યુક્ત યતિ (સાધુ)એ ને, ‘મીત્’=એ સાધુએને જ નહિ પણ જે અણિમા’ વિગેરે લબ્ધિવાળા મુનિએ હેય તેમને, ‘જ્ઞાન’=મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનને, એ સર્વને ‘વાંદું છું.' એમ યિાપદ જોડવું. ('ચ' સર્વત્ર સમુચ્ચય અર્થમાં જાણવા.)
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૨૦ રે ફુo રા” “જે=જે મુનિઓ (વળી ) મે ગુજરાતના વિદg=આ ગુણરૂપી રત્નના સાગર તુલ્ય મહાવ્રતના આરાધનને સુંદર રીતે પાળને (આરધીને) તીર્થiari'=સંસારને વિસ્તાર પામ્યા (તેઓ મને મંગળ કરે) અઢા =હું પણ “સાન મ વા' તે મુનિઓને મંગળ કરીને (તે ગુણરત્નના સાગરભૂતમહાવ્રતનું) “માધનામra =આરાધન કરવા એક ચિત્તવાળો થયે છું અર્થાત્ મહાવ્રતના અને મહામુનિઓના આરાધન માટે ઉત્સાહી થયે છું.
વળી પણ અરિહંત અને ધર્મની આશિષરૂપ પિતાના મંગળ માટે કહે છે કે –“ & I રૂ ” “અતઃ જિનેશ્વરે, સિદ્ધા.=પંદર પ્રકારે સિદ્ધ થયેલા સિદ્ધો, સાધa”=મુનિઓ, સં'=આગમ અને ધર્મશ્ચ'=સાધુ અને શ્રાવકના આચાર રૂ૫ બે પ્રકારની વિરતિ, ‘ક્ષારિત '=સહનશીલતા-ક્ષમા, “જુ=મનવચન-કાયાની ઉન્માર્ગથી રક્ષા કરવી (રેકવા), મુાિ લોભને અભાવ-સંતોષ, માવત’=નિર્માયપણું-સરલતા અને નવ'=નિર્મદપણું, એ અરિહંતે વિગેરે “મમ મ =મારૂં મંગલ કરે. અહિં કરે એ અર્થ ઉપરની ગાથાને લે. -હવે મહાવ્રતને પોતે ઉચય (ઉચ્ચરે) છે તે સૂચવે છે કે -
“ઢો(a)fમ || ક | ” “ઢો'કર્મભૂમિરૂપ પંદર ક્ષેત્રોમાં, “સંતા=મુનિઓ, યુનિ =જે કરે છે, શું કરે છે? “મતિ =તીર્થકરાદિએ દેખાડેલું કહેલું, “s=
Page #149
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ અતિ બલવાન (શ્રેષ્ઠ), ‘મારતોrf’=પંચમહાવ્રતનું ઉચ્ચારણ (કથન), “તે સુન્નતે મહાત્રોચ્ચારણ કરવાને,
અઠ્ઠમ’િ હું પણ, પરિત=ૌયાર થયે છું. (એમ ગુરૂએ કહેવાથી શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરૂ તેને જવાબ આપે છે. તે જ કહે છે. ઉર્જ સંs” iા અહિં છઠા પદ સુધી પ્રશ્ન સમજ. “વેરને અર્થ “હવે પછી, અને 'ઉ' પ્રશ્ન માટે સમજે. તેથી હવે તે મહાવતેનું ઉચ્ચારણ શું વસ્તુ છે અર્થાત્ “મહાવ્રત ઉચ્ચારણ એટલે શું ? એમ પ્રશ્નાર્થ સમજ. અથવા પ્રાકૃતભાષાની શૈલી પ્રમાણે અભિધેયને અનુસરીને લિંગ અને વચન સમજવાનાં હોય છે એ ન્યાયે ' ને બદલે “રા' “a” ના સ્થાને ના” અને “રવાર' ના સ્થાને “વારા પદો કરીને કયી તે મહાવ્રતની ઉચ્ચારણ? એમ અર્થ કરે. ગુરૂ મહારાજ તેને જવાબ આપે છે કે માત્ર તેની ઉચ્ચારણા પાંચ પ્રકારની “ના”=કહી છે અને રાત્રિ ભજનને ત્યાગ એ છ પ્રકાર છે, “તવ્રથા'તે આ પ્રમાણે “વરમ'==સ અને સ્થાવર, તેમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ સર્વ પ્રકારના છે , તે પણ “કરવું, કરાવવું અને અનુમોદવું, એમ ત્રણ પ્રકારે, જે “gridવાતાત'=જીવહિંસન (હિંસા) તેનાથી વિરમ’=અટકવું. (તે પ્રથમ મહાવ્રત કહ્યું છે, તેમ “સર્વરમાન મૃષાવાર
મગ =ક્રોધ, લોભ, ભય કે હાસ્ય, એ કઈ કારણે બોલાતું સર્વ મિથ્યા( અસત્ય) વચન, તેનાથી અટકવું, (તે બીજુ) તથા “વરમારફત્તાવાનાદિમ' દાંત ખોત
Page #150
--------------------------------------------------------------------------
________________
1
૧૩૧
શ્રીપાક્ષિકસત્ર રવા માટે તૃણની સળી લેવા જેવું ન્હાનામાં ન્હાનું (અર્થાત્ સર્વથા) પણ અદત્તાદાન એટલે ચોરી તેનાથી
અટકવું, (તે ત્રીજુ), “સર્વરમાધુનાદિરમ'=માત્ર સ્ત્રી(પુરૂષ)ની વાત કરવા જેટલું અલ્પ પણ (અર્થાત્ સર્વ પ્રકારનું) મિથુન એટલે કામને સંગ, તેનાથી અટકવું, (તે ચોથું) “નવમાત ગ્રામ=સર્વ એટલે (ભેગું કરવું વિગેરે વધારે તો દૂર રહ્યું પણ સંયમ માટે ઉપકારી જરૂરી વસ્તુમાં પણ) સહજ (અલ્પ) માત્ર જે મૂચ્છરૂપ પરિગ્રહ, તેનાથી પણ અટકવું (તે પાંચમું) અને “સર્વરમાં ટ્રાત્રિમોનનાgિram'=સર્વ એટલે “દિવસે લાવેલું દિવસે વાપરવું ઈત્યાદિ ચતુર્ભગી પૈકી કોઈપણ દુષ્ટ ભાંગાથી આહાર લેવા માત્ર રૂપ જે રાત્રિભેજન, તેનાથી અટકવું, (તે છઠું મહાવ્રત કહેલું છે) એમ નામ માત્ર ઉચારણ કરીને હવે પ્રથમવતનું વિસ્તારથી ઉચ્ચારણ કરે છે કે| ‘તરા પદ મા૦િ” / “તત્ર'ઋતે મહાવ્રતના ઉચ્ચારણમાં, વર્=નિશ્ચયથી, “તે ?' હે ભગવન્ત ? એમ ગુરૂની આગળ પ્રતિક્રમણ કરવા માટે પૂજ્ય ગુરૂને સંબોધવા માટે “મને પદ સમજવું. પ્રથમ માad girlfarvanzમ=પહેલા મહાવ્રતમાં જીવહિંસાથી અટકવું, અહિં “અટકવું એટલે સર્વથા હિંસાને ત્યાગ સમજ. એમ સર્વત્રતમાં સમજવું. અહિં કઈ આચાર્યો, સપ્તમી વિભક્તિના સ્થાને પ્રથમ વિભક્તિ કહે છે, તેઓના મતે “પ્રથમ દાવ્રત' થાય. એમ સઘળા ય વ્રતોમાં પહેલી વિભક્તિ કહે છે. સમગ્રત ! પ્રાણાતિપાત પ્રવાઘાનિ'=
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩ર
શ્રમણ ક્રિયા સૂવસદભ હે ભગવંત? પ્રાણાતિપાતને સર્વથા ત્યજું છું. હવે અહિં ‘સર્વથા પ્રાણાતિપાતને ત્યજું છું.” તેને જ વિશેષ રૂપમાં જણાવે છે કે “જે કુદુમ વા' વિગેરે, તેમાં “a” શબ્દ તે વ્રતને જણાવનાર છે, અર્થાત્ તે આ પ્રમાણે એમ જણાવવા માટે છે, “સૂમ વા=પાંચે ઈન્દ્રિયેથી જાણીજોઈ ન શકાય, માત્ર જ્ઞાનથી સમજી-જાણી શકાય તેવા જીવને, વાવ વા’ ઇન્દ્રિયથી જાણી-જોઈ શકાય તેવાને, “ વા અગ્નિકાય અને એ વાયુકાય બે (ગતિત્રસ) તથા બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કેઈ (ગતિમાન) જીવને,
થાવ વા=પૃથ્વી, પાણી અને વનસ્પતિરૂપ ત્રણ (સ્થિર) એકેન્દ્રિયને, સર્વત્ર “વા’ શબ્દો પરસ્પર એક બીજાના સમુચ્ચય (જોડાણ) માટે છે, “નૈવ સાયં પ્રાગાર અતિપતિરામ =હું સ્વયે (ઉપર કહ્યા તે) કોઈ ને હણું નહિ, નવ વાળાનું અતિપાત થઈમ =બીજાઓ દ્વારાએ કઈ જીવને હણાવું નહિ. “પ્રાણાતિપાત તારા સમજુ જ્ઞાન =એ જીવને હણનારા બીજાઓને પણ હું સારા જાણું નહિ, (અનુમોદના કરું નહિ), કયાં સુધી ? “ગાવનવા ઈત્યાદિ. “સાવઝા =જીવું ત્યાં સુધી, ત્રિવિધ = ત્રણ પ્રકારની કરવા-કરાવવા-અનુમોદવા રૂ૫) હિંસાને ત્રિવિધે-ત્રણ કરણ (મન-વચન-કાયા)થી, તજું છું. એમ સંબંધ સમજ. એ જ જણાવવા કહે છે કે'मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमन्य
મનુષાનામ=મન-વચન અને કાયાથી, કરૂં નહિ, કરાવું નહિ અને બીજે કરે તે તેને અનુમતિ આપું
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૩૩
(અનુમાનના કરૂં) નહિ. 'તક્ષ્ય' તે (પણ) ત્રિકાળ ભાવિ હિંસા પૈકી ભૂતકાલની હિંસાનું ‘મસ’=હે ભગવ'ત ! પ્રતિમામિ'=હું પ્રતિક્રમણ કરૂં (મિથ્યા દુષ્કૃત દઉં) છે. ‘નિન્દ્રામિ’=આત્મસાક્ષિએ જુગુપ્સા (નિંદા) કરૂં છું અને ‘નમિ’=પર સાક્ષિએ જુગુપ્સા કરૂં છુ. કાને નિંદે છે તે કહે છે કે ‘આનં=હિંસા કરનારા મારા આત્માને (ભૂતકાલીન આત્મપર્યાયને) કે જે પ્રશ'સા કરવા ચે।ગ્ય નથી, તેને ‘વુક્ષુનામિ’-સર્વથા ત્યજી છું,
વળી પણ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવભેદે પ્રાણાતિપાત (હિં...સા)નું વર્ણન કરે છે.
.
'से पाणाइवाए चउव्विहे पन्नत्ते० इत्यादि' 'स प्राणाતિપાત અસુવિધઃ પ્રજ્ઞમ:–તેપ્રાણાતિપાત ચાર પ્રકારને કહેલેા છે, ‘તદ્યથા’=તે આ પ્રમાણે દ્રવ્યતઃ ક્ષેત્રતઃ વ્યાજત: માત્રત:'= ૧-દ્રવ્યથી, ૨-ક્ષેત્રથી, ૩–કાળથી અને ૪–ભાવથી. તેમાં પ્રથત: નં કાળાતિપાત: વઘુ નીનિાભુ'='ન' વાકયની શાલા માટે છે, દ્રવ્યથી પ્રાણાતિપાત છે જીનિકાયને વિષે, અર્થાત્ પૃથ્વી, પ્, તેઉ, વાઉ, વનસ્પતિ અને ત્રસ એ છકાય પૈકી કોઈપણ જીવની હિંસા તે દ્રવ્ય પ્રાણાવિપાત, ‘ક્ષેત્રતઃ પ્રાળાતિપાત: સર્વહોરે-ક્ષેત્રથી હિંસા ચૌદ રાજલેાક રૂપ સર્વ કલાકમાં હ્રાતઃ પ્રાળતિવાતો વિદ્યા વા પાત્રો વા=કાલથી હિંસા–દિવસે અથવા રાત્રે, અને‘માવતઃ પ્રાતિજાતો રામેળ વા દ્વેનેળ વા’=ભાવથી હિંસા-રાગ અથવા દ્વેષથી, એમ હિં’સાનું ભેદથી સ્વરૂપ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ કહીને ભૂતકાળમાં કરેલી તે હિંસાની વિશેષ રૂપમાં નિન્દા કરવા માટે કહે છે કે – “યો મચાડચ ધર્મર'=જે મેં આ સાધુને આચાર ધર્મ કે જે “ફેસ્ટિાન્નત' આદિ બાવીશ વિશેષણોથી વિશિષ્ટ છે. તેમાં પૂર્વે અજ્ઞાનતાદિ ચાર કારણોથી અને પ્રમાદ વિગેરે અગિઆર કારણેથી પ્રાણાતિપાત કર્યો હોય તેની નિંદા કરું છું વિગેરે વાકયને સળંગ સંબંધ જોડવે. તેને અર્થ કહે છે કે–વં” એમાં વિભક્તિ બદલાયેલી હોવાથી
=જે (પ્રાણાતિપાત એમ સંબંધ જોડે) તેમાં “મ= પદથી પ્રતિક્રમણ કરનાર સાધુ પિતાને જણાવે છે, અર્થાત્ મેં, “મ0 ધરી =આ સાધુના આચારરૂપ સર્વવિરતિ ધર્મમાં, કે તે ધર્મ ? ૧- ૪rma =કેવલિ ભગવતે કહેલો, ર=“વાઢક્ષr= અહિંસક વૃત્તિથી ઓળખાતે અર્થાત્ અહિંસા જેનું ચિન્હ છે, ૩-ત્તાવ fuતસ્થ'=સત્યના આધારે રહેલે (અર્થાત્ સત્ય જેમાં વ્યાપક છે), ૪-વિરાસ્ય =જેનું મૂળ વિનય છે, પક્ષાતિપ્રધાનશ્ય'= ક્ષમા (સહનશીલતા) જેમાં મુખ્ય છે. - “Ifથgવસથ'=જેમાં હિરણ્ય (કાચું સેનું રૂ૫) અને સુવર્ણ (સૌનેયા કે ઘડેલું સુવર્ણ) જેમાં રાખી શકાતું નથી, અર્થપત્તિથી સર્વ પ્રકારના સર્વ પરિગ્રહથી રહિત, ૭ઉત્તરામપ્રમવ=જેનાથી આત્મામાં (મહાદિને) ઉપશમ થાય છે, ૮-નવગ્રહ્મગુર=નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિરિક્ષા)થી સુરક્ષિત, – ઘરમાનચ =જેના આરાધક પાક (રસોઈ) કરતા નથી, અર્થાત્ રસોઈ કરવાની ક્રિયાના
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૫
શ્રીપાક્ષિકસૂત્ર ત્યાગી સાધુએ જેના આરાધક હોય છે, ૧૦ મિક્ષત્તિર=(પાકકિયાને ત્યાગ હેવાથી) ભિક્ષાથી જેમાં આજીવિકા ચલાવવાની છે, ૧૧-કુક્ષિાશ્વg=(તે ભિક્ષાથી પણ સંચય કરવાને નહિ કિન્ત) માત્ર કુક્ષિપ્રમાણ ભેજન જેમાં લેવાનું છે, ૧૨-૧ના રાજય-પરસ્થ વા=જ્યાં અગ્નિનું શરણ અથવા મરણ પણ કરવાનું નથી (અર્થાત્ શીત પરિષહાદિ કારણે પણ અગ્નિને ઉપગ જેમાં કરાતે નથી, ૧૩-inક્ષાહિતી=સર્વકર્મમલનું પ્રક્ષાલન કરનારે (અથવા સર્વ દેષનું જેમાં પ્રક્ષાલન થાય છે), ૧૪-ચોવચ =રાગાદિ દેને જેમાં ત્યાગ છે, (અથવા ‘રો' એટલે “” જેમાં ત્યજાએલો છે), એથી જ, ૧૫-ગુજરાધિકા =જેમાં ગુણને અનુરાગ છે. (તાત્પર્ય કે તે ચારિત્રધર્મનું આરાધન કરનારને તે દોષોને અથવા વૈષને ત્યાગ અને ગુણને અનુરાગ (વૃદ્ધિ) કરાવનાર છે), વળી, ૧૬-નિર્વિકાર =જેમાં ઈન્દ્રિય અને મનને વિકાર (ઈચ્છાઓને ઉન્માદ) નથી, ૧૭-નિવૃતિઅક્ષર = સર્વ (પાપ) વ્યાપારને પરિહારે એ જેનું લક્ષણ (અથવા પરિણામે જે બાહ્ય સર્વ યોગેની નિવૃત્તિ કરાવનાર) છે, વળી ૧૮-ઝમાત્રતગુજરા=જે પાંચ મહાવ્રત રૂપ છે, (પહેલાં “અહિંસાલક્ષણસ્ય” એમ કહેવા છતાં ફરી “પંચ મહાવ્રત યુક્તસ્ય” એમ કહ્યું તેનું કારણ એ છે કે અહિં. સાની જેમ બીજા મહાવ્રતની પણ આ ધર્મમાં (અહિંસામાં) પ્રધાનતા છે, ૧૯-નિધિતચ0'=જેમાં (લાડુ વિગેરે આહાર, ખજુરાદિ મેવો કે ફળફળાદિ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રમણ ક્રિયા સુત્રસન્દર્ભ ખાદિમ અને હરડે આદિ ઔષધ પણ રાત્રે વાસી રાખવા રૂપ) સંનિધિના સંચય થતા (રખાતાં) નથી, ૨૦-‘વિ સંવનન =જેનું નિરૂપણ ( કે પ્રવૃત્તિ) દૃષ્ટ કે ઈષ્ટનું વિધિ નથી, (અર્થાત્ જેમાં જગતમાં પ્રત્યક્ષ દેખાતા ભાવાનુ, આત્માના ઇષ્ટ સુખને આપે તેવું યથા અને યથેષ્ટ નિરૂપણ છે), ૨૧-નંન્નપાયમિનઃ'=જે સંસારથી પાર ઉતારનારો છે અને ૨૨-નિર્વાળામનત્ત્વવનાનST = નિર્વાણ (મેાક્ષ)ની પ્રાપ્તિ એજ જેનુ પારમાર્થિક (સાચુ) ફળ છે, એ પ્રમાણે ૨૨ વિશેષણાથી વિશિષ્ટ ચારિત્રધર્મની, (આરાધના કરતાં અજ્ઞાનતા વિગેરેથી) એમ ષષ્ઠી વિભક્તિના સંબંધ જોડવા. હુવે તેની આરાધના કરતાં શુ કર્યું? તે કહે છેઃ——
૧-‘પૂર્વમજ્ઞાનતા’=(ધર્મ પામ્યા) પહેલાં અજ્ઞાનતાથી, ૨-‘અશ્રવળતા’=(ગુર્વાદિકના મુખે) નહિ સાંભળવાથી, ૩-‘વોખ્યા’=(સાંભળવા છતાં યથાર્થ રૂપે) નહિ સમજ વાથી (માનવાથી) અને ૪-અનિશમેન’=(સાંભળવા અને સમજવા છતાં). સભ્યપણે નહિ સ્વીકારવાથી, અથવા ‘મિશમૈન' એવા પાડાંન્તરમાંથી વિભક્તિ બદલીને, મિનÊ' પર્યાય કરવાથી સ્વીકારવા છતાં તેમાં પ્રમાદ વિગેરે કરવાથી (એમ ચાર નિમિત્તોથી એ ધર્મમાં પ્રાણા તિપાત કર્યાં હાય, એમ સબંધ જોડવા.) હવે તે પ્રાણાતિપાતના પ્રમાદ વિગેરે હેતુઓ કહે છે.—
6
૧- પ્રમાટેન’=મદ્ય વિગેરે પાંચ પ્રકારના અથવા આળસ વિગેરે દ્વારા પ્રમાદ કરવાથી, ૨-રાગદ્વેષ પ્રતિવ
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકત્ર
૧૩૭
ૠતથા ’=રાગદ્વેષની આકૂળતાથી (વશ થઈને) ૩-વાજતથા' ખલબુદ્ધિ (મૃઢતા)થી અથવા ખાલકપણાથી, ૪– ‘મદ્દતયા’=મિથ્યાત્વ વિગેરે માહનીય કર્મના ઉદયને આપીન થવાથી, ૫ ‘મયા’=કાયાની મમ્રુતા (જડતા)થી– આલસથી, ---રમતTr'=ક્રીડાપ્રિય (કુતુહલ⟩પણાથી, છ– ‘ત્રિશૌરવગુહતયા’=રસ, ઋદ્ધિ અને શાતા, એ ત્રણ ગારવના ભારેપણાથી (મદથી), ૮-તુષાયોવગતેન’-ક્રોધાદિ ચાર કષાયના ઉદયને વશ થઈને, ૯-નૈન્દ્રિયોપ રાતન’= સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયાના આધીનપણાથી થયેલી વિહવળતાને ચાગે, ૧૦—‹ પ્રત્યુનેમાદ્રિ(a)યા'=વત માન કાલીન કના ભાર જેને હાય છે, તે પ્રત્યુત્પન્નભારિક કહેવાય, એવા પ્રત્યુત્પન્નભારિકપણાથી, અર્થાત્ વમાનકાલીન કર્મોના ભારેપણાથી અને ૧૧-સાતસૌં થમનુંપનિયતા ’=શાતા વેદનીય કર્મના ઉદયથી મળેલા સુખને ગૃદ્ધિથી ભાગવતાં, અર્થાત્ સુખમાં આસક્તિ કરવાથી એમ અગિઆર હેતુઓથી ‘ŕમસ્ યા મવે’= વર્તમાન જન્મમાં, ‘અન્યેષુ ચા મવપ્રñનુ’-ભૂતકાળ અને ભાવિકાળના( જન્મા ) ભવેશમાં, ‘ત્રાજ્ઞાતિપાત હતો વા
તો યા યિમાનો પî: યા સમનુજ્ઞાતઃ તેં'=જે પ્રાણાતિપાત (હિંસા) સ્વયં કર્યાં, ખીજા દ્વારા કરાવ્યા, અથવા બીજાઓએ સ્વયં કરતાં મેં સારા માન્યા, હું સંમત થયા, એ રીતે ત્રિવિધ પ્રાણાતિપાતને, ‘નિમ્યામિ શનિ'=આત્મસાક્ષિએ પાશ્ચાત્તાપ (નિન્દ્રા) કરૂં છું અને પરસાક્ષિએ પણ ‘એ મે' અાગ્ય કર્યુ છે' એમ મારી દુષ્ટતાને
૧૦
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ કબૂલ (જાહેર) કરું છું-ગહ કરું છું. કેવી રીતે? “ત્રિવિધે ત્રિવિધેન’=કરવા, કરાવવા અને અનુમોદવારૂપ વિવિધ પ્રાણાતિપાતને ત્રણ દ્વારા નિન્દુ છું-ગણું છું. તે ત્રણ ગો
ક્યા? તે કહે છે, “ના, વાવા, જાન'= મન, વચન અને કાયા એ ત્રણ ગોથી (નિન્દા અને ગહ કરું છું) અહીં વાક્યને સંબંધ પૂર્ણ થયે. હવે ત્રણે કાળ સંબંધી એને ત્યાગ કરતાં કહે છે કે- તત્તે નિદ્રામ, પ્રત્યુત્પત્તિ સંઘુ
મિ, સનાતે પંચવામિ=ભૂતકાલીન પ્રાણાતિપાતને નિન્દુ છું, વર્તમાન કાલે સંવરું (કુ) છું અને ભવિ
ધ્યકાળે “નહિ કરે એ નિયમ (પચ્ચકખાણ) કરું છું. “સર્વ પ્રાણાતિcid=એમ સર્વ પ્રાણાતિપાતની નિંદા-સંવર અને પચ્ચકખાણ કરીને તેને કાલિક ત્યાગ કરૂં છું. ' હવે આ ભવિષ્યના પચ્ચકખાણને જ વિશેષ રૂપમાં
“વળીવનિશ્ચિતોડઠ્ઠ =જીવું ત્યાં સુધી આશંસારહિત એ હું નૈવ સ્થળે પ્રાણાનસિપtતથાપિ, નૈવા: प्राणानतिपातयामि, प्राणानतिपातयतोऽप्यन्यान्न समनुजाનામ'=સ્વયં (બીજાના પ્રાણને નાશ નહિં જ કરું, બીજાઓ દ્વારા પ્રાણેને નાશ નહિં જ કરાવું અને બીજા પ્રાણુનાશ કરનારાઓને પણ હું સારા નહિ માનું.
આ પચ્ચકખાણ કેટલી સાક્ષિપૂર્વક કરે છે તે કહે
'तद्यथा-अर्हत्साक्षिकं, सिद्धसाक्षिक, साधुसाक्षिक, દેવાક્ષિ, આમ તે પચ્ચખાણ આ પ્રમાણે કરૂં
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિસૂત્ર
- ૧૩૯ છું–૧. અરિહતેની સાક્ષિએ, અર્થાત અરિહંતે જ્યાં સમક્ષ (પ્રત્યક્ષ મનાય તે અરિહંતની સાક્ષિપૂર્વક કહેવાય. તાત્પર્ય કે અરિહંતની સાક્ષિ માનીને, એમ ૨. સિદ્ધોની સાક્ષિએ, ૩. સાધુઓની સાક્ષિએ, ૪. દેવની સાષિએ અને ૫. મારા આત્માની સાક્ષિએ “પ” આ પ્રમાણે પચ્ચખાણથી (કરવાથી) “મવતિ મિલ્સ મિક્ષુક વા’= સાધુ અથવા સાધ્વી થાય છે, કે થાય છે? “સંતવિરત-તિત-પ્રત્યાખ્યાતાપ'=સંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યા છે પાપકર્મો જેણે, એવો થાય છે. તેમાં “સંવત'=સત્તર પ્રકારના સંયમથી યુક્ત, “વિત’=બાર પ્રકારના તપમાં વિવિધ પ્રકારે રક્ત, ‘તત સ્થિતિને હાસ થવાથી ગ્રંથિભેદ દ્વારા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને વિનાશ, તથા “પચ્ચખાણ=(મિથ્યાત્વ વિગેરે કર્મબંધના) હેતુના અભાવે નિરાકૃત (દીર્ધ સ્થિતિએ ન બંધાય તેવાં) કર્યા છે જ્ઞાનાવરણીયદિ પાપકર્મોને જેણે એ, (અર્થાત સત્તર પ્રકારે સંયમયુક્ત, વિવિધ તપમાં રક્ત અને અલ્પસ્થિતિવાળાં તથા પુનઃ દીર્ધ સ્થિતિક ન બંધાય તેવાં કર્મોવાળે થાય છે. એ વાક્યમાં બે પદને કર્મધારય અને છેલ્લા ત્રણ પદોને બહુવ્રીહિ સમાસ કરવાપૂર્વક પુનઃ તે બેને કર્મધારય સમાસ કરે.
તે પણ કેવી કેવી અવસ્થામાં કયારે કયારે તે થાય છે તે કહે છે કે–વિવા વા રાત્રી વા=દિવસે અથવા રાત્રે, અર્થાત્ સર્વ કાળે, “ વા પર્વતો ઘા =કોઈ કારણે એકાકી હોય ત્યારે અથવા સાધુઓની પર્ષદા એટલે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ સમુહમાં હોય ત્યારે, અર્થાત્ એકલો કે અન્ય સાધુઓ સાથે, કઈ પણ પ્રસંગમાં, “પુતો વા ઘાઘરા’=રાત્રિએ બે પ્રહર સુતે હોય ત્યારે કે શેષકાળે જાગતું હોય ત્યારે, અર્થાત્ કઈ પણ અવસ્થામાં, (તે સાધુ કે સાધ્વી સંયત, વિરત અને પ્રતિહત પ્રત્યાખ્યાતપાપકર્મા બને છે.) - હવે આ પ્રાણાતિપાતની ત્રણ કાળની ત્રિવિધ ત્રિવિધે કરેલી વિરતિને મહિમા વર્ણવે છે કે-(“પણ=પદમાં વિભક્તિને વ્યત્યય હોવાથી) “સંત બાળતિપાત વિરમf= તે પ્રાણાતિપાતની વિરતિ (ત્યાગ) નિશ્ચયથી “ર્તિ =(પથ્યઆહારની જેમ) હિતકર છે, “તુર્ણ =(તરસ્યાને શિતલ જલની જેમ) સુખ કરનાર છે, “ક્ષમ”=તારવામાં (કર્મઘાત કરાવવામાં સમર્થ છે, “
સૈનિ =મેક્ષના કારણભૂતમેક્ષકારક છે, “માનુifમ=ભભવ સુખ આપનાર (અર્થાત વિરતિના સંસ્કારને અનુબંધ (પરંપરા)ચાલવાથી અન્યભામાં પણ વિરતિજન્ય સુખને પ્રાપ્ત કરાવનાર), તથા “સ્વરામ=પાર ઉતારનારું છે.
હવે એ હિતકર વિગેરે કેમ છે તેના હેતુઓ કહે છે- gf પ્રાળાનમ્'=સર્વ (બે ત્રણ અને ચાર ઈન્દ્રિય વાળા) ને, “વૈષ મૂતાનામ્'=સર્વ વનસ્પતિકાયજીવોને, “ વાના'=સર્વ પાંચ ઈન્દ્રિયવાળા જીવોને, “રઘાંસવાના=સર્વ પૃથ્વીકાય આદિ જીવને “દુઃણનતા=મનમાં સંતાપરૂપ દુઃખ નહિ કરવાપણાથી,
* “પ્રાણ” એટલે દશવિધ પ્રાણ ધારણ કરનારા પંચેન્દ્રિય, ભૂત એટલે થયા છે, થાય છે અને થશે તે ત્રિકાળવતી પૃથ્વી
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિસૂત્ર
૧૪૧ રિરાજનતલાકશેક નહિ કરાવવાપણાથી, “નૂતયા”= જીર્ણ (અશક્ત) નહિ કરવાપણાથી, (અર્થાત્ વૃષભ, પાડા, હાથી, ઘોડા, ઉંટ, ગધેડા વિગેરેને અતિભાર ખેંચાવતાં, આહાર નહિ આપતાં, અંકુશ, ચાબુક વિગેરેથી મારતાં, અશક્ત-વૃદ્ધ બનતાં જોવાય છે, તેવું નહિ કરવાથી), “નયા=બેદ વિગેરે નહિ પમાડવાથી, (પસીને, લાળ, આંસુ વિગેરે પડે તે પરિશ્રમ નહિ આપવાપણાથી) કનિયા’=પગ વિગેરેથી (પીલવારૂ૫) પીડા નહિ કરવાથી, “auતાપનત'=સર્વ પ્રકારનાં શારીરિક દુઃખરૂપ સંતાપ કરવાના અભાવથી (નહિ કરવાથી), “અનુપદ્રવળતથા'=સર્વથા મરણ (અથવા અતિ ત્રાસ) નહિ કરવાથી, (એ કારણથી, આ વ્રત સર્વ પ્રાણ-ભૂત-વિગેરેને હિતકર, સુખકર વિગેરે ગુણકારક છે), વળી આ પ્રાણાતિપાત વિરમણ પદ (વ્રત) કેવું છે તે કહે છે કે માર્થ, મહાગુi, મહાનુભાવ, મહાપુજાનુરી, ઘરમfહેરાત, કરારત =(ફળસ્વરૂપ વિગેરે કહેલું હેવાથી) મહાઅર્થવાળું, (મહાવતે સકલગુણોને આધાર હેવાથી) મહાગુણસ્વરૂપ, (સ્વર્ગ–મેક્ષ વિગેરે અચિન્ય ફળ આપવાથી) મહા મહિમાવાળું,
કાયાદિ પાંચ પ્રકારના છે, “જીવ એટલે નિરપક્રમ આયુષ્યથી જીવનારા-દેવ, નારકે, શલાકાપુરૂષો, અસંખ્યાત વર્ષના આયુવાળા તિયચ-મનુષ્ય-યુગલિક, તથા ચરમશરીરી મનુષ્યો અને “સર્વ” એટલે લેકના ઉપકાર પૂરતું જ જેમનું સત્ત્વ છે તેવા વિકલપ્રાણવાળા, સોપમ આયુષવાળા તિર્યંચ મનુષ્યો અને વિકલેન્દ્રિજીવો, એ પણ અર્થે પાક્ષિકસૂત્રની વૃત્તિમાં કરેલું છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
(તીથ કર ગણધરાદિએ આચરેલું હાવાથી) મહા પુરૂષોએ આચરેલું–સેવેલુ, (શ્રી તીથ કરાદિએ ઉપદેશેલ હોવાથી) પરમષિઓએ કહેલુ' અને ( સકળ કલ્યાણને કરનાર હોવાથી પ્રશસ્ત છે. તે પ્રાણાતિપાત વિરમણુ મને દુ:સાચાય, ર્માચાય, મોક્ષાય, વોધિજામાય, સત્તારો સરળાય’=શારીરિક, માનસિક, વિગેરે સવ દુઃખાના ક્ષયને માટે, જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયને માટે, રાગદ્વેષાદ્રિનાં બંધનાથી મુક્ત થવા માટે, જન્માન્તરમાં સમ્યક્ત્વાદિ સદ્ધની પ્રાપ્તિ માટે અને મહાભયંકર ભવભ્રમણમાંથી પાર ઉતરવા માટે, સહાયક થશે’ (એમ અહિં અધુરો પાઠ સમજી લેવા) ‘તિ ë’=એ કારણથી પસંઘ ળ વિરામ' તે પ્રાણાતિપાત વિરમણને સર્વથા અંગીકાર કરીને, ‘માસકલ્પ’વિગેરે નવકલ્પી સાધુના વિહારથી વિચરૂં છું. ( વાકયની શૈાભા માટે અવ્યય સમજવેવા), કારણ કે એમ નહિ વિચરવાથી વ્રતનેા સ્વીકાર થાય. હવે છેલ્લે ત્રત સ્વીકારની પ્રતિજ્ઞા (નિશ્ચય) કરતાં કહે છે કે—
'प्रथमे भदन्त ! महाव्रते उपस्थितोऽस्मि सर्वस्मात् પ્રાળતિપાતાત્ વિમળ’=હે ભગવંત! હું પહેલા મહાવ્રતની સમીપમાં રહ્યો છુ, સર્વથા પ્રાણાતિપાતની વિરતિના સ્વીકાર કરૂ છુ, અર્થાત્ મારે આજથી સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી (હિ'સાથી) વિરમણુ એટલે નિવૃત્તિ (નહિ . કરૂ એવી પ્રતિજ્ઞા) છે. અહિં હે ભગવંત ' એવુ આમંત્રણ આદિમાં મધ્યે અને અંતે કરેલું હોવાથી, ગુરૂને પૂછ્યા
:
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૪૩
વિના કંઈ કરવું નહિ અને પૂછીને પણ કર્યા પછી તેઓને જણાવવું એમ સૂચવ્યું છે, એ રીતે આ વ્રતની આરાધના થાય છે. આ વ્રત લેવા છતાં પ્રાણાતિપાત કરનારાઓને ‘નરકમાં જવું, આયુષ્ય ઘટવું--અલ્પ થવું, અહુ રાગેા થવા, કપા થવુ', વિગેરે વિગેરે દાષા સમજવા. (૧)
એ પ્રમાણે પહેલુ વ્રત કહ્યું. હવે બીજું વ્રત કહે છે
અદ્ભાવને ૩(૩)એ મંતે॰' ઇત્યાદિ = હવે પહેલા પછીના બીજા મહાવ્રતમાં હે ભગવંત! શ્રી જિનેશ્વરદેવાએ * મૃષાવાદની વિરતિ કહી છે. હે ભગવંત! તે મૃષાવાદનું
*
*મૃષાવાદના ચાર પ્રકારા છે– ૧ સત્યના નિષેધ કરવા, ૨ અસત્યની સ્થાપના કરવી, ૩ હેાય તેથી બીજું જ કહેવુ અને ૪ અનુચિત (ગઢ ણીય) ખેલવું, તેમાં ૧ આત્મા નથી, પુણ્યપાપ નથી, વગેરે સત્ય વસ્તુના નિષેધ સમજવા, એમ મેાલવાથી આત્મા– પુન્ય-પાપ વિગેરે તત્ત્વાના અભાવે જીવની દાન, ધ્યાન, તપ અધ્યયનાદિ સર્વ ક્રિયાઓ વ્યૂ થાય અને જગતની વિચિત્રતાનું કારણ ન રહે, વિગેરે તેનુ જુઠ્ઠાપણું સમજવું. ૨ આત્મા બહુ નાના છે, તે લલાટમાં કે હ્રદયમાં રહે છે, અથવા સત્ર વ્યાપક છે, ત્યાદિ અસત્યની સ્થાપના જાણવી. એથી સવ શરીરમાં સુખદુઃખના અનુભવ થાય છે તે અસત્ય ઠરે, અથવા સર્વ વ્યાપક હોય તે સર્વત્ર શરીરના કે સુખદુ:ખના અનુભવ થવા જોઇએ, તે થતા નથી માટે તે મૃષા સમજવું. ૩ ગાયને ધાડેા, સ્ત્રી તે પુરૂષ, ત્યાદિ ખેલવુ તે સ્પષ્ટ પૃષા છે જ. ૪ અયાગ્ય–ગોંયોગ્ય ખેલવુ' તે, કાણાને કાણા' કહેવા ઇત્યાદિ કટુવચન, અથવા પરલેાક જેનાથી બગડે તેવાં સાવદ્ય વચના ‘ ખેતી કરા ’–‘ કન્યાને પરણાવા ’–‘ શત્રુને મારા ’– વિગેરે ખેાલવુ' તે, એ ચારે ય પ્રકારના મૃષાવાદની વિરતિ.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ હું સર્વથા પચ્ચખાણ (ત્યાગ) કરૂં છું. તે આ પ્રમાણે કોધથી, લોભથી, ભયથી અથવા હાસ્યથી (હાંસી મશ્કરી આદિ કુતૂહલથી) અને પહેલા તથા છેલ્લા કષાયો કોધ તથા લોભ કહ્યા માટે ઉપલક્ષણથી તેની વચ્ચેના માનથી તથા માયાથી પણ, એમ કોઈ હેતુથી હું સ્વયં મૃષા બેલું નહિ, બીજા દ્વારા મૃષા બોલાવું નહિ અને મૃષા બોલનારા બીજા કોઈને સારે જાણું નહિ, તે પછીને અર્થ પહેલા વત પ્રમાણે જાણ. . - આ મૃષાવાદ દ્રવ્યાદિ વિષયેની અપેક્ષાએ ચાર પ્રકારને કહ્યો છે. તે આ પ્રમાણે-૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી અને ૪ ભાવથી. તેમાં ૧ દ્રવ્યથી-જીવ–અજીવ આદિ સર્વ દ્રવ્યોમાં અને તેના તે તે ધર્મ અધર્મ આદિ ભાવો વિગેરે સર્વ વિષયમાં વિપરીત બલવાથી, રક્ષેદ્રથી-ચૌદરાજ પ્રમાણ લોકમાં અને તેની બહાર અલકમાં, અર્થાત લેક-અલકને અંગે મૃષા બોલવાથી, ૩ કાળથી (કાળ સંબંધી અથવા રાત્રે કે દિવસે) અને ૪. ભાવથી-(ક્ષાયિકાદિ ભાવેને અંગે અથવા રાગ કે દ્વેષથી), પછી અર્થ પહેલા વ્રત પ્રમાણે–
એ મૃષાવાદ હું બે, અથવા બીજા પાસે બોલાજો કે બોલનારા બીજાઓને મેં સારા માન્યા વિગેરે પહેલા વ્રતમાં કહ્યું તે પ્રમાણે-ચાવત્ સંપૂર્ણ આલાપકને અર્થ સમજી લે, જ્યાં પ્રાણાતિપાત શબ્દ છે, ત્યાં મૃષાવાદ સમજી તે પ્રમાણે અર્થ સમજ. (૨) .
હવે ત્રીજા વ્રતનું વર્ણન કરવા માટે કહે છે કે
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૪૫ “સાવરે તરે રે ! મરણ” ઈત્યાદિ હવે એ પછીના ત્રીજા મહાવ્રતમાં હે ભગવંત! શ્રી જિનેશ્વરદેવેએ માલિકે આપ્યા વિનાનું કાંઈ પણ લેવાને નિષેધ (વિરામ) કહે છે, હે ભગવંત! એવું માલિકે આપ્યા વિનાનું લેવાને હું સર્વથા ત્યાગ કરું છું. તે આ પ્રમાણે-ગામમાં, નગરમાં કે અરણ્યમાં કોઈ પણ સ્થળે, ડું કે ઘણું, નાનું કે મેટું, સજીવ કે નિવ, કંઈ પણ આપ્યા વિનાનું સ્વયં લઈશ નહિ, બીજા દ્વારા લેવરાવીશ નહિ, કે બીજે કેઈ સ્વયમેવ લે તેને હું સારૂં માનીશ નહિ, યાજજીવ સુધી, વિગેરે તે પછીને સઘળે અર્થ પહેલા આલાપકના અર્થ પ્રમાણે જાણ. - તે અદત્તાદાન (આપ્યા વિના લેવા) ના પણ ચાર પ્રકારો આ પ્રમાણે છે-૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી અને ૪ ભાવથી. તેમાં દ્રવ્યથી–અદત્તાદાન–જે લેવા ગ્ય કે પાસે રાખવા એગ્ય હોય તે પદાર્થ, આથી ચાલવામાં સ્થિર થવામાં, કે જીવન વ્યવહારમાં ઉપયોગી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, એ ચાર દ્રવ્ય ગ્રહણ કરવાનાં કે પાસે રાખવાનાં હતાં નથી. માટે તેને અંગે અદત્તાદાન નથી એમ સમજવું. ક્ષેત્રથીગામમાં નગરમાં કે અરણ્યમાં (અટવી-જંગલ–વન વિગેરે વસતિ વિનાના ક્ષેત્રમાં) અર્થાત્ સજન નિર્જન કેઈ પણ સ્થળે, કાળથી અને ભાવથી, પહેલા વ્રતમાં જણાવ્યા પ્રમાણે, તે પછીને અર્થ પણ તે વ્રતમાં કહ્યા પ્રમાણે જાણવો.
એ અદત્તાદાન ગ્રહણ કર્યું, બીજા પાસે ગ્રહણ કરાવ્યું
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ અથવા બીજાએ ગ્રહણ કર્યું તેને સારૂં માન્યું, વગેરે બાકીને અર્થ પણ પૂર્વ પ્રમાણે
જીવું ત્યાં સુધી આશંસા રહિત હું એ અદત્તાદાનને ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ અને બીજા ગ્રહણ કરનારને સારો માનીશ નહિ, વિગેરે પ્રથમ વ્રત પ્રમાણે–
નિશ્ચયથી આ અદત્તાદાનને ત્યાગ હિતકારી છે, વિગેરે પણ પૂર્વ પ્રમાણે, હે ભગવંત! હું આ ત્રીજા મહાવ્રત માટે ઉપસ્થિત થયેલ છું, સર્વથા અદત્તાદાનના ત્યાગને (વિરતિને સ્વીકારું છું. (૩)
હવે ચોથા વ્રતના વિશિષ્ટ (ફેરફારવાળા) પાઠના અર્થ કહે છે.
“સાવ વચ્ચે અંતે ” ઈત્યાદિક હવે તે પછીના ચોથા મહાવ્રતમાં શ્રીજિનેશ્વરેએ મિથુનથી વિરામ (વિરતિ) કરવાનું કહ્યું છે, હે ભગવંત ! તે સર્વ મિથુનને હું પચ્ચકખું છું. (ત્યાગ કરૂં છું) દેવ-દેવીના કિયા શરીર સંબંધી, મનુષ્ય સ્ત્રી-પુરૂષના શરીર સંબંધી, અને તિર્યંચ ઘડા-ઘેડી આદિના શરીર સંબંધી, કઈ પણ મિથુન હું સ્વયં સેવું નહિ, બીજાને સેવરાવું નહિ, કે બીજા સેવનારાઓને હું સારું માનું નહિ, (એવું પચ્ચકખાણ મારે) જાવજીવ સુધી, વિગેરે અર્થ પૂર્વ પ્રમાણે તે મૈથુન ચાર પ્રકારનું છે, દ્રવ્યથી વિગેરે, તે પણ પૂર્વે કહ્યા પ્રમાણે તેમાં ૧ દ્રવ્યથી
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૪૭ મિથુન–“રૂપિમાં” એટલે નિજીવ પ્રતિમાઓ વિગેરેમાં અથવા જેને આભુષણાદિ શણગાર ન હોય તેવાં રૂપચિત્રમાં (આસક્તિ કરવા રૂ૫), તથા “રૂપ સહગતમાં” એટલે સજીવ સ્ત્રી પુરૂષનાં શરીરમાં અથવા આભુષણ-અલંકારાદિ શભા સહિત (ચિત્રાદિ) રૂપોમાં, ૨ ક્ષેત્રથી-મૈથુનઉર્વલક, અલક, કે તિર્થીલોકમાં અત્ ત્રણે લોકમાં, ૩, કાળથી અને ૪. ભાવથી વિગેરે પછીના પાઠને અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે–
તે મૈથુન સેવ્યું હોય, સેવરાવ્યું હોય, કે બીજા મિથુન સેવનારાઓને સારા માન્યા હોય તેને નિન્દુ છું, વિગેરે પૂર્વે કહ્યા પ્રમાણે
જીવું ત્યાં સુધી આશંસા વિનાને હું તે સર્વ મિથુનને સ્વયં સેવીશ નહિ, બીજા દ્વારા સેવરાવીશ નહિ, બીજા સેવનારાઓને સારા માનીશ નહિ. પછીને અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે
નિશ્ચયથી આ મિથુનને ત્યાગ હિતકર છે વિગેરે પછી અર્થ પૂર્વ પ્રમાણે. હે ભગવંત! હું આ ચોથા મહાવ્રત માટે તૈયાર થયે છું (પાસે આવ્યો છું), એથી સર્વથા મૈથુન ત્યાગને હું સ્વીકારું છું. (૪)
હવે પાંચમા વ્રતના ફેરફારવાળા પાઠને અર્થ કહે છે
અદારે મતેઈત્યાદિ હવે તે પછીના પાંચમા મહાવ્રતમાં શ્રીજિનેશ્વરેએ પરિગ્રહથી વિરામ (વિરતિ) કરવાનું કહ્યું છે, હે ભગવંત! હું તે સર્વ પરિગ્રહને પચખું છું (તાજું છું) તે (પચ્ચકખાણ એ રીતે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રમણ ક્રિયા સુત્રસન્દર્ભ કરું છું કે, અલ્પ કે બહુ, હાના કે મોટા, તે પણ સચિત્ત (સજીવ) કે અચિત્ત (નિર્જીવ) કેઈ પણ (પદાર્થ) પરિગ્રહ હું સ્વયં કરીશ નહિ, બીજા દ્વારા તેવા પરિગ્રહને કરાવીશ નહિ અને પરિગ્રહ કરનારાઓને સારા માનીશ નહિ, વિગેરે અર્થ પહેલા વ્રતમાં કહ્યા પ્રમાણે.
તે પરિગ્રહ ચાર પ્રકારને છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, વિગેરે પહેલા વ્રત પ્રમાણે. તેમાં દ્રવ્યથી-સજીવ (સ્ત્રી વિગેરે), નિજીવ (ઘરેણાં વિગેરે) અને મિશ્ર (સાલંકાર સ્ત્રી વિગેરે), એમ કઈ પણ પદાર્થમાં મૂછ તે દ્રવ્ય- પરિગ્રહ, ક્ષેત્રથીસર્વલોકમાં (ચૌદ રાજલકમાં) આકાશ વિગેરે સર્વ પદાર્થમાં પણ પરિગ્રહ (મમત્વ) કરી શકાય છે, માટે સર્વ– લેકરૂપ ક્ષેત્રમાં પરિગ્રહ તે ક્ષેત્ર પરિગ્રહ, કાળથી-દિવસે કે રાત્રે અને ભાવથી-અલ્પ મૂલ્ય કે બહુ મૂલ્યવાળા કોઈ પણ પદાર્થમાં રાગ અથવા શ્રેષથી મમત્વ કરવું તે ભાવથી પરિગ્રહ. પછીને અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે,
એ પરિગ્રહ મેં ગ્રહણ કર્યો, બીજા પાસે ગ્રહણ કરાવ્યું કે બીજાએ ગ્રહણ કરેલ સારે મા તેને નિન્દુ છું વિગેરે પૂર્વ પ્રમાણે.
યાવાજીવ સુધી આસક્તિ રહિત હું સર્વ પરિગ્રહને સ્વયં ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ અને બીજા પરિગ્રહ ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિ, પછી અર્થ પૂર્વ પ્રમાણે
આ પરિગ્રહનું વિરમણ (વિરતિ) નિશ્ચયથી હિતકારી છે, વિગેરે પૂર્વ પ્રમાણે
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૪૯ હે ભગવંત! હું આ પાંચમા મહાવ્રતને માટે ઉપસ્થિત તૈયાર) થયે છું. સર્વથા પરિગ્રહથી વિરામ (કેઈ પણ પદાર્થમાં મૂચ્છીને ત્યાગ) કરું છું. (૫)
હવે છ રાત્રિભૂજન વિરમણવ્રતમાં ફેરફારવાળાપાઠને અર્થ કહે છે
મહાવરે છ મં” ઈત્યાદિ હવે તે પછી છઠાવ્રતમાં શ્રીજિનેશ્વરોએ રાત્રિભેજનને વિરામ(ત્યાગ) કહ્યો છે, હે ભગવંત! હું તે સર્વ રાત્રિભોજનને એટલે “રાત્રે ગ્રહણ કરેલું રાત્રે વાપરવું વિગેરે (ચાર) ભાંગાવાળા રાત્રિભેજનને પચ્ચકખું છું ત્યાગ કરૂં છું). તે (એ રીતે કે) આહાર, પાણી, ખાદિમ અથવા સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારનું હું સ્વયં રાત્રે ભેજન કરીશ નહિ, બીજાઓને રાત્રે ભોજન કરાવીશ નહિ અને બીજા રાત્રિભજન કરનારાઓને સારા માનીશ નહિ. પછી અર્થ પહેલા વ્રત પ્રમાણે
તે રાત્રિભોજન ચાર પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણેવિગેરે પૂર્વ પ્રમાણે - તેમાં દ્રવ્યથી–રાત્રિ ભજન અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચાર પ્રકારનાં દ્રવ્ય પૈકી કઈ વસ્તુ ખાવી તે, ક્ષેત્રથી-મનુષ્યલોકમાં, કારણ કે ત્યાં જ રાત્રિ હોય છે, મનુષ્યલોક સિવાય અન્યત્ર રાત્રિ દિવસને વ્યવહાર નથી), કાળથી–દિવસે અથવા રાત્રે, અને ભાવથી-કડવું, તીખું, તુરું, ખાટું, મીઠું અને ખારૂં, એમ કોઈપણ સ્વાદવાળા
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
પટ્ટામાં રાગ કે દ્વેષ કરવાપૂર્વક, બાકીના અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે.
એ રાત્રિèાજન સ્વયં ભાગવ્યું (ખા) ખીજાને ખવરાવ્યું, અથવા ખીજાઓએ રાત્રે ખાધું તેને સારૂ માન્યું તેને નિન્દુ છું વિગેરે પૂર્વ પ્રમાણે.
જાવĐવ સુધી અનાશંસાવાળા હું સ રાત્રિભાજનને સ્વયં રાત્રે કરીશ નહિ, બીજાઓને રાત્રે ભાજન કરાવીશ નહિ અને બીજા ત્રિભાજન કરનારાઓને સારા માનીશ નહિ, પછીના અર્થ પૂર્વ પ્રમાણે,
આ રાત્રિ ભાજનની વિરતિ નિશ્ચયથી હિતકારક છે, વિગેરે પછીના અર્થ પૂર્વ પ્રમાણે.
હે ભગવંત! હું આ છઠ્ઠા વ્રતમાં (પાલનમાં) ઉપસ્થિત (ઉત્સાહી) થયા છું, સર્વ પ્રકારના રાત્રિ ભેાજનને હું વિરામ (ત્યાગ) કરૂં છું. (૬)
હવે એ સવ (છએ) તેાની એક સાથે ઉચ્ચારણા કરતાં કહે છે કે—
‘ચૈદ્યાર્” ઈત્યાદિ=એ ઉપર જણાવ્યાં તે પાંચ મહાવતા કે જેની સાથે રાત્રિèાજન વિરમણ વ્રત છ છે, તે (છએ) ત્રતાના આત્માના હિત માટે સમ્યક્ સ્વીકાર કરીને હું વિચરૂ છું (પાલન કરૂ છું.)
હવે ક્રમશઃ એ મહાવ્રતાના અતિચારા કહે છે. “અપલસ્થા ય ને સોપ” ઈત્યાદિ થા, છુ થી ૬= ‘અપ્રાસ્તા = ચે. ચોળા, પાિમાશ્ર્વતાળા:’=અજયણાથી ચાલવું–ખેલવું વિગેરે હિંસાજનક વ્યાપારે। (પ્રવ્રુત્તિ) અને
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૫૧ દારૂણ પરિણામો એટલે એને હણવા વિગેરેના રૌદ્ર (ધ્યાનરૂપ છે) અધ્યવસાય, બાળતિપતિજી વિમળ, પપ કરા અતિગામ =પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં આ અતિકમરૂપ દોષ કહેલો છે (માટે તેને તજ જોઈએ), એમ માનીને તેને ત્યજે. એમ સર્વત્રની ગાથાઓમાં (અધુરે) અર્થ જે . (૧).
તીવ્રતા' ઈત્યાદિ વિષયના ઉત્કટ રાગવાળી જે ભાષા, તથા “તીવ્રn'sઉગ્ર મત્સરવાળી જે ભાષા (અર્થાત ઉત્કટ રાગ કે ઉત્કટ Àષ પૂર્વક બોલવું) તે મૃષાવાદ વિરમણવ્રતમાં અતિકમ કહ્યો છે, (માટે તેને તજ જોઈએ) એમ માનીને તેને ત્યજે. (૨)
“અવગદં ર યથાવરવા ઈત્યાદિ માલિક પાસેથી કે તેણે જેને ભળાવ્યો હોય તેવા બીજા પાસેથી અવગ્રહ (ઉપાશ્રય-આશ્રય)ની યાચના કર્યા વિના, (અનુમતિ મેળવ્યા વિના) તેમાં રહેવું, (એટલા શબ્દ અધ્યાહારથી સમજવા) તથા “વ વ વવ=પ્રતિનિયત અમુક (મેળવેલા) અવગ્રહની જગ્યાની) બહાર જે જગ્યા તેના માલિકે વાપરવાની સંમતિ ન આપી હોય ત્યાં) “ચેષ્ટા કરવી” (“તેને ઉપ. ગ-કરો એ શબ્દ પણ અધ્યાહારથી સમજવા), તે .
અદત્તાદાન વિરમણવ્રતમાં અતિક્રમ (ષ) કહે છે, એમ - માનીને તે અતિચારોને ત્યજે. (૩) - “વારિવારનાder, Hi૦” ઈત્યાદિ અહિં પ્રકમથી સુંદર શબ્દ ઉમેર, જેથી સુંદર શબ્દ, રૂપ, રસે, ગધે અને સ્પર્શીની વિવાળા =રાગપૂર્વક સેવા કરવી (ભેગ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
વવા), તે મૈથુન વિરમણરૂપ ચોથા વ્રતમાં અતિક્રમ (દોષ) કહેલા છે, એમ માનીને તેને ત્યાગ કરે. (૪)
‘કૂચ્છા' ઈત્યાદિ=ઈચ્છા એટલે પ્રાપ્ત નહિ થયેલા કોઇ પણ પદાર્થીની પ્રાર્થના, ‘મૂર્છા ચ’=ચારાઇ (હરણ થઇ) ગએલા, નાશ પામેલા પદાર્થના શાક, ખ્રિસ્ત્ર’=વિદ્યમાન પદાની મૂર્છા (મમત્વ) અને ‘દક્ષા’=નહિ મળેલા વિવિધ પદાર્થોની પ્રાથના, તરૂપ જે લાભ, તે કેવો ? ‘વાળ:’=રૌદ્રધ્યાનના કારણભૂત (અતિ ઉત્કટ), એ ઈચ્છા, મૂર્છા, સૃદ્ધિ, અને દારૂણ કાંક્ષારૂપ લેાભ એ સર્વ પિરગ્રહ વિરમણ વ્રતમાં અતિક્રમ (દેષ) કહેલા છે, એમ માનીને તેને તજે, (અન્યત્ર ઈચ્છા, મૂર્ચ્યા વિગેરે શબ્દોને, એક અવાળા જણાવી જુદા જુદા શિષ્યાને તેમની ભાષામાં સમજાવવા માટે ભિન્ન ભિન્ન શબ્દોના પ્રયાગ કર્યાં છે, એમ પણ વિકલ્પે જણાવેલું છે) અહિં મૂળમાં જ્યાં જ્યાં વ’==’છે તે સમુચ્ચય(વળી) અર્થાંમાં સમજવા. (૫)
‘અત્તિમાત્ર આદાર:’- ઈત્યાદિરાત્રે ક્ષુધા લાગવાના ભયથી દિવસે ઘણા આહાર લેવો, તથા સૂક્ષેત્રે રાહતે’ ઉદય અસ્ત થવારૂપ સૂર્ય ક્ષેત્રમાં, અર્થાત્ સૂર્ય જ્યાં ઉગે અને આથમે તે આકાશ ક્ષેત્રમાં શક્તિ' એટલે સૂર્યના ઉદય થયા કે નહિ ? અથવા અસ્ત થયા કે નહિ ? એવી શંકા હેાવા છતાં આહાર લેવા, તે રાત્રિભેાજન વિરમણુ વ્રતમાં અતિક્રમ (દોષ) કહેલો છે, એમ માની તેને ત્યજે. (૬) એમ છ વ્રતાના અતિચારા કહ્યા. હવે તેની રક્ષાના ઉપાય કહે છે:--
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસ્ત્ર
‘Ëત્તળનાળત્તિ’ ઈત્યાદિ ‘ર્શનશાનચારિત્રામ્યવિાષ્ટ’-દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિરાધના કર્યા વિના ( અવિરાધિત ) ‘સ્થિત: શ્રમળધર્મ=સાધુ ધર્મમાં સ્થિર (નિશ્ચલ) થયેલેા હુ’, ‘પ્રથમં વ્રતમ્ અનુરક્ષામિ’=પહેલા વ્રતનું (કોઇ દોષ ન લાગે તેમ) રક્ષણ કરૂં છું (પાલન કરૂ છુ), કેવા હું ? ‘વિદ્યામાં' એપને બહુવચનને બદલે એકવચનાન્ત કરવાથી ‘વિત્તઽસ્મ પ્રાળા,તિપાતાર્= સર્વથા પ્રાણાતિપાતથી વિરામ પામેલેા (મુક્ત) એવા હું, અર્થાત્ દર્શન, જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ પાલન કરતા, શ્રમધર્મમાં નિશ્ચળ અને પ્રાણાતિપાતથી વિરામ પામેલા હું પહેલા મહાવ્રતનું કોઈ પણ દોષ ન લાગે તેમ રક્ષણ-પાલન કરૂ છું. (૧)
એ પ્રમાણે બાકીની પાંચ ગાથાઓને અર્થ પણ સમજી લેવા, માત્ર બીજી ગાથામાં મૃષાવાદથી વિરામ પામેલેા’, ત્રીજીમાં ‘અદત્તાદાનથી વિરામ પામેલેા’, ચાથી પાંચમી છઠ્ઠી ગાથામાં અનુક્રમે મૈથુનથી, પરિગ્રહથી અને રાત્રિભાજનથી વિરામ પામેલે એવા અર્થ તે તે વ્રતને અનુસારે સમજી લેવા.
૧૫૩
"
વળી પણ ત્રતાના રક્ષણના ઉપાય કહે છે કે— 'આળવિજ્ઞાનમિઓ ’ ઈત્યાદિ ‘ આહ્રયઃ'=અહિં આલય શબ્દ સૂચક હાવાથી ‘આલયવત્તી ’ અર્થાત્ ‘સ્ત્રીપશુપ’ડક વિગેરેથી રહિત ઈત્યાદિ સકળ દોષ વિનાનાં સ્થાનમાં રહેલો હું, તથા ‘વિહાર:’આગમાક્ત નવકલ્પી વિહારથી વિચરતા હું, ‘મિત’-ઈર્યાસમિતિ આદિ પાંચ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ સમિતિનું પાલન કરતે “સમિત” એ હું, તથા “”= પરિષહ સહવા, ગુરૂકુળવાસ સેવ” વિગેરે સાધુના ગુણોથી યુક્ત એ હું, “ગુપ્તઋત્રણ ગુપ્તિનું પાલન કરવાથી ગુપ્તએ હું, ‘થિત શ્રમધર્મ ક્ષમા, મૃદુતા આદિ દશ પ્રકારના શ્રમણધર્મમાં સ્થિર-નિશ્ચળ એવો હું, “પ્રથમં વ્રતમનરક્ષક, વિતરિમ બાળrracત” એને અર્થ ઉપર જણાવેલી ગાથાઓના અર્થ પ્રમાણે (અર્થાત્ પ્રાણાતિપાતથી વિરામ પામેલો હું પહેલા મહાવ્રતનું સર્વ દેથી રક્ષણ કરું છું. એમ) કરવો. (૧)
આ ગાથા પ્રમાણે જ બીજીથી છઠી ગાથા સુધીને અર્થ પણ કરવો, માત્ર “બીજીમાં મૃષાવાદથી, ત્રીજીમાં અદત્તાદાનથી, એથીમાં મિથુનથી, પાંચમીમાં પરિગ્રહથી અને છઠીમાં રાત્રિભેજનથી વિરામ પામેલો હું એટલો અર્થ તે તે શબ્દને અનુસાર ભિન્નભિન્ન કરવો. સાતમી ગાથાના પૂર્વાર્ધને અર્થ પણ ઉપર જણાવ્યું તેમ કરે, ઉત્તરાદ્ધમાં આટલો ફેરફાર સમજવો, ત્રિવિધેન મનવચન અને કાયા રૂપ ત્રણ વેગથી, “મામ=સારી રીતે એ. કાગ્ર બનેલો હું “ક્ષામ મતાનિ v=સ્વજીવની જેમ પાંચ મહાવ્રતનું રક્ષણ (પાલન) કરૂં છું. (૭)
હવે એકથી દશ પર્યન્ત હૈયભાવોને ત્યાગ અને ઉપાદેયને સ્વીકાર કરવા દ્વારા મહાવ્રતની વિશેષ રક્ષા માટે કહે છે કે –
‘ત્તાવાનો ઈત્યાદિ ણાવશોજF=(સર્વ નિન્ય કર્મોરૂ૫) એક પાપ વ્યાપારને, “મિચ્છામુ=એક
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૫૫
મિથ્યાત્વને, ‘વમજ્ઞાન’=એ પ્રમાણે (એક) અજ્ઞાનને, ‘વચન’-ત્યાગ કરતા, ‘શુન્ન’=મન-વચન અને કાયગુપ્તિથી ગુપ્ત, “મિ મદાવ્રતાનિ પશ્ત્ર=પાંચ મહાવ્રતાનું રક્ષણ કરૂ છું, (આ ગાથામાં અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિ રૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં મૂળ દૂષણેાના ત્યાગ કરવા પૂર્વક શુદ્ધ મન, વચન અને કાયાથી પાંચ મહાવ્રતાનું રક્ષણ જણાવ્યું, એમ સમજવું.) (૧)
‘અનવદ્યયોગમેમ્’=સકળ આત્મહિતકર અનુષ્કાનારૂપ એક નિષ્પાપ વ્યાપારને, ‘સમ્યક્ત્વમ્ પમ્’=એક સમ્યગ્દર્શનને અને ‘વર્ષ જ્ઞાનં તુ'એ પ્રમાણે એક સમ્યજ્ઞાનને પણ ‘જીર્ણવન્તઃ’=પ્રાપ્ત થયેલા હું (અર્થાત્ ચારિત્ર, સમ્યક્ત્વ અને જ્ઞાનવાળા) તથા ‘ચુન્નઃ’=(વિનય વૈયાવચ્ચ વિગેરે) સંયમના વ્યાપારથી યુક્ત એવો હું' પાંચ મહાવ્રતાનું રક્ષણ કરૂ છું. (૨)
‘દર્દી નવ રાગદ્વેષી’=એક રાગ અને એક દ્વેષ એમ એ તથા દૂ ર ધ્વને આર્ત્તીવ્ર=અને બે દુષ્ટ ધ્યાના, એક આ અને ખીજું રૌદ્ર, એના ત્યાગ કરતા હું પાંચ મહાત્રતાનું રક્ષણ કરૂ છું. (૩) ‘દ્વિવિધ ચારિત્રધર્મમ્ =દેશવિરતિ અને સર્વવિરતિરૂપ એ પ્રકારના ચારિત્રધર્મને અને ‘ઢે ૨ સ્થાને ધર્મ છે’=ધર્મ તથા શુક્લ એ એ ધ્યાનાને ‘૩પ૦’ વિગેરેના અર્થ પ્રાપ્ત થયેલા અને ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતાનું રક્ષણ કરૂ' છું.' હવે પછીની ગાથાઓના ઉત્તરાદ્ધના અર્થ એ પ્રમાણે જાણવો. (૪)
મૂળગાથામાં ‘જિદ્દા’ વિગેરે પ્રથમાન્ત છે, તે પણુ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
વિભક્તિને બદલવાથી હળાં નીછાં જાપોત ં =કૃષ્ણ, નીલ અને કાપાત એ ‘તિજો હૈડ્યા અમરાત :'=ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓને ‘॰િ' વિગેરે પૂર્વ પ્રમાણે. (૫) તૈનલી પડ્યાં જીવા’=તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્કલેશ્યા એ ‘તિસ્રો જેવાઃ સુત્રતાઃ'-ત્રણ અતિપ્રશસ્ત લેશ્યાઓને ‘વ’ વિગેરે પૂર્વ પ્રમાણે. (૬)
‘મનલા’=શુભ ભાવરૂપે પ્રશસ્ત ચિત્તદ્વારા પાંચ મહાતાનું હું રક્ષણ કરૂં છું એમ સબંધ જોડવા. તેમાં હું કેવા ? ‘મનઃસત્યવિદ્વાન’=મનસત્યને જાણતા હું, અર્થાત્ અકુશળ મનને નિધ અને શુભચિત્તની ઉદ્દીરા કરવા રૂપ મન સત્ય (મનના સયમ)ને જાણુતા, એ પ્રમાણે ‘વાદસત્યેન=કુશળ વચનની ઉદીરણા અને અકુશળના નિધ કરવા રૂપ વચન સંયમ વડે અને, ‘જળનત્યેન’=ક્રિયાની શુદ્ધિ વડે અર્થાત્ કાયસંયમ વડે, (કાયસયમ, કા કરતાં ગમન-આગમન વિગેરે જયણાથી કરવાથી અને કાર્ય ન હાય ત્યારે હાથ-પગ વિગેરે અવયવાને સકેાચીને સ્થિર બેસવાથી થાય છે) એમ‘વિષેનાપિ સવિત્'=ત્રણેય પ્રકારે સયમને જાણતા હુ'પંચમહાવ્રતાનું રક્ષણ કરૂ છુ. આ ‘મનસંયમ’ વિગેરે ત્રણ ભાંગા કહ્યા તેનાથી, દ્વિકસંચાગી પણ ત્રણ ભાંગાનું સૂચન કરેલું છે, તે આ પ્રમાણે૧-મન-વચનના સયમથી, ૨-મન-કાયાના સયમથી તથા ૩–વચન-કાયાના સંયમથી અને ત્રિકસ ચેાગી ૧-મનવચન-કાયા ત્રણેના સંયમથી, એમ સર્વ ભાંગાથી સત્યને (સંયમને) જાણુતા--અર્થાત્ શુદ્ધ સંયમના પાલક હું, આ
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૫૭ કથનથી વિકસંગી એક ભાંગે કહ્યું એમ સમજવું. કુલ ૧-માત્ર મન, –માત્ર વચન, ૩-માત્ર કાયા, ૪-મન-વચન, પ-મન-કાયા, ૬-વચન-કાયા, ૭-મનવચન-કાયા, એમ સાત ભાગે સંયમનું રક્ષણ કરું છું. એમ અર્થ જાણવો. (૭). - “ સુકારાચ્ચા =ચાર દુઃખ શય્યા, તે દ્રવ્યથી તે દુષ્ટ પલંગ-ખાટલ (સંથાર) વિગેરે, ભાવથી દુઃખશચ્યા એટલે દુછચિત્તજન્ય કુસાધુતાને સ્વભાવ, તેના ચાર પ્રકારે (શ્રી ઠાણાંગસૂત્રમાં) આ પ્રમાણે છે, ૧પ્રવચનમાં (જિનવચનમાં) અશ્રદ્ધા, ૨-બીજા પાસેથી (પદ્ગલિક) ધન આહારાદિ મેળવવા વિગેરેની ઈચ્છાપ્રાર્થના, ૩-દેવ-મનુષ્ય સંબંધી કામ (ગે)ની આશંસા, (મેળવવાની–ભેગવવાની ઈચ્છા) અને ૪સ્નાનાદિ શરીર સુખની (ગૃહસ્થપણાનાં સુખની) ઈચ્છા, આ ચાર દુષ્ટ ભાવનાઓથી સંયમમાં દુઃખને અનુભવ થાય માટે તે દુઃખશય્યાઓ સમજવી. તથા “તત્ર: સં'=(અશાતાવેદનીય અને મેહનીયના ઉદયજન્ય) ચાર પ્રકારની ચેતના, ૧-આહાર સંજ્ઞા, ૨-ભય સંજ્ઞા, ૩-મથુન સંજ્ઞા અને ૪-પરિગ્રહ સંગ્રા. તથા “રવા વાયા-ક્રોધ-માનમાયા અને લોભ, એ ચાર કષાયે, એ દરેકને “0િ'= ત્યાગ કરતે હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. (૮). તથા “તય ગુણરાવ્યા =ચાર સુખશય્યાએ, તે દ્રવ્યથી અને ભાવથી દુઃખશય્યાઓ કહી તેનાથી વિપરીત (થાઠાણમાં કહ્યા પ્રમાણે) જાણવી, ‘તુર્વિધ સંવર–ચાર પ્રકારે સંવર, તેમાં મન-વચન અને કાયા એ ત્રણને (અકુશળથી
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ નિરોધ અને કુશળમાં પ્રવર્તાવારૂપ) સંવર, તથા (મહામૂલ્ય વસ્ત્રો-સુવર્ણ આદિના ત્યાગ રૂ૫) ચોથે ઉપકરણ સંવર જાણ. તથા “સમાધિ =ચાર પ્રકારની સમાધિ, અર્થાત્ જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ એ ચારને અંગે આત્માને પ્રશસ્ત (આરાધક) પરિણામ તે ચાર પ્રકારે સમાધિ જાણવી, એ બધા પદો દ્વિતીય વિભક્તિવાળા હવાથી ચાર પ્રશસ્ત શય્યાઓને, ચાર પ્રકારના સંવરને અને ચાર સમાધિને =સ્વીકારતે (પ્રાપ્ત થયેલે) હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું, વિગેરે પૂર્વની જેમ અર્થ કરવો. (૯)
gવ જ મજા =મને ભિષ્ટ શબ્દ-રૂપ-રસગંધ અને સ્પર્શ એ પાંચે (કામ એટલે વિકારને ગુણ કરનારા હેવાથી) કામગુણોને, તથા ર ર નવામદારોવાન=પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ, એ પાંચ કર્મોનું ગ્રહણ કરે માટે આસ્ત, અર્થાત્ કર્મ આવવાનાં (બંધના) દ્વારૂપ આશ્ર, એ. (આત્માને દારુણ દુઃખનાં કારણે હોવાથી) “મહાદે છે, તેને “૦”=વિગેરે પૂર્વ પ્રમાણે. (૧૦) તથા “જિવિક સંઘર=(નિવૃત્તિ અને ઉપકરણરૂપ બે દ્રવ્યેન્દ્રિય અને લબ્ધિ તથા ઉપગરુપ બે ભાવેન્દ્રિય એમ ચાર પ્રકારની) સ્પર્શન–રસના–ઘાણી અને શ્રોત્ર નામની પાંચ ઈન્દ્રિયના (ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ નહિ કરવા રૂ૫) સંવરને, “તવૈવ વિષમે વાધ્યાયમ્'= તથા એ જ રીતે પાંચ પ્રકારના (વાચના-પૃચ્છના-પરાવર્તના
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રીપાકિસૂત્ર
૧૫૯ અનુપ્રેક્ષા-અને ધર્મકથારૂપ) સ્વાધ્યાયને “ઘ”=પ્રાપ્ત થયેલ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું વિગેરે. (૧૧).
પીવનિરાધે=પૃથ્વીકાયાદિ છ પ્રકારના જીના વધને (વિનાશને), તથા “વિધા: (sefપ) ર મા અપરાતા =૭ પ્રકારની અપ્રશસ્ત (કર્મબંધ થાય તેવી) ભાષાઓને, તે આ પ્રમાણે ૧-હીલિતા, ૨-ખિંસિતા, ૩પરૂષા, ૪. અલિકા, ૫-ગાહસ્થી અને ૬. ઉપશમિતાધિકરણદીરણી, એમ છ જાણવી, તેમાં અસૂયાથી-અવજ્ઞાથી (અનાદર પૂર્વક–હે ગણિ, હે વાચક, હે કાર્ય, વિગેરે) બોલવું તે ૧-હિલીતા, નિન્દાપૂર્વક (બીજાના અગ્ય વર્તનને પ્રગટ કરવા પૂર્વક) બલવું તે રખિસિતા, (હે દુષ્ટ! વિગેરે) ગલી દેવા પૂર્વક કઠેર વચન બોલવું તે ૩-પરૂષા, (‘દિવસે કેમ ઉંઘે છે વિગેરે શિખામણ આપતા ગુર્નાદિકને “નથી ઉંઘતો વિગેરે) અસત્ય જણાવવું તે ૪-અલિકા, ગૃહસ્થની જેમ, (પિતા, પુત્ર, કાકા, ભાણેજ વિગેરે સગાઈવાચક) બલવું તે –ગાહસ્થી અને શાન્ત થયેલા કલહ વિગેરે પુનઃ શરૂ થાય તેવું બોલવું તે –ઉપશમિત કલહ પ્રવર્તની, એ દરેકને “જિ” ત્યાગ કરતો વિગેરે પૂર્વની જેમ, (૧૨). “પવિધ સચ્ચત્તર વાઘમ્મર ર વિષે તપોવા =પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયેત્સર્ગ અને શુભધ્યાન એ છ પ્રકારનું અત્યંતર તપ કર્મ, અને અનશન, ઉદરિકા, વૃત્તિસંક્ષેપ, રસ ત્યાગ, કાયકલેશ અને સંલીનતા, એ છ પ્રકારનું બાહ્ય તપ કર્મ, તેને “૦”=પ્રાપ્ત થયેલ વિગેરે પૂર્વે કહ્યા પ્રમાણે (૧૩).
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રમણ ક્રિયા સત્રસન્દર્ભ “વત્ત જ માથાનાનિ =ઈહલોકભય, પરલોક ભય વિગેરે પૂર્વે (પગામસિજજાના અર્થમાં) કહી ગયા તે સાત ભયસ્થાનેને (ભયમહનીય કર્મના ઉદયથી જન્ય આત્માના ભયરૂપ પરિણામનાં કારણેને) તથા “વવિધ ચિત્ર જ્ઞાનવિપ'=અહિં “જ્ઞાન અને વિભગ બે પદો પૂર્વાપર ફેરવવાથી સાત પ્રકારના વિભંગ જ્ઞાનને વિ=ત્યાગ કરતે વિગેરે પૂર્વ પ્રમાણે આ વિસંગ જ્ઞાનના સાત પ્રકારે બતાવનારી ગાથા કહે છે' - “–રિણિ સોનામો, શિવિર મુરાવ્યો ની જ મુરાય રાવી, વર ના વિમvil” અર્થાત ૧–ાશિ સ્રોજfમામ:=પૂર્વાદિ કઈ એક જ દિશામાં લોક (સર્વ જગત છે એવા) બેધ તે એક વિર્ભાગજ્ઞાન, તથા ર-રાહુ દિક્ષુ ઢોwifમામ =કર્મોને નહિ માનવા રૂપે અને શરીરના ધર્મો દેખીને આત્માને તે માનવા રૂપે છ દિશાને બદલે ઉર્વ અધે પિકી કોઈ એક અને ચાર તિછ દિશાએ, એમ પાંચ દિશામાં લેક છે એ બોધ, ૩-fથાવાળો કa: =જીવ પ્રાણાતિપાત વિગેરે કિયાઓ કરે છે તે પ્રત્યક્ષ દેખાય છે, તેમાં હેતુભૂત કર્મ તે દેખાતું નથી, માટે જીવ કર્મથી આવૃત નથી, પણ ક્યિા જ જીવનું આવરણ છે એ બોધ, ૪-“મુv=ભવનપત્યાદિ દેવેનું વેકિય શરીર બાહ્ય અભ્યતર પુગલોના ગ્રહણપૂર્વક કરાતું જોવાથી જીવ “મુદ” એટલે સ્વશરીરવગાહ ક્ષેત્ર સિવાયના અન્ય ક્ષેત્રમાંથી લીધેલા પુદ્ગલોના શરીરવાળો છે, એ અભિપ્રાય, પ-પ્રમુv=વૈમાનિક
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૬૧
દેવાનું વૈક્સ્થિ શરીર બાહ્ય અભ્યંતર પુદ્ગલાના ગ્રહણ વિના રચાતું જોઇને જીવ ‘અમુદ્રગ્ર’ એટલે ખાદ્ય-અભ્યંતર ક્ષેત્રગત પુદ્ગલોના ગ્રહણ વિનાના સ્વશરીરાવગાઢ ક્ષેત્રગત પુગલોના શરીરવાળા છે, એવા વિકલ્પ, ૬-નીયો '= વૈક્રિય શરીરધારી દેવાના રૂપને જોઇને શરીરને જ જીવ માનવા, જેમકે—જીવરૂપી’ છે એવા અભિપ્રાય, અને છ-‘સર્વજ્ઞીવ:’=વાયુથી ચલાયમાન પુદ્ગલોને જોઇને તેમાં પણ જીવની માન્યતા કરવાથી જગતમાં દેખાય છે તે પ્રત્યેક વસ્તુ ‘જીવ' છે, એવા અભિપ્રાય, આ સાતે અભિપ્રાયામાં લેાક છ દિશામાં છે છતાં ન્યૂન માનવા રૂપે, તથા કર્માને નહિ માનવા રૂપે અને શરીરના ધર્માં દેખીને આત્માને તેવા માનવા રૂપે, ‘વિ’=વિપરીત, ‘ભ’ગ’=કલ્પના હાવાથી તેને વિ+ભંગ=વિભગ’જ્ઞાન કહ્યું છે, આ જ્ઞાન મિથ્યાત્વ મેાહનીયના ઉદ્દય પૂર્વકના જ્ઞાનાવરણીય કર્મોના સાપશમથી થાય છે, અથવા મિથ્યાત્વી દેવનારકીને ભવપ્રત્યયિક હાય છે, માટે તે અજ્ઞાન છે. (૧૪) તથા—
‘વિજ્યેષળા: જાનૈવળા:’=સાત પિšષા અને સાત પાનૈષણાનું વર્ણન ગેાચરીના દાષામાં કહ્યા પ્રમાણે જાણવું. તેને તથા અવત્રતા: (સપ્ત)=અહિં સૂચના માત્ર કરી છે, એટલે ‘અલપ્રદ’=વસતિ (રહેઠાણ-ઉપાશ્રય) તે અંગે સાત પ્રકારની પ્રતિમાઓ (અભિગ્રહા), તે આ પ્રમાણે ૧-આવા ‘અમુક ઉપાશ્રય મેળવવા પણ બીજે નહિ' એમ અભિગ્રહ કરીને પછી તેવાની જ યાચના કરીને તેવા મેળવવા તે પહેલી પ્રતિમા, ર–‘હું બીજાઓને માટે ઉપાશ્રય યાચીશ,
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬ર
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ અથવા બીજાઓએ યાચેલામાં રહીશ” એ અભિગ્રહ તે બીજી પ્રતિમા. પહેલી પ્રતિમા સર્વ સામાન્ય (સર્વ) સાધુએને ઉદ્દેશીને અને બીજી ગચ્છવાસી સાંભોગિક (એક માંડલીવાળા) કે અસાંગિક અભિન્ન માંડલીવાળા) ઉત્કટ વિહારી (નિરતિચાર ચારિત્રવાળા) સાધુઓને અંગે છે, એમ બેમાં ભિન્નતા સમજવી. કારણ કે તેઓ એક બીજાને માટે એ રીતે યાચના કરે છે. ૩-બીજાને માટે વસતિની યાચના કરીશ; પણ હું બીજાએ યાચેલીમાં રહીશ નહિ એ અભિગ્રહ તે ત્રીજી પ્રતિમા આ “યથાલંદક (જિનકલ્પના જેવી કઠોર ક્રિયા કરનાર) સાધુને હોય છે, કારણ કે તેઓ બાકી રહેલા સૂત્રનું તથા અર્થનું અધ્યયન આચાર્ય દ્વારા કરવાની અભિલાષાવાળા હોવાથી આ ચાર્યને માટે તેવી યાચના કરે છે. ૪-“બીજાઓને માટે વસતિ યાચીશ નહિ, પણ બીજાએ યાચેલી વસતિમાં રહીશ એ અભિગ્રહ તે ચોથી પ્રતિમા. આ ગચ્છમાં રહીને જિનકલ્પને અભ્યાસ કરનારા સાધુઓને હોય છે, પહું મારા માટે વસતિની યાચના કરીશ, બીજાને માટે નહિ એવો અભિગ્રહ તે પાંચમી પ્રતિમા. આ જિનકલ્પિક સાધુને હોય છે. જેની વસતિ ગ્રહણ કરીશ તેનું જ સાદડી, ઘાસ વિગેરે પણ સંથારા માટે મળશે તે લઈશ, અન્યથા ઉત્કટાસને કે બેઠાં બેઠાં રાત્રી પૂર્ણ કરીશ એવો અભિગ્રહ તે છઠ્ઠી. આ પણ જિનકલ્પિક વિગેરેને જ હોય છે. ૭–સાતમી પણ છઠ્ઠીના જેવી જ સમજવી, માત્ર “સંથારા માટે શિક્ષા વિગેરે જે જેવું પાથરેલું મળશે તે લઈશ અન્યથા નહિ?
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૬૩
એ અભિગ્રહું પણ જિનકલ્પિકાદિને જ હોય છે. એ સાત (અવગ્રહ) પ્રતિમાઓને, તથા ‘(જ્ઞત્તિયા) સખ્ત સજ્જૈન્ના:’ --આચારાંગ સૂત્રનાં બીજા શ્રુતસ્કંધની ખીજી ચૂલિકારૂપે જે સાત અધ્યયના છે, તેમાં ઉદ્દેશા નહિ હેાવાથી તે એક સરા અધ્યયન કહેવાય છે. તેનું એકસરા પણું છે માટે ‘એકેકટ અને સાતની સંખ્યા છે, માટે દરેકને ‘સપ્તકક’ કહેવાય છે, કારણ કે શાસ્ત્રોમાં તે અધ્યયનાનું તેવું નામ છે, તે દરેકના નામેા (પગામસજ્જાના અમાં) પૂર્વ કહ્યાં છે, તે પ્રમાણે જાણવા, એ સાત સપ્તકીઆને, તથા ‘મઢાયનાનિ’= શ્રીસૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્ક ંધનાં સાત અધ્યયના, તે પહેલાં શ્રુતસ્ક ંધનાં અધ્યયનાની અપેક્ષાએ મહાન્ (મોટા) છે, તેથી ‘માધ્યયના' કહેવાય છે. તેનાં નામે પણ (પગામસિજ્જાના અમાં) પૂર્વ કહ્યાં તે પ્રમાણે જાણવાં, તે સાત મહાધ્યયનાને ‘૩૫૦' પ્રાપ્ત થયેલા વિગેરે અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે. (૧૫)
(
‘અથ્રી મસ્થાનાનિ’જાતિમદ વિગેરે (પગામસિજ્જામાં કહ્યાં તે) આઠ મસ્થાના (મદ્દ થવાનાં જાતિ વિગેરે આઠ નિમિત્તો) તેને, તથા અઘ્રૌ માં '=જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને, અને ‘તેષાં વર્ષાં '=એ આઠ કર્મોના નવા બંધ, તે દરેકને ‘વિ’ ત્યાગ કરતા વિગેરે બાકીના અર્થ ઉપર કહ્યા પ્રમાણે જાણવા. (૧૬).
તથા ‘અષ્ટ ૨ પ્રવચનમાતર:'ઈયોસમિતિ આદિ પાંચ સમિતિ અને મનેગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતાઓ કે જે, ‘અવિનિશ્ચિતાવેં: ર૫ા'=આઠ
Page #183
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ પ્રકારના અર્થો (જ્ઞાનાવરણીયાદિ કર્મો) જેઓને ક્ષય થયા છે એવા શ્રી જિનેશ્વરદેવને “છ” એટલે પ્રાપ્ત થઈ છે, તે આઠ પ્રવચન માતાઓને “3” પ્રાપ્ત થયેલ વિગેરે અર્થ ઉપર પ્રમાણે. (૧૭)
નવ પાપ નિવાનાનિ=પાપનાં કારણભૂત નવ (ભેગ વિગેરેને મેળવવાની ભાવના રૂ૫) નિયાણ, તે આ પ્રમાણે
નિવ-સિદિ-0િ-grણે, urgવારે પવિસારે જ ! અgg-દ્િ, દુકા ના નિશાળે”=કઈ સાધુ (તપસ્વી) એમ વિચારે કે-દેવ-દેવલોક તે પ્રગટ છે નહિ, માટે આ પ્રત્યક્ષ દેખાય છે તે ઋદ્ધિમંત રાજાઓ જ દેવે છે, જો મારા તપ-નિયમાદિનું ફળ હેય તે “ભવિષ્યમાં હું રાજા થાઉં?–૧, કેઈ એમ વિચારે કે રાજાને તે અહુ ખટપટ અને દુઃખ-ભય હોય છે, માટે હું ધનપતિ -શેઠ થાઉં-૨, કેઈએમ વિચારે કે પુરૂષને ઘણી પ્રવૃત્તિ, યુદ્ધમાં ઉતરવું, દુષ્કર કાર્યો કરવા વિગેરે દુઃખ હોય છે, માટે મારૂં તપ-નિયમ વિગેરે સફળ હોય તે “હું ભવિષ્યમાં સ્ત્રી થાઉં—૩, કેઈએમ વિચારે કે સ્ત્રી નિબળ-પરાધીન તથા નિન્દાનું પાત્ર ગણાય છે, માટે હું અન્ય જન્મમાં પુરૂષ થાઉ–૪, કેઈ એમ વિચારે કે આ મનુષ્યના ભોગે તે મૂત્ર, પરિષ, વમન, પિત્ત, ગ્લેમ, શુક વિગેરે અશુચિથી ભરેલા છે, દેવદેવીઓ પિતાના વિધ વિધ વેક્સિરૂપ કરીને ભોગ ભેગવે છે, માટે હું બીજાં દેવદેવીઓને ભોગવી શકું તે “પરમવિચારી દેવ થાઉં. –પ, કઈ વળી એમ વિચારે કે એમાં તે બીજા
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૬૫ દેવદેવીઓની પરાધીનતા છે માટે હું મારા પિતાનાં જ દેવ-દેવીનાં ઉભયરૂપિ વિકુવીને બન્ને વેદનાં સુખો ભેગવી શકું તે “સ્વપ્રવિચારી દેવ થાઉ–૬, કેઈ મનુષ્ય અને દેવોના ભેગોથી વૈરાગી બનેલો સાધુ કે સાધ્વી એમ વિચારે કે આ ધર્મ ને સફળ હોય તે જ્યાં પ્રવિચારણા નથી તેવો (નવયકાદિ) “અ૫દવાળે દેવ થાઉ– ૭, કોઈ એમ વિચારે કે દેવ તે અવિરતી હોય છે, માટે આ ધર્મનું ફળ મળે તે હું અન્ય જન્મમાં શ્રીમંત ઉગ્રકુળ વિગેરે ઉત્તમકુલમાં “શ્રાવક થાઉં-૮, અને કેઈએમ વિચારે કે કામભોગ દુઃખદાયી છે, ધન પ્રતિબંધક છે માટે અન્યભવમાં હું ‘દરિદ્ર થાઉં” કે જેથી સુખપૂર્વક ગૃહસ્થભાવને ત્યજી પ્રવજ્યા ગ્રહણ કરી શકું. ૯, એમ પિતાના તપ-નિયમ વ્રત વિગેરેની આરાધનાના ફળ રૂપે અન્યભવમાં તે તે અવસ્થાને પ્રાપ્ત કરવાને નિશ્ચય કરવો તે *નવનિયાણાને, તથા “સંસારરથા નવ
* આમાં પહેલા છ નિયાણુવાળાઓ અન્યભવે વીતરાગને માર્ગ સાંભળે તે પણ તેની શ્રદ્ધા ન થાય, સાતમા નિયાણુવાળાને ધર્મમાં શ્રદ્ધા થાય, પણ દેશવિરતિના પરિણામ ન થાય, આઠમા નિયાણાવાળા શ્રાવક થાય, પણ સર્વવિરતિ પ્રાપ્ત ન કરે અને નવમા નિયાણાવાળાને સાધુપણું મળે પણ મેક્ષ પ્રાપ્તિ ન થાય, એમ સમજીને નિયાણું નહિ કરવાં, કારણ કે નિયાણ કર્યા વિના જ સાધુ-શ્રાવકધર્મના ફળરૂપે તે તે ફળ મળે જ છે, ઉલટું નિયાણું કરવાથી ભવિષ્યમાં ધર્મપ્રાપ્તિ થતી નથી, છેલ્લાં નિયાણાથી સમકિત દેશવિરતિ-સર્વવિરતિ પ્રગટ થવા છતાં જીવને મેક્ષ અટકે છે, પ્રથમનાં સાત નિયાણું તે નિયમો સંસારવર્ધક છે જ.
Page #185
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ વિધા નવા પૃથ્વી-અપ-તે-વાઉ-વનસ્પતિ-બેઈન્દ્રિયતેઈન્દ્રિય-ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ નવ પ્રકારના સંસારવત જીવોને (હિંસાદિ વિરાધનાને) “વિ=ત્યાગ કરતે વિગેરે અર્થ પૂર્વ પ્રમાણે* (૧૮) તથા “નવરાહ્મચર્ય ગુણ: =બ્રહ્મચર્યની નવવાડેથી સુરક્ષિત (બ્રહ્મચર્યવાળે) હું “દિ નવવિદ્ય ત્રાર્થ =દ્ધિ નવવિધ એટલે અઢાર પ્રકારના નિર્દોષ બ્રહ્મચર્યને પ’ પ્રાપ્ત થયેલો વિગેરે અર્થ પૂર્વ પ્રમાણે-નવગુપ્તિનું વર્ણન આજ પુસ્તકમાં કહેવાશે. બ્રહ્મચર્યના દેવી તથા ઔદારીક ભોગે, મન-વચન-કાયાથી, સેવવા નહિ–સેવરાવવા નહિ અને બીજા સેવતા હોય તેને અનુદવા નહિ એમ (ર૪૩-૬૪૩=૧૮) અઢાર ભેદ સમજવા. (૨૯)
“પતિ ૨ વાવિધE'=દશ પ્રકારના ચારિત્રાદિના ઉપઘાતને, તે આ પ્રમાણે “ મ-su-gam-ifहरण-परिसाडणा य नाणतिगे । संरक्खणाऽचिअत्ते, उवघाया હત મે હૃતિ” | અર્થાત આહાર-વસ્ત્ર--પાત્ર-શય્યા વિગેરેની પ્રાપ્તિમાં સેળ ઉગમ દેશે પિકી કે ઈદેષ લગાડવાથી ચારિત્રને ઉપઘાત થાય તે ૧–ઉદ્દગમ ઉપઘાત. સેળ ઉત્પાદન દેશે પિકી કે ઈદેષ સેવવાથી ૨-ઉત્પાદન ઉપઘાત. દશ એષણા દેશે પૈકી કઈ દેષ સેવવાથી ૩.એષણ ઉપઘાત, સંયમમાં અકથ્ય ઉપકરણને પરિ.
* ચૂર્ણિમાં તે “નવવિદ ક્ષણવા 7 8 નિથાળ રવિદ્યા વા' એવો પાઠ છે, ત્યાં “ચક્ષુદર્શનાવરણાદિ ચાર અને પાંચ નિદ્રા' મળી નવભેદ દર્શનાવરણના જાણવા.
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૬૭ ભોગ કરવાથી ૪-પરિહરણું ઉપઘાત. વસ્ત્રપાત્રાદિનું પરિકર્મ (વાં-રંગવા વિગેરે) શભા કરવાથી પ-પરિશાતના ઉપઘાત, પ્રમાદાદિથી “અકાલ સ્વાધ્યાય વિગેરે શ્રુતજ્ઞાનમાં અતિચાર સેવવાથી ૬-જ્ઞાન ઉપઘાત, જિનવચનમાં શંકાદિ દર્શનાચારમાં અતિચાર સેવવાથી ૭– દશન ઉપઘાત, પાંચ સમિતિ આદિ અષ્ટ પ્રવચન માતાનું યથાર્થ પાલન નહિ કરવાથી ૮-ચારિત્ર ઉપઘાત, શરીરાદિ સંબંધી મૂચ્છ-સંરક્ષણ કરવાથી પરિગ્રહ વિરમણ વ્રતને અતિચાર લગાડવાથી –સંરક્ષણું ઉપઘાત અને ગુર્વાદિ સાધુગણ ઉપર અપ્રીતિ કરીને વિનયને ઉપઘાત કરવાથી ૧૦–અચિયત્ત ઉપઘાત, એ દશ ઉપઘાતને તથા “વિધ સંવર તથા ૪ સંકર = દશ પ્રકારના અસંવરને તથા દશ પ્રકારને સંકલેશ એટલે અસમાધિને, એ અસંવર અને સંકલેશ આ પ્રમાણે છે“जोगिदि-ओवहिसुई, असंवरो दस य संकिलेसो अ । નાખiggવહીવન સાયનufé ! ” અર્થાત્ ત્રણ
ગ, પાંચ ઈન્દ્રિ, ઉપધિ અને સૂચિ (સેય)એ દશને અસંવર, તથા જ્ઞાનાદિ ત્રણ, યંગ ત્રણ, ઉપધિ, વસતિ, કષાય અને આહાર-પાણી એ દશને અંગે અસમાધિ તે દશ પ્રકારને સંકલિશ જાણ. ૧૦ અસંવર આ પ્રમાણે મન-વચન અને કાયા એ ત્રણે યોગેની અકુશલપ્રવૃત્તિને નહિ રેકવી તે ત્રણ યુગને અસંવર, પાંચ ઈન્દ્રિયોને ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયમાં રાગ-દ્વેષ કરતાં નહિ રોકવી તે પાંચ ઈન્દ્રિયોને અસંવર, શાસ્ત્રોક્ત સંખ્યા-પ્રમાણથી વિપરીત (અનિયત)
Page #187
--------------------------------------------------------------------------
________________
- ૧૬૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ કે અકથ્ય વસ્ત્ર પાત્રાદિ ઉપાધિ ગ્રહણ કરવી, અથવા જ્યાં ત્યાં વેરવિખેર પડેલા વસ્ત્રાપાત્રાદિને યથાસ્થાને નહિ મૂકવા તે –ઉપધિ અસંયમ, અને સૂચિ (સેય)ના ઉપલક્ષણથી સાયનખરદની, પિમ્પલક આદિ શરીરને ઉપઘાત કરે તેવી અણી (ધાર)વાળી વસ્તુઓને સુરક્ષિત નહિ રાખવી તે ૧૦સૂચિ અસંવર જાણ. દશ પ્રકારને સંલેશ આ પ્રમાણે ૧-જ્ઞાનનું અવિશુધ્ધમાનપણું, તે “જ્ઞાનસંક્લેશ”, રદર્શન નનું અવિશુધ્યમાનપણું તે “દર્શન સંક્લેશ, ૩-ચારિત્રનું અવિશુધ્ધમાનપણું તે “ચારિત્ર સંક્લેશ, તથા ૪-મનદ્વારા (મનમાં) સંક્લેશ થાય તે “મનસંક્લેશ, પ-વચન દ્વારા સંક્લેશ થાય તે “વચન સંકલેશ, ૬ કાયાને આશ્રયીને (રાગ-દ્વેષાદિ) થાય તે કાયસંક્લેશ, તથા સંયમને અથવા સંયમના સાધક શરીરને ઉપધાન એટલે આલંબન થાય તે ઉપધિ–સારા નરસાં વસ્ત્રો વિગેરેમાં રાગ-દ્વેષાદિ થાય તે –ઉપધિસંક્લેશ.” સારી-ખરાબ (વસતિ) ઉપાશ્રયને અંગે સંકલેશ થાય તે ૮-વસતિસંકલેશ, ક્રોધાદિ કષાને વશ થવું તે –“કષાયસંકલશ', અને ઈનિષ્ટ આહારપાણી વિગેરેમાં સંક્લેશ થાયતે ૧૦-અન્નપાણ સંકસંકલેશ, એમ દશ પ્રકારના અસંવરને તથા દશવિધ લેશને “ર” ત્યાગ કરતે વિગેરે અર્થ પૂર્વ પ્રમાણે (૨૦).
“વા-સમાધિરથાનાનિ જા જૈવ વરા ના = દશ પ્રકારનું સત્ય, દશ સમાધિસ્થાને, દશદશાઓ અને દશવિધ શ્રમણધર્મ એ દરેકને ‘૩૫૦' પ્રાપ્ત થયેલો વિગેરે
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૬૯
બાકીના અથૅ પૂર્વ પ્રમાણે, તે દરેકનું વર્ણન નીચે પ્રમાણે છે દશ પ્રકારનું સત્ય આ પ્રમાણે. કહ્યું છે કે“ જ્ઞળવયર્સમચત્રવળાनामे रूवे पडुच्च सच्चे य । ववहारभाव जोगे, दसमे ओवમઘે હૈં ॥”અર્થાત્ ભિન્ન ભિન્ન દેશની તે તે ભાષામાં તે તે વસ્તુનાં ભિન્ન ભિન્ન નામા જેમ કે કાંકણાદિ દેશેામાં પાણીને પયઃ, પેય, નીર, ઉદક’ વિગેરે જુદા જુદા નામથી આળખવામાં આવે છે તે, તે તે દેશની અપેક્ષાએ સત્ય છે, માટે તે ૧-જનપદ સત્ય. ‘કુમુદ, કુવલય, કમળ, અરવિન્દ વિગેરે બધાં ય કાદવમાં ઉત્પન્ન થનારા હેાવાથી ‘પંકજ છે, છતાં અબાલ-ગે।પાલ અરવિન્દને જ પંકજ માને છે, માટે અરવિન્દ એટલે સ્થળ વિકાસી કમળને પંકજ’ કહેવું તે સર્વ સંમત હાવાથી ૨-સ`મત સત્ય. જાણવું, ખીજા ચંદ્રવિકાસી કમળ એટલે કુમુદ, નીલકમળ એટલે કુવલય, સૂવિકાસી કમળ, તેમાં પંકજ શબ્દના વ્યવહાર અસંમત હોવાથી તેને ‘પ ́કજ' કહેવું તે અસત્ય જાણવું. કાઈ પાષાણાદિની મૂર્તિ બનાવી તેની અમુક દેવાદિ તરીકે સ્થાપના કરવામાં આવે તે ૩-સ્થાપના સત્ય; જેમકે પ્રભુ મહાવીરની મૂર્તિને મહાવીર' કહેવા તે. સત્ય કાઇનું નામ પાડયું હાય તેને તેવા કહેવા તે ૪-નામ સત્ય; જેમકે કાઈ ફુલને વધારનાર ન હોવા છતાં તેનું નામ ‘ફુલવન’રાખ્યું હાય તા તે નામથી સત્ય જાણવું. કાઇના માહ્યરૂપને અનુસારે તેને તેવા કહેવા, જેમ 'કાઈ કપટી સાધુને બહારથી સાધુવેશને ધારણ કરેલો હોવાથી સાધુ કહેવા અથવા કાઈ લાંચ-રૂશ્વત લેનાર
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ન્યાયાધીશને ન્યાયાધીશ કહે તે ૫-રૂપ સત્ય. બીજી બીજી વસ્તુને આશ્રયીને બેલાય તે ૬-પ્રતીત્ય સત્ય જેમકે અનામિકા (પૂજનની આંગળી) ને ન્હાની અને મેટી કહેવી તે પ્રતીય સત્ય, કારણ કે તે કનિષ્ઠાથી મોટી છે અને મધ્યમાથી ન્હાની પણ છે. –વ્યવહાર સત્યએટલે “પર્વત બળે છે, ઘડે ઝમે છે, વિગેરે બેલવું તે, વસ્તુતઃ પર્વત નહિ પણ ઘાસ વિગેરે બળે છે, ઘડે નહિ પણ પાણી ઝમે છે, તે પણ વ્યવહારથી તેવું બોલાય છે, માટે તે સત્ય છે. ૮–ભાવ સત્ય—એટલે પદાર્થમાં જે ધમની વિશેષતા હોય તેને અનુસરે બોલવું તે. જેમકે ભમરામાં પાંચ વર્ણ હોવા છતાં કાળાં વર્ણની વિશેષતા હોવાથી ભમરાને કાળે કહેવો, બગલામાં શુક્લ વર્ણની વિશેષતા હોવાથી તેને શુદ્ધ કહેવો વિગેરે. –વેગ સત્ય-કઈ પદાર્થના બીજા પદાર્થ સાથેના વેગથીસંબંધથી તેને તેવો કહેવો તે. જેમકે દંડના વેગથી સાધુને “દષ્ઠી” કહેવો વિગેરે. તથા ૧૦ ઉપમા સત્યઉપમાને આરેપ કરવો તે જેમકે-મોટા સવરને સમુદ્ર, પુન્યવાન મનુષ્યને દેવ, કે શૂરવીરને સિંહ કહેવો વિગેરે. આ દશ પ્રકારનાં સાય જાણવાં.
દશ સમાધિસ્થાને આ પ્રમાણે કહ્યાં છે"इत्थिकहाऽऽसणईदिअ-निरिक्खसंसत्तवसहिवजणया । अइमायाहारपणीअ,-पुव्वरयसरणपरिहारो ॥ १ ॥ . न य साए य सिलोगे, मजिज्ज न सहरूवगंधे य, इय दस समाहिठाणा, सपरेसि समाहिकारंणओ ॥२॥"
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૭૧
વ્યાખ્યા—પુરૂષે સ્રીની કે સ્રીએ પુરૂષની વિકારજનક વાતાને ત્યાગ કરવો, અથવા પુરૂષે એકલી સ્ત્રીની સભામાં કથા નહિ કરવી તે પહેલું સમાધિસ્થાન. એમ પુરૂષનુ આસન સ્ત્રીએ અને સ્ત્રીનું આસન પુરૂષે વજવુ તે ખીજું, સ્ત્રીનાં રાગજનક અ ંગા-ઇન્દ્રિયા પુરૂષે કે પુરૂષનાં અ ંગે આદિ સ્ત્રીએ રાગપૂર્વક નહિ જોવાં તે ત્રીજું. સ્ત્રી, પશુ, નપુંસક આદિથી યુક્ત અથવા ત્રસ આદિ જીવોથી સ ંસક્ત વસતિ (ઉપાશ્રય)ને સાધુએ આશ્રય નહિ કરવો તે ચોથું અતિમાત્ર (પ્રમાણાધિક) આહારના ત્યાગ કરવો તે પાંચમું. સ્નિગ્ધ-માદક આહારનો ત્યાગ કરવો તે છટ્ઠ, પૂર્વ ગૃહસ્થાશ્રમમાં ભાગવેલા ભોગાનુ સ્મરણ નહિ કરવુ તે સાતમું. શાતાવેદનીય જન્ય સુખમાં અથવા શાતાને ઉપજાવનાર શુભરસ–૫ આદિ વિષયાના સુખમાં રાગમદ નહિ કરવો તે આઠમુ, એ પ્રમાણે પેાતાની કીતિ પ્રશંસા આદિના મઢ નહિ કરવા તે નવમું અને શુભ રસ-શબ્દ–રૂપ–ગંધ વિગેરે ઇન્દ્રિયાના વિષયામાં આસક્તિ નહિ કરવી તે દશમુ. એમ દશ પ્રકારે સ્વપરને સમાધિ થાય છે, માટે એ દશને સમાધિ સ્થાનો કહ્યાં છે. તથા દશ અધિકારને જણાવનારાં દશ શાસ્ત્ર તે દશ દશાઓ, અહિં દરેકનું નામ સ્ત્રીલિંગે મહુવચનાન્ત છે, તેનું કારણ તે શાસ્ત્રો તેવા નામે આગમમાં જણાવેલાં છે. તે આ પ્રમાણે—
વિવાપાળ ફસા, વાસવંતાનનુત્તત્તા ચ । પાવાળસા, સામુઅવવંધત્તા ચ ॥ ૨॥”
Page #191
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
"बंधाइ दसा चउरो, सेसा वक्खाणि न चुन्नीए । महव्वयकसायचउजुअ—तवेहिं दसहा समणधम्मो ||२||”
૧૭૨
વ્યાખ્યા—૧–કવિપાકદશા, ૨-ઉપાસક દશા, ૩– અતકૃત દશા, ૪–અણુત્તર પપાતિક દશા, પ્રશ્નવ્યાકરણ દશા ૬ દશાશ્રુતસ્કંધ દશા, છ–બંધ દશા, ૮–દ્વિગૃદ્ધિ દશા, ૯દીર્ઘ દશા. ૧૦-સ ક્ષેપક દશા. એમ દશ દશાસૂત્રો જાણવાં તેમાં છેલ્લી ચાર દશા વમાન કાળે અપ્રસિદ્ધ હોવાથી ચૂર્ણીિમાં કહી નથી. તથા પાંચ મહાવ્રતાનું પાલન, ચાર કષાયના ત્યાગ અને ખાર પ્રકારના તપ એ દશ પ્રકારે શ્રમધર્મ સમજવા. ‘૩૫૦’વિગેરેના અપૂર્વ પ્રમાણે. (૨૧).
બાશાતનાં ૨ સર્વા=સામાન્ય રીતે સર્વકાઈ આશાતનાઓને, અથવા ત્રિશુળ ઊજાશ’=અગિઆરના અંકથી ત્રણ ગુણી અર્થાત્ તેત્રીશ આશાતનાએ (પગામસિજ્જામાં કહી છે તે) ને ‘વિવર્જાય' ત્યાગ કરતા, અને તેથી જ ‘૩પત્તપન્ન’=અર્થપત્તિએ અનાશાતના ભાવને પ્રાપ્ત થયેલેા, ‘ચુ:’ સાધુતાના ગુણાથી યુક્ત હું પાંચ મહાવ્રતાનું રક્ષણપાલન કરૂં છું, વિગેરે અ પૂર્વ પ્રમાણે જાણવા. (૨૨) એ પ્રમાણે એક બે આદિ શુભસ્થાનાના અંગીકાર * ક્ષમા મૃદુતા, આવ, નિલેÎભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ, અને બ્રહ્મચય, યતિધમના એ પણ દશ પ્રકારો કહ્યા છે, બીજા આચાર્યોં ક્ષમા—નિલેભિતા-માવ-આજ વ-લા ધવ– તપ-સંયમ-ત્યાગ-અપરિગ્રહ અને બ્રહ્મચય –એમ પણ દશ પ્રકાર કહે છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૭૩ અને અશુભ સ્થાનેને ત્યાગ કરવા દ્વારા મહાવ્રતની (પાલનની) પ્રતિજ્ઞા કરી. હવે નહિ કહેલા બાકીનાં સ્થાનેને અતિદેશ (ભલામણ કરવા પૂર્વક મહાવ્રતની પ્રતિજ્ઞા કરતાં કહે છે કે
“વં=ઉપર “ત્રણ લેશ્યા વિગેરેના ત્યાગ પૂર્વક વિગેરે કહ્યું તેમ “
ત્રિવિરતા =ત્રણ દંડથી વિરામ પામેલો, અર્થાત્ જેમ રાજા દંડ કરીને ધનનું અપહરણ કરે તેમ અશુભ મન-વચન અને કાયા પણ ચારિત્રરૂપી ધનનું અપહરણ કરતાં હોવાથી તે ત્રણ દંડે કહેવાય છે, તેને ત્યાગ કરતે, તથા “ત્રિનળરુદ્ધ=મન-વચન અને કાયા એ ત્રણ કરણથી શુદ્ધ થયેલ,
(અહિં એમ પ્રશ્ન થાય કે ત્રિદંડવિરત હોય તે ત્રિકરણ શુદ્ધ પણ ગણાય તે ફરી કહેવાનું કારણ શું? તેનું સમાધાન એ છે કે “ત્રિદંડ વિરત’ એટલે સાવદ્ય
ગોથી નિવૃત્ત અને ત્રિકરણ શુદ્ધ એટલે નિરવદ્યોગમાં પ્રવૃત્ત, અથવા તે “સાવદ્ય પ્રવૃત્તિ કરવાની માત્ર નિવૃત્તિએ ત્રિદંડની વિરતિ અને કરવા કરાવવા અનુદવારૂપ ત્રિવિધ નિવૃત્તિ તે “ત્રિકરણની શુદ્ધિ એમ ભેદ સમજ, અથવા ગીતાર્થોએ બીજી રીતે પણ એ ભેદ ઘટાવે, કારણ કે પૂર્વ મહર્ષિઓના શબ્દો અર્થ ગંભીર હોય છે. - ' તથા ત્રિરાન્ચનારાન્ચમાયા, નિયાણું અને મિથ્યા– એ ત્રણ ભાવશ (આત્માને કષ્ટ આપનારા દુષ્ટ પરિણામો) દૂર ગયાં છે જેનાં એ શલ્યરહિત અને
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
‘ત્રિવિષેન પ્રતિાન્ત:’=ત્રણ પ્રકારે (અતિચાર કરવા નહિ, કરાવવા નહિ અને અનુમાઢવા નહિ એમ) સર્વ અતિચારાનું પ્રતિક્રમણ કર્યુ છે જેણે, અર્થાત્ સર્વ અતિચારાથી નિવૃત્ત થયેલા હું “રમિમાત્રતાનિવશ્ર્વ=પાંચ મહાત્રતાનુ પાલન-રક્ષણ કરું છું. (૨૩)
હવે પાંચ મહાવ્રતાની પ્રતિજ્ઞા કરી તેની સ્તુતિ કરતાં કહે છે કે ‘ચેતત્' એમ આ ઉપર કહ્યું તે ‘મહાવ્રતોચારળમ્' મહાવ્રતાનું ઉચ્ચારણ (પાલન) કેવું છે ? અથવા એનાથી શે। લાભ થાય છે? તે કહે છે “ચિત્ત્વમ્’એ જ મહાવ્રતામાં અથવા ચારિત્ર ધર્મમાં તે સ્થિરતા કરનારૂં હાવાથી આત્માને ધર્મમાં નિશ્ચલતા-દૃઢતા કરનારૂં, ‘શોહરળમ્' શહ્યાના નાશ કરવામાં કારણ હોવાથી માયાદિ ત્રણ શલ્યાના નાશ કરનારૂં, કૃત્તિવ ધૈય એટલે ચિત્તની સમાધિમાં મળ-આલંબન આપનારૂં ( કોઈ ઠેકાણે વિદ્ કચ' એવા પાઠ છે ત્યાં ધૃતિવ” પર્યાય કરવા અને તેમાં સ્વાકિ‘’પ્રત્યય માની અર્થ એ જ પ્રમાણે કરવા.) ‘વ્યવસાય: ’=આત્મામાં દુષ્કર પણ આરાધના (ઉદ્યમ) કરવાના અધ્યવસાય પ્રગટ કરનારૂં ‘સાધનાર્ય’=માક્ષની સાધના માટે તે ‘અ” એટલે પરમ ઉપાય, ‘પાપનિવાર’= પાપ-અશુભ કર્મનું નિવારણ કરનારૂં ‘નિજાવના=પેાતાને વ્રતાની પ્રાપ્તિમાં અતિદૃઢ કારણ છે, એથી તે શુભકર્મોની નિકાચનામાં કારણ હેાવાથી તેને જ નિકાચના કહેવાય છે, ‘માવવિશોષિ’=ભાવ એટલે આત્માના પરિણામેાની વિશુદ્ધિ કરનાર હાવાથી ‘ભાવવિશેષ’ છે, 'તાજ્ઞાન =
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૫.
શ્રીપાક્ષિકસૂત્ર પતાકા એટલે ચારિત્રની આરાધના રૂપ વિજયધ્વજનું હરણ (ગ્રહણ) કરવા રૂપ હોવાથી પતાકા હરણું છે, (અર્થાત્ ચારિત્ર દ્વારા કર્મોની સામે આત્માને વિજય કરાવનાર છે.) “નિર્ગુના=દૂર હટાવી દેવું, કમરૂપી શત્રુઓને આત્મારૂપી નગરમાંથી હંમેશને માટે નિર્વાસ (બહિષ્કાર) કરનાર છે, “મારાધના ગુનાનામ=મુક્તિના સાધક ચારિત્રના વ્યાપારે (ઉદ્યમે) રૂપી ગુણની “આરાધના” એટલે અક્ષયતા કરનાર છે, (અર્થાત્ મુક્તિ પ્રાપક વ્યાપારમાં અખંડ પ્રવૃત્તિ કરાવનાર છે.) “સંવરોન=નવાં કર્મોને રેકવા રૂપ સંવરને વેગ એટલે વ્યાપાર છે, અથવા સંવરની સાથે આત્માને વેગ કરાવનારું છે, (આત્મામાં સંવર પ્રગટ કરનારું છે.) “પરાસ્તે ધ્યાનોપયુતતા=શ્રેષ્ઠ (ધર્મ અને શુક્લ) ધ્યાનની પ્રાપ્તિ રૂ૫ છે, “યુwા જ જ્ઞાને=અહિં સપ્તમીના બદલે ત્રીજી વિભક્તિને પ્રયોગ સમજ, એથી જ્ઞાન સાથે તે સંબંધ " કરાવનાર છે અર્થાત્ વિશિષ્ટ અવધિ આદિ જ્ઞાને અને અંતે આત્માને કેવળજ્ઞાનભાવ પ્રગટ કરે છે. “પરમાર્થ = આ મહાવ્રતનું ઉચ્ચારણ એ સત્યપદાર્થ છે, (સત્ય તત્ત્વ) છે, ‘ત્તમાર્થ =મોક્ષરૂપી ફળનું સાધક હેવાથી અતિ શ્રેષ્ઠ પદાર્થ (તત્ત્વ) છે, કારણ કે જગતના સર્વે પદાર્થો કરતાં ય મહાવ્રતની પ્રધાનતા છે.
વળી =(અહિં લિંગભેદ હોવાથી) આ મહાવતેનું ઉચ્ચારણ “તીર્થઃ પ્રવચન સારો શિતઃ=શ્રીતીર્થકરેએ સિદ્ધાન્તને સાર (આગમનું સર્વસ્વ) છે, એમ દર્શાવેલ છે. કેવા તીર્થકરેએ? “સિરામિરૈ મોહની
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ યકર્મના ઉદયજન્ય તથાવિધ આનંદરૂપ રતિ-ચિત્તને વિકાર તથા રાગ અને દ્વેષનું મંથન (નાશ) કરનારાઓ એ પ્રવચનને સાર કહેલો છે, વળી એ તીર્થકર ભગવતે 'षड्जीवनिकायसंयमम् उपदिश्य त्रैलोक्यसत्कृतं स्थानं अभ्युपતિ= જીવ નિકાયનું સંયમ એટલે અહિંસા અને ઉપલક્ષણથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ મહાવ્રતને ઉપદેશ કરીને અને ઉપલક્ષણથી સ્વયં પણ પાલન કરીને ત્રણે લોકમાં સત્કાર પામેલા સિદ્ધિક્ષેત્રરૂપ મેક્ષસ્થાનને પામ્યા છે, આથી પણ મહાવ્રતનું અત્યંત ઉપાદેયપણું સુચવ્યું.
- હવે મંગલને માટે આસન ઉપકારી ભગવાન મહાવીરની સ્તુતિ કરતાં જણાવે છે કે “નમોડસ્તુ તે હે વદ્ધમાન સ્વામિ! તમને નમસ્કાર થાઓ, કેવા તમે? સિદ્ધા=સપૂર્ણ થયાં છે સર્વ પ્રજને (કાર્યો) જેના એવા પુદ્રાક્તત્વને જાણુ, “મુ=પૂર્વે બાંધેલા કર્મરૂપ બંધનેથી છૂટા થએલા, “નીરકી=બંધાતા કર્મોથી રહિત અર્થાત્ વર્તમાનમાં જેઓને કર્મોને ન બંધ થતું નથી, નિસ પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય-સુવર્ણ વિગેરે સકળ સંબંધોથી મુક્ત, “માનમૂર: =ગર્વને ચૂર કરનારા, (ઘાતક) ગુણરત્નસીર =અનંત ગુણરૂપી રત્નના સમુદ્ર, મનન્ત =એમાં ‘’ અલાક્ષણિક (પ્રાકૃત-ભાષાની શૈલીથી મૂકવામાં આવ્યા છે) હોવાથી અનન્ત =અનન્ત જ્ઞાનસ્વરૂપ હેવાથી ભગવાન પણ અનંત છે, “અમેચ=સામાન્ય જનથી ન ઓળખી શકાય તેવા સ્વરૂપવાળા), “મતિ મધ્રુવીર વન્દ્ર
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૭૭ માન !'=(મહતિ ! સંબંધનનું એક વચન છે માટે મેંક્ષપ્રાપ્તિ માટે કરી છે મોટી મતિ જેઓએ એવા હે વદ્ધમાન! એમ પ્રસંગાનુરૂપ અર્થ જાણ, (અર્થાત મહામતિવાળા) અને મહાવીર ! એટલે કર્મોને નાશ કરવામાં મહાન વીર (સમર્થ) એવા હે વર્ધમાન ! અથવા બીજી રીતે “મદુ મટ્ટાવીર' ને રૂઢિવશાત્ “અતિ મહાન વીર !” એ અર્થ કરી, વદ્ધમાનનું વિશેષણ કરવું અર્થાત્ અતિમહાન વીર એવા હે વર્ધમાન પ્રભુ! “નમોડસ્તુ તે = તમોને નમસ્કાર થાઓ ! ક્યા હેતુથી નમસ્કાર કરે છે, તે કહે છે, “સામિા=અહિં છઠ્ઠી વિભક્તિને વ્યત્યય કરીને પહેલી વિભક્તિ કરવાથી, આપ મારા સ્વામી પ્રભુ છે, ત્તિ =(ક્તિત્વ)=એથી કરીને (એ હેતુથી આપને નમસ્કાર થાઓ) એમ આગળ પણ “ત્તિ વર્લ્ડ ને સંબંધ બધે જે, “નમોડસ્તુ તે બદ્દન તિત્વ=તમે અરિહંત છો એ હેતુથી આપને મારે નમસ્કાર થાઓ ! વળી ‘નમોસ્તુ તે મવનિતિત્વો=આપ ભગવાન છે એ હેતુથી આપને મારે નમસ્કાર થાઓ ! અથવા “રિ ઢું ને ‘ત્રિત્વ પર્યાય કરી તેને “ત્રણ વાર એ અર્થ કરીને, હે અતિ મહાન વીર વદ્ધમાન ! આપ મારા સ્વામી છે, આપને ત્રણ વાર મારો નમસ્કાર થાઓ ! એમ અરિહંત એવા આપને ત્રણ વાર નમસ્કાર થાઓ અને “ભગવાન” એવા આપને ત્રણ વાર નમસ્કાર થાઓ એમ અર્થ કરે, અહિં પ્રભુસ્તુતિને પ્રસંગ હોવાથી દરેક વાકયે (ત્રણ વાર) નમોડસ્તુ તે =એમ કહ્યું તેમાં પુનરૂક્ત દેષ માનવો નહિ,
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ જેમ મહાવ્રતની પ્રતિજ્ઞા (તુતિ) કર્મક્ષય કરનારી છે, તેમ મૃતનું કીર્તન પણ કર્મક્ષય કરનારું છે, એથી હવે તે કીર્તન માટે કહે છે કે-gu હુ માત્રતોચાના છતા=નિચ્છે આ (ઉપર) મહાવ્રતની ઉચ્ચારણા (પ્રતિજ્ઞા) કરી, હવે “રૂછી શ્રુતીર્તને નુકશ્રતની સ્તુતિ કરવાનું ઈચ્છીએ છીએ, તે શ્રત બે પ્રકારે છે એક અંગ પ્રવિષ્ટ અને બીજું અંગબાહાં, જેમકે
"गणहरकयमंगगयं, जं कय थेरेहिं बाहिरं तं तु । अंगपविट्ठ निययं, अनिअयसुअं बाहिरं भणिअं ॥१॥"
અર્થાત્ ગણધરકૃત મૃત તે “અંગપ્રવિષ્ટ અને વિરોએ કરેલું તે “અંગબાહ્ય કહેવાય છે, તથા જે શ્રત નિયત છે તે અંગે પ્રવિષ્ટ અને અનિયત કૃતને અંગ બાહ્ય કહ્યું છે અંગબાહ્ય પણ બે પ્રકારનું છે. એક આવશ્યક અને બીજું આવશ્યક સિવાયનું, તેમાં અ૫ વર્ણન કરવાનું હોવાથી પહેલાં નમસ્કાર કરવા પૂર્વક આવશ્યક સૂત્રની સ્તુતિ કરવા માટે કહે છે.
(T) જે તે િવમાસમાળી ઈત્યાદિ. “નમસ્તેભ્યઃ ક્ષમ બમળેખ્યાં=નમસ્કાર થાઓ તે ક્ષમાશ્રમણ એટલે ગુરૂ અથવા તીર્થકર, ગણધર વિગેરે પૂર્વ પુરૂને, ૯િ= જેઓએ આ (કહીએ છીએ તે) શ્રતને “વાચિત અને આપ્યું, અથવા સૂત્ર તથા અર્થ રૂપે રચ્યું છે, કયું મૃત? પુષેિ શાવર =અવશ્ય કરણીય એવું છ અધ્યયનરૂપ આવશ્યક, “મવિન =અતિશય યુક્ત એવા પદાર્થોના વર્ણન રૂપ સમૃદ્ધિ વિગેરે ભગ–ગુણોવાળું, (અર્થાત્ ઐશ્વર્ય–રૂપ
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકત્ર
૧૭૯ યશ-લક્ષમી-ધર્મ અને પ્રયત્ન એ છ ને ‘ભગ’ કહેવાય છે, તે છ પ્રકારના ભાગ (ગુણેથી) યુક્ત માટે “ભગવત’ એવું શ્રતનું વિશેષણ સમજવું.) તે છે પ્રકારે આ પ્રમાણે ૧સામચિ=(સામાયિક સૂત્ર-પાપયોગની વિરતિ જેમાં મુખ્ય છે તેવું અધ્યયન વિશેષ), ૨-“ચતુર્વિશતિતવ= (લેગસસૂત્ર-ઋષભાદિ ચોવીશ જિનની નામપૂર્વક જેમાં ગુણસ્તુતિ છે તે અધ્યયન), ૩-વન =(ગુરૂવંદન સૂત્રગુણવંતની પ્રતિપત્તિરૂપ વિનય જેમાં છે તેવું અધ્યયન), ૪-પ્રતિમf=(પગામસિજજા વિગેરે પ્રતિક્રમણ સૂત્રેથયેલી ખલના (ભૂલો)ની નિંદા વિગેરે જણાવનાર અધ્યવન વિશેષ), પ-વત્સ =(ધર્મરૂપ કાયામાં લાગેલા અતિચારરૂપી કૃત (ઘા)ની શુદ્ધિ કરનાર અધ્યયન “અનર્થ સૂત્ર) અને ૬-કચાચાન=(વિરતિ ગુણસાધક અધ્યયન વિશેષ) “સર્વનિરિ હરિમન પધેિ આવશે માવતિ =આ સઘળા ય છ પ્રકારના ભગવત્ એવા આવશ્યકમાં, “સમૂ=મૂળ સૂત્રરૂપ આવશ્યકમાં, “સાર્થે=અર્થયુક્ત આવશ્યકમાં “સરળે નિયુક્તિ સફળી =ગ્રંથ સહિત નિયુક્તિ સહિત અને સંગ્રહણ સહિત એવા આવશ્યકમાં, તેમાં માત્ર સૂચન કરવારૂપ બીજસ્વરૂપ જે મૂળ પાઠ તે “સૂત્ર' જાણવું, વૃત્તિ તથા ટીકાથી જે વર્ણન કર્યું હોય તે “અર્થ જાણ, અખંડિતસૂત્ર અને અર્થ . બન્ને પ્રકારને પાઠ તેને “ગ્રંથ કહેવાય, વિવિધ અનુકમણિકાદિ વિસ્તાર યુક્ત પાઠ હોય તે “નિર્યુક્તિ અને બહુ અર્થને જેમાં ગાથાઓ બદ્ધ સંગ્રહ કરેલ હોય તે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રમણ કિયા સૂત્રસન્દર્ભ સંગ્રહણી કહેવાય. એ દરેકથી યુક્ત એવા સઘળા ય આવશ્યકમાં “ગુ વ=વિરતિના, જિનેશ્વર વિગેરેના ગુણેની કીર્તિ-સ્તુતિ વિગેરે જે ગુણ એટલે ધર્મો, ( વા=શબ્દ ઉત્તરપદનું જોડાણ બતાવવા માટે છે). “માવા વાકક્ષાપશમિક, ક્ષાયિક આદિ આત્માના ભાવે અથવા ભાગ જીવ અજીવ આદિ પદાર્થો, “બદ્રિા મવદ્રિ પ્રજ્ઞતાઃ= શ્રીઅરિહંત ભગવંતેએ સામાન્યરૂપે કહ્યા છે, તેવા શબ્દો દરેક પદમાં સમુચ્ચય (વળી અર્થમાં સમજવા) “પિતા” (વા) વિશેષરૂપમાં કહ્યા છે, “તાર્ માવાન તે ભાવેને (અને ઉપલક્ષણથી તે ગુણેને પણ) “શ્રામ =આ એમ જ છે એવી રીતે સામાન્યથી શ્રદ્ધા કરીએ છીએ, “પ્રતિપામ=પ્રીતિ કરવા દ્વારા વિશેષતયા અંગીકાર કરીએ છીએ,
ચામા તે ભાવમાં વહાલ એટલે (આચરવાની અભિ લાષા) કરીએ છીએ, જીરામ: તે તે કહેલી ક્રિયાઓ દ્વારા તે ભાવને સ્પર્શ કરીએ છીએ, “પાચમ =રક્ષણ કરીએ છીએ, “અનુપાયામઃ”=વારંવાર તે ભાવેનું રક્ષણ કરીએ છીએ, એ બહુવચનાન્ત પદોથી કર્તા રૂપે “અમે એ પદની ચેજના કરવી, અર્થાત્ તે ગુણે અને ભામાં અમે શ્રદ્ધા, પ્રીતિ, વહાલ, સ્પર્શ, રક્ષણ અને વારંવાર રક્ષણ કરીએ છીએ. એ રીતે તે તે ગુણે અને ભાવમાં શનૈઃ प्रतिपद्यमानैः रोचयद्भिः स्पृशद्भिः पालयद्भिः अनुपालयद्भिः'= ઉપર પ્રમાણે શ્રદ્ધા, પ્રીતિ, હાલ, સ્પર્શ, રક્ષણ અને વારંવાર રક્ષણ કરતાં અમોએ “ગન્ત પક્ષી =આ પક્ષ (૫ખવાડિયા)માં “ચરિત =જે મૃત બીજાઓને આપ્યું,
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૧
શ્રીપાક્ષિકસૂત્ર
હિત =જે સ્વયંભણ્યા, “પરિવર્તિત =જે મૂળસૂત્રથી ગણ્યું, (આવર્તન કર્યું. “ge પૂર્વે ભણેલા સૂત્ર અર્થ વિગેરેમાં શંક્તિ રહેલું વિગેરે જે પૂછ્યું, “અનુપેક્ષિત' વિસ્મરણના ભયે અર્થનું ચિંતવન કર્યું, અને “અનુપસ્જિતમુEઉપર જણાવ્યા પ્રમાણે (ભણાવવાથી, ભણવાથી, આવર્તન કરવાથી, પૂછવાથી, અને અર્થ ચિંતનથી) નિરતિચાર આરાધ્યું હોય, તત્ક્ષાયે-તે અમેને (શારીરિક-માનસિક) અશાતા વિગેરે દુનું નાશક થશે, (એમ દરેક પદોમાં સમજવું) ફર્મક્ષાએ=જ્ઞાનાવરણ વિગેરે કર્મોનું ઘાતક થશે, “મોક્ષા =પરમકલ્યાણ મેક્ષ) કારક થશે, “વધિસ્ટામા=અન્યજન્મમાં સધર્મને પ્રાપ્ત કરાવશે, “હંસાત્તાપાયે=ભવશ્વમણથી પાર ઉતારશે, (અમેને ઉપર કહ્યા પ્રમાણે લાભ કરશે એમ તાત્પર્ય સમજવું), “ત્તિ વાંએ હેતુથી ઉપસાથ i વિમિં તેને અંગીકાર કરીને (અર્થાત્ તે તે રીતે વાચના-પઠન-પૃચ્છા વિગેરેથી આરાધ્યું તેની ઘણું અનુમોદના કરતા) અમે (માસકલ્પ વિગેરે સાધુના વિહારના નવ કલ્પ પ્રમાણે) વર્તીએ (રહીએ) છીએ. અહિં “ પદ વાક્યની શોભા માટે અને “વિવામિ જે એકવચનાત છે તેને બહુવચનાઃ “વિક્રમ સમજવું. વળી–.
“અન્તઃ પક્ષસ્થ ચન્ન વનિત જ પટિત પરિવર્તિત ન પૃષ્ઠ નાનુબેક્ષિત નાનુપાર્જિત' =આ પખવાડીયામાં જે ભણાવ્યું નહિ, ભણ્યા નહિ, મૂલસૂત્રથી આવર્તન કર્યું નહિ, પૂછ્યું નહિ, અર્થ ચિંતન કર્યું નહિ, અને એ રીતે યથાર્થ આરાધ્યું નહિ, “સતિ વચ્ચે શારીરિક (ઈન્દ્રિયદિ પ્રાણનું) બળ હોવા
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ છતાં “સતિ વીર્ય =આત્મામાં ઉત્સાહજન્ય બળ (વીર્ય) હોવા છતાં અને “ક્ષતિ પુરૂષીરપાત્ર = પુરૂષાભિમાનની સફળતા રૂપ પરાક્રમ હોવા છતાં, (જે વાચનાદિથી આરાધ્યું નહિ), “તોયમ–તે અવાચનાદિક પ્રમાદ કર્યો તેને ગુરૂમહારાજની સમક્ષ જણાવીએ છીએ કબૂલ કરીએ છીએ), પ્રતિમ=મિચ્છામિ દુક્કડંરૂપ પ્રતિક્રમણ કરીએ છીએ, ‘નિ =આત્મસાક્ષીએ પશ્ચાત્તાપ કરીએ છીએ, અમઃ= ગુરૂની સમક્ષ નિન્દા કરીએ છીએ, “રિવર્તયામ”=વિશેષ તયા તેડીયે છીએ અર્થાત્ એની પરંપરાને વિચ્છેદ કરીએ છીએ, “વિશોધયામ: તે પ્રમાદને દૂર કરી સર્વ રીતે આત્મશુદ્ધિ કરીએ છીએ, અને “મUતિય રિઝમઃ”=પુનઃ નહિ કરવાને નિશ્ચય કરીએ છીએ અને “ચથઈ =અપરાધને અનુસરે યાચિત “પવર્મ”="નિવિ વિગેરે તપને અથવા તપ એ જ પાપકર્મને છેદ કરનાર હોવાથી “કાશ્ચિત્ત પ્રાયશ્ચિત્તને “તિપવામ=અંગીકાર (સ્વીકાર) કરીએ છીએ, “તય સિધ્યા સુ9ત તેનું (અર્થાત્ છતાં બલ-વીર્ય–પરાક્રમે પણ જે વાચનપઠન આદિ ન કર્યું હેય તે અપરાધનું) “મિચ્છામિ દુક્કડં” દઈએ છીએ, એ પ્રમાણે આવશ્યક શ્રુતનું કીર્તન કર્યું. - હવે આવશ્યક સિવાયના અંગબાહા મૃતનું કીર્તન કરવા માટે કહે છે, તે પણ બે પ્રકારનું છે–એક કાલિક અને બીજું ઉત્કાલિક, તેમાં જે દિવસની અને રાત્રિની પહેલી છેલ્લી પિરિસીમાં જ (દિવસના અને રાત્રિના પહેલા તથા છેલ્લા પ્રહારમાં જ) અસ્વાધ્યાય ન હોય
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૮૩ ત્યારે જ ભણી શકાય, એવું કાળથી બદ્ધ તે કાલિક, અને જે ચાર સંધ્યાએ રૂપ કાળ વેળા અને પાંચ પ્રકારના અસ્વાધ્યાય સિવાયના કોઈ પણ સમયે ભણી શકાય તે ઉત્કાલિક, પાંચ પ્રકારને અસ્વાધ્યાય કહ્યો તેમાં ૧-સંયમઘાતી, ૨--ઔત્પાતિક ઉલ્કાપાતાદિ, ૩-ચંદ્રસૂર્ય વિગેરેનાં ગ્રહણ વિગેરે સાદિવ્ય, ૪-બુગ્રહ (યુદ્ધાદિ) જન્ય અને પ–શારીરિક મૃતકાદિ-અશુચિ નિમિત્તક. (એમ આ ગ્રન્થમાં જણાવેલા “અસ્વાધ્યાય પ્રકરણમાંથી તેનું વિશેષ સ્વરૂપ જાણી લેવું.)
એ બે પ્રકારમાં પહેલા ઉત્કાલિકના વર્ણન માટે કહે છે–નો તે ઈત્યાદિ ‘નમસ્તેભ્યઃ સમાત્રમભ્યઃ વુિં ચિત્ત બાહ્યમુસ્ટિવ મવન તથા તે ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ કે જેઓએ આ ભગવત્ એવું અંગબાહ્ય ઉત્કાલિક શ્રત અમેને આપ્યું, અથવા સૂત્રાર્થ ઉભયતયા રચ્યું, તેનાં નામે આ પ્રમાણે છે-૧-વૈશાસ્ટિ =દશવૈકાલિક (શ્રી શય્યભવસૂરિજીએ મહાત્મા શ્રીમનકમુનિની આરાધના માટે પૂર્વશ્રુત (પૂર્વો)માંથી ઉદ્ભરેલું છે તેનાં અધ્યયને દશ હોવાથી “ર અને મધ્યાહન પછી સૂર્યાસ્ત પહેલાં વિકાળ વેળાએ રચેલું હોવાથી દ્વિસ્ટિક્સ એવું નામ થયું અને શ્રીસંઘની વિનંતિથી ભાવિજીના ઉપકારાર્થે ઉપસંહાર ન કરતાં વિદ્યમાન રાખ્યું તે) ૨“પાવલિ =(કમ્ય અને અકથ્યને વિવેક જેમાં બતાવેલ છે તે) કષાકર્ષ્યા, ૩- હુષ્ટપુશ્રુત ૪-મ
કૃતં =કલ્પ એટલે સ્થવિરક૫. જિનકલ્પ વિગેરે સાધુ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ એના તે તે આચારેને જણાવનાર જે અલ્પગ્રંથ અને અલ્પઅર્થ યુક્ત છે તે “લઘુકલ્પકૃત અને તેની અપેક્ષાએ. વિસ્તૃત ગ્રંથ તથા અર્થ જેમાં વિસ્તૃત છે તે બૃહત્કલ્પથત એમ ભેદ સમજ, ૫-પતિ–ઉપપાત અર્થાત દેવ નારકપણે ઉત્પન્ન થવું અને સિદ્ધ સ્થાને જવું તે ઉપપાત, તેને ઉદ્દેશીને રચાયેલું હોવાથી “પપાતિક નામવાળું (જે આચારાંગસૂત્રનું ઉપાંગ છે, અને તેમાં શ્રીઆચારાંગના પહેલા “શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના પહેલા ઉદ્દે શામાં વર્ષિ નો ના મવડું, અસ્થિ વા સાચા કવવા ઈત્યાદિ સૂત્ર છે તેને વિસ્તાર છે) ૬-શોગાશ્રીચણ=પ્રદેશ રાજાના પ્રશ્નોને અનુલક્ષીને રચાયેલું આ બીજા સૂત્રકૃતી અંગનું “રાજપ્રશ્નીયનામનું ઉપાંગ છે. ૭નીવામિત્રજી અને અજીનું વર્ણન હોવાથી “જીવાભિગમ નામનું ત્રીજા સ્થાનાંગ’ સૂત્રનું આ ઉપાંગ છે. ૮-પ્રજ્ઞાપના–અને –મપ્રિજ્ઞાપન એ બેમાં જીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન એટલે નિરૂપણ હોવાથી એક પ્રજ્ઞાપના” અને વિસ્તૃત વર્ણન હોવાથી બીજું મહાપ્રજ્ઞાપના, એવા નામવાળાં આ બને ચોથા “સમવાયાંગ સૂત્રનાં ઉપાંગે છે. ૧૦-ની”=ભવ્ય જીને નદી એટલે આનંદ કરનારું માટે “નંદીનામનું જ્ઞાનના પાંચ પ્રકારનું સ્વરૂપ જણાવનારું અધ્યયન વિશેષ. ૧૧-અનુચોદાળિ’= અનુગવ્યાખ્યાનનાં ‘ઉપકમ-નિક્ષેપ-અનુગમ અને નય” એ ચાર દ્વારનું (મુખનું સ્વરૂપ જણાવનાર હોવાથી અનુયોગદ્વાર નામે અધ્યયન વિશેષ. ૧૨- તવ”=દેના
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૮૫
ઈન્દ્રો ‘ચમરેન્દ્ર-અલીન્દ્ર વિગેરેનું સ્તવન એટલે તેઓના ભવને, આયુષ્ય, તેઓનું સ્વરૂપ વિગેરે વિષયોને જણાવનારું હોવાથી તેનું નામ દેવેન્દ્રસ્તવ છે. ૧૩-તન્દુર્વેવાવિ =સો વર્ષના આયુષ્યવાળા પુરૂષના પ્રતિદિન ભોગ્ય તંદુલ (ના દાણાની)ની સંખ્યાને જેમાં વિચાર કરેલો છે તે “નંદુલવૈચારિક નામે એક ગ્રંથ. ૧૪-“રાધ્યમ = ચંદ્ર એટલે રાધા નામની યાંત્રિક પુતળીની આંખની કીકી, તેને મર્યાદાપૂર્વક વેધ તે “રાધાવેધ તેની ઉપમા દ્વારા મરણ સમયની આરાધનાને જણાવનાર ‘ચંદ્રાધ્યક’ નામને એક ગ્રંથ, ૧૫-પ્રમાણમતિ[=પ્રમાદનું અને અપ્રમાદનું સ્વરૂપ, બેને ભેદ, ફળ અને તેથી સુખદુઃખને અનુભવ વિગેરે જણાવનાર “પ્રમાદાપ્રમાદ નામને એક ગ્રંથ.. ૧૬-૧ીમખ્વ પ્રતિદિન પૌરૂષી’ એટલે પુરૂષ પ્રમાણ સૂર્યની છાયાવાળો સમય તેનું નિરૂપણ જેમાં છે તે ગ્રંથ. અહિં સર્વ વસ્તુની સ્વ-સ્વ પ્રમાણ છાયા થાય ત્યારે પૌરૂષી થાય. આવું પ્રમાણ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં એક એક દિવસ જ હોય, તે પછી હું આગળ પ્રતિદિન દક્ષિણાયનમાં વધે અને ઉત્તરાયણમાં ઘટે, એમ સૂર્યના પ્રત્યેક માંડલે પૌરૂષીને જુદો જુદે સમય જણાવનારે ગ્રંથ હોવાથી તેનું નામ “પૌરૂષીમંડલ છે. ૧૭– સ્ત્ર - વેરા”=જેમાં ચંદ્ર અને સૂર્યને દક્ષિણ અને ઉત્તરનાં માંડલામાં પ્રવેશ વર્ણવેલ છે તે ગ્રંથ પણ “મંડલપ્રવેશ” નામને છે. ૧૮-વિચા'=સાધુને ગણ એટલે સમુદાય અથવા ગુણને સમુદાય જેમાં હોય તે ગણું એટલે આચા
૧૨.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
ને ઉપચાગી વિદ્યાઓ જેમાં વર્ણવલી છે, તે ગ્રંથનુ' નામ ‘ગણુવિદ્યા' દીક્ષા આપવી વિગેરે કાર્યમાં ઉપયોગી શુભ તિથિ-કરણ-નક્ષત્ર વિગેરે જ્યાતિષનુ અને લક્ષણાદિ નિમિ ત્તાનું જ્ઞાન કરાવનાર ગ્રંથ વિશેષ. ૧૯–વિદ્યાષરવિનિસ્વચ’=વિદ્યા એટલે સમ્યગ્દર્શન પૂર્ણાંકનું સમ્યગજ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર, તેના વિશેષ નિશ્ચય જણાવનાર ગ્રંથતું નામ પણ ‘વિદ્યાચરણ વિનિશ્ચય’. ૨૦-ધ્યાનવિત્તિ:’= આત ધ્યાનાદિ ચાર ધ્યાનાના વિભાગ જેમાં છે તે ગ્રંથનુ નામ પણ ધ્યાનવિભક્તિ’ છે. ૨૧—‘મરવિમ’િ=આવિચિ આદિ ૧૭ પ્રકારનાં મરણાતું જેમાં પ્રતિપાદન (વિભાગ) છે તે ગ્રંથનુ’નામ ‘મરણવિભક્તિ’. ૨૨-‘આત્મવિશુદ્ધિઃ’=જીવને આલેાચના-પ્રતિક્રમણ વિગેરે પ્રાયશ્ચિત કરાવવા દ્વારા કર્મોના નાશ કરવા રૂપ વિશુદ્ધિ કરવાના જેમાં ઉપાય બતાવેલેા છે, તે ગ્રંથનુ' નામ ‘આત્મવિશુદ્ધિ.’ ૨૩--‘મહેલના શ્રુત’=દ્રવ્ય અને ભાવભય લેખનાનું પ્રતિપાદન કરનાર ગ્રંથનું નામ સલેખના શ્રુત' તેમાં દ્રવ્યસલેખના ચાર વર્ષ વિચિત્રતપ, ચાર વર્ષ વિગઈના ત્યાગ, વિગેરે બાર વર્ષ પર્યન્ત શરીરને કૃષ બનાવવાની (આગળ કહીશુ તે) પ્રક્રિયા અને ભાવસ લેખના એટલે ધાદિ કષાયને જીતવા માટે ક્ષમાદિના અભ્યાસ કરવા તે. ૨૪-વીતાશ્રુત=સરાગ અવસ્થાના ત્યાગ પૂર્વક આત્માના વીતરાગ સ્વરૂપને જણાવનાર ગ્રંથ તેનું નામ ‘વીતરાગ શ્રુત’. ૨૫-વિહાર૫:’= વિહાર એટલે વન તેના કલ્પ એટલે વ્યવસ્થા અર્થાત્ જેમાં સ્થવિર કલ્પ વિગેરે સાધુતાના આચારનુ વર્ણન
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૮૭ છે તે ગ્રંથનું નામ “વિહારકલ્પ.” ૨૬-“રવિધિ” વ્રતે, શ્રમણધર્મ, વિગેરે (આ ગ્રંથમાં જુદી કહી છે તે ચરણસિત્તરીને જણાવનાર ગ્રંથનું નામ “ચરણવિધિ. ૨૭માતુ-પ્રત્યાચન=આતુર એટલે ક્રિયામાં અશક્ત બનેલ ગ્લાન, તેનું પચ્ચકખાણ જે ગ્રંથમાં છે તે ગ્રંથનું નામ આતુર પચ્ચક્ખાણ એમાં એ વિધિ છે કે ગીતાર્થગુરૂ ક્રિયામાં ગ્લાન ને અશક્ત બનેલો જાણી, દિન દિન આહારાદિ દ્રવ્યને ઓછાં ઓછાં કરાવતાં છેલ્લે સર્વ દ્રવ્ય તરફ વૈરાગ્ય પેદા કરાવી, ભેજનની ઈચ્છાથી નિવૃત્ત થયેલા તે મહાત્મા મુનિને, અંતે ચારે આહારને ત્યાગ કરાવે વિગેરે જણાવનાર ગ્રંથ તે આતુરપચ્ચક્ખાણ સમજવો. ૨૮-“મહાપ્રત્યાક્યાનમ=મોટા પ્રત્યાખ્યાનનું વર્ણન જેમાં છે તે ગ્રન્થ, એમાં સ્થવિરકલ્પ અથવા જિનકલ્પનું પાલન કરીને અંતે સ્થવિરકલ્પિક સાધુ બાર વર્ષ સંલેખના કરીને અને જિનકલ્પિક સાધુ વિહાર કરવા છતાં યથાયોગ્ય સંલેખના કરીને, છેલ્લે-ભવચરિમનામનું મહાપચ્ચખાણ કરે, આ વિગેરે સવિસ્તર વર્ણન જણાવેલ છે જેમાં તે ગ્રન્થનું નામ “મહાપચ્ચખાણ” (એમ ઉત્કાલિક શ્રુતના ૨૮ નામે કહ્યાં તે ઉપલક્ષણ રૂપ જાણવાં અર્થાત્ એટલાં જ ઉત્કાલિક શ્રુત છે એમ નહિ સમજવું.) “સર્વસ્મિન્તરિ તસ્મિન શાહે ૩&િ =આ સર્વ પ્રકારના ઉતકાલિક શ્રુતભગવંતમાં (જે સૂત્ર અર્થ-ગ્રંથ-નિર્યુક્તિ-સંગ્રહણીથી સહિત છે તેમાં) જે ગુણે અથવા ભાવો શ્રી વીતરાગ ભગવતેએ સામાન્ય અને વિશેષ રૂપમાં કહ્યા છે, તે ભાવોને અમે શ્રદ્ધાગત કરીએ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૫
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
છીએ. પ્રીતિ–રૂચિ-સ્પર્ધા-પાલન અને અનુપાલન કરીએ છીએ, તે ભાવોની શ્રદ્ધા-રૂચિ-સ્પર્શપાલન અને અનુપાલન કરવા પૂર્વક અમે આ પખવાડીયામાં જે બીજાને ભણાવ્યું, સ્વયં ભણ્યા, સૂત્રનું પરાવર્તન કર્યું, શકિત પૂછ્યું, અથથી ચિંતવ્યું અને એ રીતે આરાધ્યુ તે અમારા દુઃખાના-કર્માના ક્ષય કરશે, મેાક્ષ કરશે અન્ય જન્મમાં સમ્યગ્ ધર્મની પ્રાપ્તિ કરાવશે અને ભવભ્રમણથી પાર ઉતારશે, એ કારણે તેને અંગીકાર (વારંવાર અનુમેદનાદિ) કરતા અમે વર્તીએ છીએ. આ પખવાડીયામાં જે ન ભણાવ્યું, ન ભણ્યા, સૂત્રનું પરાવર્તન ન કર્યું, પૂછ્યું. નહિ, અથ ચિંતવ્યા નહિ; તેમજ શરીરમળ, ઉત્સાહ અને પરાક્રમ હાવા છતાં સારી રીતે આરાધ્યું નહિ, તે પ્રમાદરૂપ અતિચારની આલોચના-પ્રતિક્રમણ-નિન્દ્રા ગાઁવ્યાવન અને વિશુદ્ધિ કરીએ છીએ. પુનઃ એમ નહિ કરવાને નિશ્ચય કરીએ છીએ અને તે પ્રમાદરૂપ અનારાધનાને ઘટતું તપરૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને તે પાપનું ‘મિાદુષ્કૃત' કરીએ છીએ. વિગેરે બાકીના અર્થ પહેલા કહ્યા પ્રમાણે સર્વ સ્વયં સમજી લેવો,
હવે કાલિકશ્રુતનું ઉત્કીર્તન કરવા માટે કહે છે— 'नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितं अङ्गबाह्यं कालिकं મળવત્ તથયા તે અમારા ગુરૂને અથવા શ્રીજિનેશ્વરગણધર આદિને નમસ્કાર થાઓ કે જેઓએ આ અંગખાહ્ય કાલિક શ્રુત ભગવત અમાને આપ્યુ છે, અથવા જેઓએ સુત્રા ઉભયતયા રચ્યું છે, તેનાં નામે આ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૯
શ્રીપાક્ષિકસૂત્ર પ્રમાણે-૧-ઉત્તરાર્થનાનિ”=ઉત્તર એટલે પ્રધાન, અથવા પહેલા આચારાંગ સૂત્રના ઉત્તર વધારામાં કહેલાં, “વિનય અધ્યયન' વિગેરે છત્રીશ અધ્યયનેવાળ ગ્રંથ તે ‘ઉત્તરાધ્યયનાનિ. ૨-શ: =દશ અધ્યયનાત્મક ગ્રંથ, જેનું પ્રસિદ્ધ નામ દશા શ્રુતસ્કંધ છે. ૩-૪=સ્થવિરકલ્પ-જિનકલ્પ વિગેરે કલ્પ, અથવા ક૫ એટલે સાધુને આચાર, તેને પ્રતિપાદક ગ્રંથ તે “કલ્પ. ૪-ચ =પ્રાયશ્ચિત સંબંધી વ્યવહારને જણાવનાર ગ્રંથ તે “વ્યવહાર ૫-પિમાષિતાનિક અહિં ઋષિઓ એટલે “પ્રત્યેક બુદ્ધ વિગેરે સાધુઓ, તે શ્રીનેમિનાથજીના તીર્થમાં “નારદ વિગેરે વિશ, શ્રી પાર્શ્વનાથજીના તીર્થમાં પંદર અને શ્રીવદ્ધમાન સ્વામિના તીર્થમાં દશ, એમ પીસ્તાલીશ મુનિવરે લેવા તેઓનાં કહેલાં “શ્રવણ’ વિગેરે તે તે વિષયનાં પીસ્તાલીશ અધ્યયને, તે “ઋષિભાષિતાનિ. ૬-નિશીથ =નિશીથ એટલે મધ્યરાત્રિએ વસ્તુ જેમ ગુપ્ત રહે છે. તેમ ગુપ્ત રાખવા ગ્ય રહસ્યભૂત (ગીતાર્થો સિવાય સામાન્ય સાધુને નહિ ભણવવા ગ્ય) અધ્યયન તે “નિશીથ' અર્થાત્ આચારાંગસૂત્રની પાંચમી ચૂલિકા. આ “નિશીથ' કરતાં મૂળગ્રંથ અને અર્થ જેમાં મહાન છે તે. –માનિશીથ'=“બૃહદ નિશીથસૂત્ર, ૮-નવૂધીપજ્ઞ =જેમાં જંબુદ્વીપ વિગેરે દ્વીપનું સ્વરૂપ જણાવેલું છે તે ગ્રન્થનું નામ “જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ છે. ૯મનમતિ ચંદ્રનું પિતાના માંડલામાં પરિભ્રમણ, તેને જણાવનારે ગ્રંથ તે “ચંદ્રપ્રજ્ઞપ્તિ. ૧૦-સૂબ =સૂર્યનાં માંડલાં અને તેનું પરિભ્રમણ વિગેરે જણાવનાર ગ્રંથ, તે
Page #209
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ “સૂર્યપ્રજ્ઞપ્તિ'. (કઈ આને ઉત્કાલિક શ્રુતમાં ગણે છે તે પણ
ગ્ય છે, કારણ કે નન્દીસૂત્રમાં ઉત્કાલિકમાં ગણેલું છે.) ૧૧ પરિપ્રજ્ઞપ્તિ =અસંખ્યાતા દ્વીપો અને સમુદ્રોનું જેમાં વર્ણન છે તે ગ્રન્થ ‘દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ'. ૧૨-ક્ષણિીવિમાનવિમસિં.૧૩-મતી વિમનિમિત્ત =વૈમાનિક દેવેનાં શ્રેણીગત અને પ્રકીર્ણક વિમાનને વિભાગ જેમાં વર્ણવ્યા છે તે એક “ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ અને બીજી વધારે સૂત્રો તથા અંર્થવાળી મહતી વિમાન પ્રવિભક્તિ.” ૧૪-બૂસ્ટિવા =આચારાંગ વિગેરે અંગસૂત્રોની ચૂલિકા, (જેમકે આચારાંગને અનેક ચૂલિકાઓ છે) તે “અંગચૂલિકા કહેલા અને નહિ કહેલા અને સંગ્રહ જેમાં કરેલો હોય તે “ચૂલિકા જાણવી. ૧૫ “વૂિઢિ =અહિં વર્ગ એટલે અધ્યયને વિગેરેને સમુહ જાણ, જેમકે અંતગડદશામાં આઠ વર્ગો છે, એવા વર્ગો ઉપરની ચૂલિકા તે “વર્ગચૂલિકો જાણવી. ૧૬-વિવાવૃષ્ટિા=અહિં વિવાહ શબ્દથી વિવાહ પ્રાપ્તિ અર્થાત પાંચમું અંગ ભગવતી સૂત્ર, તેની ચૂલિકાઓ, તે “વિવાહ (વ્યાખ્યા) ચૂલિકા. ૧–બસો પતિઃ ”=અરૂણ નામના દેવના સમયથી (સંકેતથી) રચાયેલો તેના ઉપપાતના હેતુને જણાવનારે ગ્રંથ તે “અરૂણપપાત જ્યારે સાધુ ઉપગપૂર્વક તેનું આવર્તન (પાઠ) કરે ત્યારે પિતાના સમયથી (સંકેતથી) રચાયેલું હોવાથી આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી જાણીને અતિર્ષિત થયેલો તે દેવ જ્યાં તે સાધુ હોય ત્યાં આવી ભક્તિથી પુષ્પવૃષ્ટિ કરે છે, ઉપગપૂર્વક સંવે
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૯૧
ગની શુદ્ધિવાળા તે દેવ ગ્રન્થને સાંભળે છે અને સાધુને વરદાન માગવાનું કહે છે, કેવલ મેાક્ષાભિલાષી સાધુ નિઃસ્પૃહતા બતાવે છે, ત્યારે અધિક સવેગવાળા તે દેવ ત્રણ પ્રદક્ષિણા દઇને નમસ્કાર કરીને પાળે જાય છે. એ જ પ્રમાણે-૧૮-‘વહળોપવાત:, ૧૯--૪કોષપાત:, ૨૦-ધળોષપાત:, ૨૧-વેધરોષપાત:, ૨૨-તેવેન્દ્રોષપાત =આ પાંચનુ સ્વરૂપ પણ જાણવું, માત્ર તે તે દેવાનાં તે તે નામે અને પાઠ કરવાથી તેઓનું આગમન વિગેરે જાણવું. ૨૩-‘ઉત્થાનવ્રુતમ્ =ઉત્થાન શ્રુત નામનું અધ્યયન, તે જ્યારે સંઘનું કોઈ વિશિષ્ટ કાર્ય આવે ત્યારે કાઇ કુલ, ગામ, રાજધાની વિગેરેને ઉપદ્રવિત કરવા માટે તેના સંકલ્પ કરીને આવેશયુક્ત સાધુ અપ્રસન્ન મનથી વિષમ-અશુભ આસને ઉત્થાનથ્થુતનુ' પરાવર્તન (પાઠ) કરે ત્યારે એક-બે અથવા ત્રણ વાર પાઠ કરતાં સંકલ્પિત કુળ-ગામ કે રાજધાની વિગેરે ભયભીત થઈને વિલાપ કરતા ભૈરાપૂર્વક નાસવા માંડે. આવું પણ કાર્ય સંધ વિગેરેની રક્ષા માટે કાઈ તથાવિધ ચેાગ્ય સાધુ કરે છે. આવા ઉપદ્રવને શાન્ત કરવા માટે જેનું પરાવર્તન કરાય ૨૪–‘સમુત્થાનશ્રુતમ્=સમુત્થાન શ્રુત નામનું અધ્યયન જાણવું. એના પરાવર્તનથી પુનઃ સર્વ નિČયસ્વસ્થ-શાન્ત થાય છે. ૨૫-‘નાગપઔવહિા’=નાગ એટલે નાગકુમાર દેવા તેમના સમય (સંકેત)થી રચેલુ અધ્યયન વિશેષ, તે ‘નાગપર્યાવલિકા’, જ્યારે સાધુ ઉપયાગપૂર્વક તેને ગણે ત્યારે દેવને સંકલ્પ ન કરવા છતાં તે નાગકુમાર દેવા સ્વસ્થાને રહ્યા થકા તેને જાણે-વંદન કરેનમસ્કાર કરે
તે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન બહુમાન કરે અને સંધ વિગેરેના કાર્ય માટે વરદાન આપે. ૨૬-‘નિયાવહિા’–જેમાં શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણક નરકાવાસાનું, તથા ત્યાં ઉત્પન્ન થનારા તિય ચા મનુષ્યા વિગેરે તે તે નરકાધિકારી જીવા વિગેરેનુ વર્ણન છે, તે ‘નિરયાવલિકાઓ' કહેવાય છે, ૨૭-ાિઃ સૌધમ વિગેરે કલ્પાનુ' (દેવલોકન) જેમાં વર્ણન છે તે સૂત્રશ્રેણીને ‘કલ્પિકા’ કહી છે. ૨૮-‘પાવાંસજા:'=સૌધર્મ અને ઈશાન દેવલોકમાં કલ્પપ્રધાન જે સ્વસ્વકર્તવ્યથી બંધાયેલા વિમાના છે, તે ‘કપાવત...સક' વિમાને કહેવાય છે, તેમાં દેવદેવીએ જે વિશિષ્ટ તપથી ઉપજે છે અને સવિશેષ ઋદ્ધિને પામે છે, તે વિગેરે વર્ણન વિસ્તારથી જેમાં છે તે ગ્રંથશ્રેણીને ‘કપાવતસિકાઓ’કહેવાય છે. ૨૯-‘પુષ્ટિજા:’=ગૃહવાસનાં બંધનાને ત્યાગ કરીને જીવ સયમ ભાવથી પુષ્પિત (સુખી) થાય (ખીલે) અને પુન: સંયમ ભાવના છેડી દેતાં દુ:ખાથી હલકા અને (કરમાય), પુન: તેના ત્યાગથી પુષ્પની જેમ ખીલે (આત્મવિકાસ થાય), એ વિષયનુ પ્રતિપાદન કરનારી સૂત્રશ્રેણીને ‘પુષ્પિકાએ’ કહેવાય છે. ૩૦-પુષ્પવૃષ્ટિા’=એ પુષ્પિકાઓના વિષયને વિશેષ રૂપમાં જણાવનારી ચૂલિકાઓને ‘પુષ્પ ચૂલિકાઓ' કહેવાય છે. ૩૧-વૃધ્ધિાઃ’ અને ૩૨-‘વૃષ્ણિા ’-વૃષ્ણુિ=અંધકવૃષ્ણુિ રાજા તેનું વર્ણન જેમાં છે, તે વૃષ્ણુિકાએ’ અને તે જ દૃશની સંખ્યાવાળી, તેને ‘વૃષ્ણુિદશાઓ’કહેવાય છે. ૩૩‘બારશીવિષમાત્રનાઃ’-આસ્ય (મુખ)માં જેને વિષ હાય તેંને આશીવિષ કહેવાય, તે જાતિથી અને કર્મથી એમ એ પ્રકારે છે. તેમાં વિંછી, દેડકા, સર્પ અને મનુષ્યમાં
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિસૂત્ર
૧૯૩ જાતિથી જાણવા, તેઓનું ઝેર અનુક્રમે આ પ્રમાણે છે. વિછીનું ઉત્કૃષ્ટથી અર્ધા ભરતક્ષેત્ર જેવડા શરીરમાં, દેડકાનું સંપૂર્ણ ભરત જેવડા શરીરમાં, સર્પનું જમ્બુદ્વીપ જેવડા શરીરમાં અને તેવા મનુષ્યનું ઝેર ઉત્કૃષ્ટથી અઢી દ્વીપ જેવડા શરીરમાં વ્યાપક બને છે, અને કર્મથી પંચેન્દ્રિય તિર્યો મનુષ્ય અને અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવની લબ્ધિવાળા સહસ્ત્રાર સુધીના દેવ જાણવા. તપશ્ચર્યાથી અથવા બીજી શક્તિથી આ આશીવિષ વિંછી-સર્પ વિગેરેની જેમ શાપ વિગેરેથી બીજાને નાશ કરી શકે છે, માટે તેવા કર્મથી તેઓ આશીવિષ કહેવાય છે, એ આશીવિષ સ્વરૂપને જેમાં વિચાર છે તે “આશીવિષ ભાવનાઓ જાણવી. ૩૪-દષ્ટિવિષમાવના =જેની દષ્ટિમાં ઝેર હોય તે દષ્ટિવિષ કહેવાય છે અને તેઓને વિચાર જેમાં કરેલ હોય તે “દૃષ્ટિવિષભાવનાઓ” કહેવાય છે. ૩૫-રામાવનાઃ ”=જંઘાચારણ અને વિદ્યાચારણ બંને પ્રકારના ચારણલબ્ધિવાળા મુનિએનું વર્ણન જેમાં છે તે “ચારણભાવનાઓ કહેવાય છે. ૩૬-મસ્વિાનમવિના ગજ-વૃષભ આદિ મહાસ્વપ્નનું સ્વરૂપ જેમાં વિસ્તારથી જણાવેલું છે તે ગ્રન્થશ્રેણીને “મહાસ્વપ્નભાવનાઓ” કહેવાય છે. ૩૭– તૈનસાનિનિસ તેજલેશ્યા દ્વારા તેજસ અરિનને બહાર ફેંક વિગેરે વર્ણન જેમાં છે તે તેજસાનિ નિસર્ગ કહેવાય છે, આ આશીવિષભાવના વિગેરે પ્રાંચનું વર્ણન તેના નામને અનુસરે કહ્યું છે, એથી વિશેષ વર્ણન શાસ્ત્ર યા પરંપરાથી દેખવા મળતું નથી. એમ વૃત્તિકાર જણાવે છે. “સર્વમિન્નતસ્મિકાળે વર્જિ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ માવતિ =*આ ભગવાન્ એવા સર્વ અંગબાહ્ય કાલિક શ્રુતમાંવિગેરે બાકને અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે સમજી લે.
અહિં સુધી આવશ્યક અને આવશ્યક સિવાયનું ઉત્કાલિક અને કાલિક, એમ અંગબાહ્યશ્રુતનું ઉત્કીર્તન કર્યું, હવે અંગ પ્રવિષ્ટબુતનું ઉત્કીર્તન કરે છે. ____ 'नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितं द्वादशाङ्गम् જળી માવ તથા તે ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ જેઓએ આ ભગવત્ દ્વાદશાંગ ગણિપીટકમૃત અમેને આપ્યું છે, અથવા જેઓએ સૂત્રાર્થરૂપે રચ્યું છે. વિગેરે અર્થ પૂર્વ જણાવ્યા પ્રમાણે સમજી લે, અહિં દાર =એટલે બાર અને સમુહ તે દ્વાદશાંગ
અહિં ઉપર જણાવ્યા તે તે નામે ઉપલક્ષણ રૂપ સમજવાં, કારણ કે જે જે તીર્થકરોને જેટલી શ્રમણ સંપદા (શિષ્યો) હેય છે, તેના શાસનમાં તેટલી સંખ્યામાં પ્રકીર્ણક સૂત્ર હોય છે, જેમકે પહેલા તીર્થકરને ચોરાશી હજાર, મધ્યમના બાવીસ તીર્થકરોને સર્વ મળી સંખ્યાતા હજારો અને વીર પ્રભુને ચૌદ હજાર સાધુઓ હતા અને તેટલાં પયના સૂત્રો હતાં, અહિં સાડત્રીસ નામે કહ્યાં તેને બદલે અન્ય ગ્રંથમાં સૂર્યપ્રજ્ઞપ્તિને ઉકાલિકમાં તથા વૃષ્ણિકા અને વૃષ્ણિદશા એને એક ગણી કાલિક શ્રુતમાં ૩૫ નામે પણ કહેલાં છે.
* શ્રુતરૂપ પુરૂષનાં જમણ-ડાબો બે પગ, જમણી-ડાબી બે અંધાઓ, જમણી ડાબી બે સાથળો, પીઠ, ઉદર, જમણી ડાબી બે ભુજાઓ, ગ્રીવા અને મસ્તક એ બાર અંગરૂપ અનુક્રમે આચારાંગ આદિ બાર સૂત્ર છે, જેમકે “આચારાંગ અને સૂત્રકૃતાંગમાં બે પગે, કાણુગ અને સમવાયાંગ બે જંઘાએ એમ છેલ્લે “દષ્ટિવાદ
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૯૫ અને તે “જળવીટર=ગણી એટલે આચાર્ય તેઓની પેટી એટલે આગમ વચનરૂપ રને કરંડીઓ-ખજાને, માટે ગણીપીટક એમ અર્થ સમજ. તેનાં નામે આ પ્રમાણે છે. ૧-માવા–શિષ્ટ પુરૂએ આચરેલો જ્ઞાનદિગુણ સાધકવિધિ (આચાર) તેને જણાવનાર ગ્રંથનું નામ પણ આચાર. ર-સૂત્ર -સૂચનમાત્ર કરે તે સૂત્ર, તેવાં સૂત્રોથી ગૂંથેલો જે સ્વ-પરદર્શનનું સ્વરૂપ વિગેરે સકળ પદાર્થને જણાવનાર ગ્રંથ તે “સૂત્રકૃત'. ૩-થા=જેમાં એક, બે વિગેરે સંખ્યાની વિવક્ષાપૂર્વક આત્મા વિગેરે પદાર્થોને સ્થાપન કરેલા (વર્ણવેલા) છે તે “સ્થાન, અથવા એકથી દશ પર્યન્તના આત્મા વિગેરે પદાર્થોનાં સ્થાનેને (સ્વરૂપને) જણાવનાર ગ્રંથ તે “સ્થાન. ૪–“સમવાસમ (સમ્યક્તયા) લવ (અધિક રૂપમાં) સચ જવા જીવાદિ પદાર્થોનું વર્ણન જેમાં છે તે ગ્રન્થ “સમવાય. પ-વિવાહપ્રજ્ઞપ્તિ =જેમાં ભગવાન મહાવીરદેવને શ્રીગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નો અને ઉત્તરે રૂપે અનેકવિધ વિષયોનું ગંભીર વર્ણન કરેલું છે, તે “વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ગ્રંથ, અતીવ પૂજ્ય હોવાથી એ “ભગવતી’ નામથી પણ ઓળખાય છે. ૬-જ્ઞાતિધર્મા =જ્ઞાત-ઉદ
મસ્તક સમજવું, એમ દ્વાદશાંગી એટલે બાર અંગરૂપ આગમપુરૂષ કહે છે. કહ્યું છે કે-ging ના જાશુદ્ધ તુ રો -
बाहू य । गीवा सिरं च पुरिसो, बारस अङ्गो सुयविसिट्ठो॥ - બે પગ, બે જંઘા, બે સાથળો, પીઠ અને ઉદર એ બે ઉદ્ધવ
કાયનાં ગાત્રે, બે ભુજાઓ, ગ્રીવા, અને શિર, એ બાર અંગવાળો વિશિષ્ટ કૃતપુરૂષ વણો.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
હરણ પૂર્વક ધ કથાઓને જણાવનાર ગ્રંથ તે ‘જ્ઞાતાધમ કથા ’, ૭–‘ પામવા ’–ઉપાસક એટલે શ્રમણેાપાસક (શ્રાવક), તેની ક્રિયા વિગેરેનું વર્ણન છે, જેમાં તે ગ્રંથ ‘ઉપાસક દશા.’ ૮–‘બન્તશા’=કર્મોના અથવા કર્મના ફળરૂપ સંસારના અંત જેઓએ કર્યાં છે તે તીર્થંકર વિગેરે તકૃતાનું પહેલા વ'માં દશ અધ્યયનાથી વર્ણન હોવાથી તે ગ્રંથનું નામ ‘અંતકૃદ્દશા’. ૯–અનુત્તોષષાતિરુવા:'= અનુત્તર એટલે ઉપરના છેલ્લા પાંચ વિમાન, ત્યાં ઉત્પન્ન થનારા, અથવા અનુત્તર એટલે શ્રેષ્ઠ દેવમાં જન્મ લેનારા અર્થાત્ ‘સર્વાં સિદ્ધ’ વિગેરે પાંચ વિમાનામાં ઉત્પન્ન થનારા આત્માઓનાં વર્ણનવાળા દશ અધ્યયનથી ગૂ ંથેલા ગ્રંથ તે ‘અનુત્તરાપપાતિક દશા’. ૧૦-પ્રમચાર’=પ્રશ્નો અને વ્યાકરણ એટલે ઉત્તરા (સમાધાન વચને) રૂપે ગૂંથેલા ગ્રંથ તે ‘પ્રશ્નવ્યાકરણ’. ૧૧-‘વિષાશ્રુત '=શુભાશુભ કર્મના વિપાકા (ફળા)ને જણાવનારા ગ્રંથ તે ‘વિપાક શ્રુત’ અને ૧૨-‘દૃષ્ટિવાઃ”—દૃષ્ટિ એટલે દર્શન અર્થાત્ સર્વ દાના વાદ, અથવા સ નચેારૂપી ભિન્નભિન્ન દૃષ્ટિએ (અપેક્ષાઓ) જેમાં કહેલી છે, તે ગ્રંથ ‘દૃષ્ટિવાદ. આ ખાર અગાના નામેા જાણવા. ‘સર્વસ્મિન્નવ્યુતસ્મિન્ દાવાનો બિપીટલે માવતિ=આ ભગવત્ એવા ગણપીટકરૂપ ખાર અંગે રૂપ સદ્વાદશાંગીમાં॰ વિગેરે બાકીના અપૂર્વ કહ્યા પ્રમાણે.
એ પ્રમાણે સામાન્યથી અંગપ્રવિષ્ટ શ્રુતનું વર્ણન કર્યું' અહિં સર્વ સિદ્ધાન્તાનાં માત્ર નામા જ કહ્યા છે તેના ભેદા, શાસ્ત્ર (વિષય) તથા અધ્યયન, ઉદ્દેશા વિગેરની
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકત્ર
૧૯૭ સંખ્યાનું પ્રમાણ વિગેરે ગ્રંથવિસ્તારના ભયથી કહ્યું નથી તે અન્ય ગ્રંથમાંથી જાણી લેવા.
હવે આ શ્રુતને આપનારા તથા પાલન કરનારાઓને નમસ્કાર કરવા માટે તથા પોતાના પ્રમાદને “
મિચ્છામિ દુક' દેવા માટે કહે છે –
'नमस्तेभ्य क्षमाश्रमणेभ्यो यैरिदं द्वादशाङ्ग गणिपीटकं મ7 =તે ક્ષમાશ્રમણ (મારા ગુરૂ અથવા જિનેશ્વરે ગણધરે વિગેરે)ને નમસ્કાર થાઓ ! જેઓએ આ ભગવત્ એવું આચાર્યના રત્નના ખજાના સરખું બાર અંગરૂપ મુત અમોને આપ્યું અથવા જેઓએ સૂત્ર અર્થ રૂપે રચ્યું છે; તથા “સખ્ય શાન સ્થાન્તિ પઢિન્તિ પૂરન્તિ તીરચત્તિ યત્તિ સન્યજ્ઞયાગાન્તિ =જેઓ સારી રીતે કાયાથી તેને સ્પર્શ કરે છે, પૂર્ણ કરે છે, તરે છે, કીર્તન કરે છે અને યથાર્થ આજ્ઞા દ્વારા આરાધે છે, “તેઓને પણ નમસ્કાર થાઓ', એ અર્થ અહિં પણ જેડ, તેમાં કાયાથી સ્પર્શ કરે છે, એટલે માત્ર મનથી જ નહિ પણ કાયાથી અવિપરીતપણે ભણવાના સમયે ભણે (ગ્રહણ) કરે છે. પાલન કરે છે, એટલે પુનઃ પુનઃ અભ્યાસ કરીને રક્ષણ કરે છે. પૂર્ણ કરે છે, એટલે માત્રા-બિન્દુ અક્ષરે વિગેરેને ભણનાર ભૂલે તે તેને સુધારે છે–પૂરે છે. તરે છે, એટલે જીવે ત્યાં સુધી વિસ્મરણ નહિ થવા દેતાં જીવનનાં છેડા સુધી પહોંચાડે છે-ચાર રાખે છે. કીર્તન કરે છે, એટલે પિતાના નામની માફક સ્વાધ્યાય કરવા દ્વારા સ્તુતિ કરે છે અથવા સમ્યફ શબ્દોચ્ચારણ કરે છે અને યથાર્થ આજ્ઞાનુસાર
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ આરાધે છે એટલે યથાર્થ તેમાં કહેલી આજ્ઞા અથવા સ્વગુરૂની આજ્ઞાના પાલનપૂર્વક તેમાં કહેલી ક્રિયા અનુષ્ઠાન કરીને સફળ કરે છે. એમ અર્થ સમજે. જ નધિયામિ ત મિથ્યા ટુંકત=હું પ્રમાદાદિને વશ થઈ જે જે આરાધના નથી કરતે તે દેશનું હું મિથ્યાદુષ્કૃતી દઉં છું અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ. હવે મંગળ માટે શ્રીદેવીની સ્તુતિ કહે છે.
“સુગ(ચ) વય મવિ, નાણાવળી મiધચિં / तेसिं खवेउ सययं, जेसि सुयसायरे' भत्ती ॥१॥"
વ્યાખ્યા–ભગવતી શ્રુતદેવતા તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમુહને (હંમેશાં) ક્ષય કરે, કે જેઓને શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રમાં વિનય–બહુમાનરૂપ ભક્તિ છે.
એમ પાક્ષિકસૂત્રને લેશમાત્ર અર્થ કહ્યો.
Page #218
--------------------------------------------------------------------------
________________
॥ श्री पाक्षिक खामणां ॥ इच्छामि खमासमणो! पिअं च मे जं भे, हट्ठाणं तुट्ठाणं, अण्पायंकाणं, अभग्गजोगाणं, सुसीलाणं, सुव्वयाणं, सायरियउवज्झायाणं, नाणेणं, दंसणेणं, चरित्तेणं, तवसा अप्पाणं भावेमाणाणं, बहुसुभेण भे दिवसो पोसहो पक्खो वक्कतो, अन्नो य भे कल्लाणेणं पज्जुवडिओ सिरसा मणसा मत्थएण वंदामि ॥ (गुरुवाक्यम् ) तुब्भेहिं समं ॥ ___ इच्छामि खमासमणो ! पुचि चेइआई वंदित्ता, नमंसित्ता, तुम्भम्हं पायमूले विहरमाणेणं, जे केइ बहुदेवसिया साहुणो दिट्ठा समाणा वा वसमाणा वा गामाणुगामं दूइज्जमाणा वा, राइणिया संपुच्छंति, ओमराइणिया वंदंति, अज्जया वंदति, अज्जियाओ वंदंति, सावया वंदंति, सावियाओ वंदति, अहंपि निस्सल्लो निक्कसाओ त्ति कटु, सिरसा मणसा मत्थएण वंदामि ॥ (गुरुवाक्यम् ) अहमवि वंदावेमि चेइआई ॥
इच्छामि खमासमणो ! उवडिओहं (अब्भुडिओहं) तुब्भण्हं संतिअं, अहाकप्पं वा, वत्थं वा, पडिग्गहं वा, कंबलं वा, पायपुच्छणं वा, (स्यहरणं वा) अक्खरं वा, पयं वा, गाहं वा, सिलोगं वा, सिलोगधं वा, अहं वा, हेउवा, पसिणं वा, वागरणं वा, तुम्भेहिं चिअत्तेणं दिन्नं, मए अविणएण पडिच्छिअ, तस्स मिच्छामि दुकडं ॥ (गुरुवाक्यम् ) आयरियसंतिअ ॥
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ इच्छामि खमासमणो ! अहमपुब्वाई, कयाई च मे, किडમારું, આયામતરે, વિળયમંતરે, સેોિ, સેદ્દાવિકો, સંગફ્રિો, બળદિયો, સાબો, વાતો, સોફ્લો, હિન્નોલો, चिअत्ता मे पडिचोयणा (अन्भुट्टिओहं ) उवडिओहं, तुब्भण्हं तवतेयसिरीए, इमाओ चातरंत संसारकंताराओ, साहदु नित्यरिस्सामिति कट्टु सिरसा मणसा मत्थएण वंदामि । ( गुरुवा૫) નિત્યારાના હોઇ તા.
२००
અવતરણ—ક્ષમાપના એક પરમ ઔષધ છે, વિનયમૂલક ધર્મનું નિરૂપણ કરનારા વીતરાગ શાસનમાં એ કારણે વાર વાર ક્ષમાપના કરવાનું વિધાન છે. છદ્મસ્થ સુલભ અપરાધી જીવનમાં આ ક્ષમાપના આત્માની શુદ્ધિ કરે છે અને અપરાધ થયેા હાય તે પણ તૃતીય ઔષધની જેમ આત્માની નિર્મળતા વધારી ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવે છે. માટે ઔષધમાં જેમ પુનરૂક્તિ દોષ નથી તેમ ક્ષમાપના પણ વારંવાર કરવામાં પુનરૂક્તિ દોષ નથી. ઉલટુ આત્માની વિશેષ શુદ્ધિ થાય છે, માટે જેમ મંગળ પાઠક (મંગલિક સ્તાત્રાદિ સંભળાવનારા) કાઇ શ્રેષ્ઠ કાર્ય પૂર્ણ થતાં પાતાના માલિકને હું અખડખલી રાજન્ ! આપના ભૂતકાળ સુંદર ગયા (સફળ થયા) અને બીજો પણ એ રીતે સુંદર પ્રાપ્ત થયા (અર્થાત્ સફળ થાઓ)' વિગેરે કહીને બહુમાન કરે છે તેમ સાધુઆ પણ પોતાના ઉપકારી ગુરૂના (અટ્ઠ સૂત્રથી વારવાર વિનય-ક્ષમાપના કરવા છતાં) પુનઃ ખામણાં સુત્રથી
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૦૧
વિનયાપચાર પૂર્વક પાક્ષિકાદિ ક્ષમાપના કરે છે તે આ
પ્રમાણે—
પાક્ષિક ખામણાંના અ
‘ફઝ્ઝામિલમાસમળો ? કિં૬ મે॰' ઈત્યાદિ= ફ્ન્છામિ=હું ખમાવવાની (આગળ કહુ છુ તેવી) ‘અભિલાષા કરૂં છું, અથવા ઈચ્છું છું. શું ઈચ્છું છું? આગળ જણાવું છું તે, તે જ જણાવે છે કે ‘ક્ષમાત્રમળા:’=હે પૂજ્ય ! ‘પ્રિયં ચ મમ’=કાઈ કારણે કાઈને કાંઈક ‘અપ્રિયની પણ ઈચ્છા' થાય માટે અહિં કહે છે કે (હું ઈચ્છુ છુ) અને મને પ્રિય-માન્ય પણ છે કે-લ મે ! (ચદ્મવતાં)’=જે આપને (જ્ઞાનાદિની આરાધના પૂર્વક પર્વ દિવસ અને પક્ષ પૂ થયા અને બીજો પણ શરૂ થયા, તે મને પ્રિય છે એમ વાકચસ’બંધ જોડવા). કેવા આપના ? તે વિશેષણા કહે છે કે-દૂધ્રાના’નિરોગી એવા આપના, ‘તુટ્ટાનામ્’-ચિત્તની પ્રસન્નતાવાળા આપને, ‘પાતરૢાનાં’=અલ્પ શબ્દ અભાવવાચક હોવાથી (તત્કાળ ઘાતક રોગરૂપ) આતંકથી સર્વથા રહિત એવા આપને, (અથવા સર્વથા નિરોગીપણાને અસંભવ હાવાથી અ૫રાગવાળા, અર્થાપત્તિએ સામાન્યતયા નિગી એવા આપના), ‘ચોળાનાÇ'=અખંડ સંયમ વ્યાપારવાળા (સંયમની કરણીમાં વ્યાઘાત વિનાના) આપને, ‘મુશીજાનાં’=અઢાર હજાર શીલાંગ (આચાર) સહિત આપના, ‘સુત્રતાનામ્’=સુંદર પંચમહાવ્રતના ધારક આપના, ‘સાચા વાધ્યાયાનામ્’=બીજા પણ અનુયાગાદિ આચાર્ય – ઉપાધ્યા। સહિત આપના, અર્થાત્ આપના અને અન્ય
૧૩
Page #221
--------------------------------------------------------------------------
________________
२०२
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
પણ અનુયાગ આચાર્યાદિક સર્વે’ના, ‘જ્ઞાનેન યૂશનન ચારિત્ર તપતા બાત્માનું માવચતામ્’—જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપ સર્વેના, ‘મો !’=હે ભગવંત ! વિવસઃ પૌષધ પક્ષઃ વદુશુમેન તિાન્ત'=પૌષધદિવસ અર્થાત્ આજના પર્વ દિવસ અને પક્ષ (પખવાડીયુ) અત્યંત (શુભ કાર્ય કરવા) રૂપે પૂર્ણ થયા, અન્યશ્ર મવતાં યાળેન ધુપસ્થિત '=અને બીજો પક્ષ-અર્ધમાસ આપને કલ્યાણકારી શરૂ. થયા. (હે ક્ષમાશ્રમણ પૂજ્ય !) હું તે ઈચ્છું છું-મને પ્રિય છે—માન્ય છે, એમ ગુરૂની ભૂત ભાવિ આરાધનામાં શિષ્ય પેતાની પ્રસન્નતા બતાવીને પ્રણામ કરે છે કે-શિરસા મનસા’=શિર વડે, મન વડે અને ઉપલક્ષણથી (‘વાવા’) વચન વડે ‘મસ્થળ વામિ’=હું મસ્તક વડે વાંદું છું. પ્રણામ કરૂં છું, શિરા’કહેવા છતાં અહિં ‘મત્સ્યા વંવામિ' કહ્યું તે પદ્મ શ્રીજૈનશાસ્ત્ર પ્રસિદ્ધ યુત્તિ વિનાનું સમગ્ર પારિભાષિક નમસ્કાર વચન હાવાથી પુનરૂક્તિ દોષ નથી. એ પ્રસંગે આચાય પણ કહે કે (તુ-હિંસમ), ‘યુગ્મામિ: સાર્દ’તમારા સર્વની સાથે (અર્થાત્ તમારે અમારે સર્વને સ્વ-૫૨ સહકારથી) એ પ્રાપ્ત થયા, અર્થાત્ આરાધના થઈ અને પુનઃ આરાધનાના પ્રારંભ થયા.
હવે બીજા ખામણામાં ગુરૂને ચૈત્યેા તથા સાધુઓને વંદન કરાવવા માટે તેઓએ કરેલી વંદનાનું નિવેદન કરે છેઃ—
ર્ચ્છામિલમાસમખો ! પુબ્ધિ ચેન્નારૂં વંવિતા' ઇત્યાદિ, તેમાં ‘ટુચ્છામિ ક્ષમાત્રમઃ!'=હે પૂજ્ય ! હું ઈચ્છું છું! શુ
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકત્ર
૨૦૩ ઈચ્છું છું ? “આપને ચૈત્યવંદના તથા સાધુવંદના કરાવવા માટે નિવેદન કરવાને, એટલે અધુરે વાકયાર્થ સ્વયં સમજી લે. પૂર્વજે=વિહાર કર્યા પહેલાં આપની સાથે હતે ત્યારે હું આ ચૈત્યવંદના શ્રીસંઘની વતી કરું છું.' એમ અધ્યવસાય કરીને, ચૈિત્યનિં=શ્રીજિનપ્રતિમાઓને સ્તુતિઓ રૂપે ‘વન્તિવા=વંદન કરીને અને પ્રણામરૂપે નમસ્કૃત્ય = નમસ્કાર કરીને, ક્યાં અને ક્યારે વંદન–નમસ્કાર કરીને તે કહે છે કે-ઘુમારું પરિમૂજે=આપની સાથે હતા ત્યારે અહિં અને તે પછી, “
વિતા મચ=અન્યત્ર વિચરતાં બીજા ક્ષેત્રમાં, જે વન વવસિા =જે કઈ ઘણા દિવસના (વર્ષોના) પર્યાયવાળા “સાધવા દg~સાધુઓને જોયા (હું મળે), તે કેવા સાધુઓ? “સમr =વૃદ્ધત્વાદિના કારણે જંઘાબળ ક્ષીણ થવાથી એક સ્થાને સ્થિરવાસ) રહેલા, ‘વસના વા=અથવા નવ કલ્પ વિહારવાળા, (ગામમાં એક રાત્રિ, નગરમાં પંચરાત્રિ વિગેરે કમથી વિચરતા) અને તેથી જ “પ્રામાનુપ્રીમ કૂવો વા'=ગામે ગામ ફરતા, (વા શબ્દો બધે સમુચ્ચય (અને) અર્થમાં સમજવા.) અર્થાત વિહારમાં જે કંઈ બહુ પર્યાયવાળા સ્થિરવાસ રહેલા કે ગામે ગામ વિચરતા સાધુઓ મને મળ્યા, તેમાં “પત્તિવઃ સંપ્રશ્નાન્તિ’=જે દીર્ધ ચારિત્ર પર્યાયવાળા (આચા) મલ્યા તેમને મેં વાંધા અને આપની વતી પણ વંદના કરી, ત્યારે તેઓએ આપના કુશળ સમાચાર આદિ પૂછયા, (અનુવન્દના કહી) વિગેરે અને સમાત્નિ: યન્ત =જેઓ આપનાથી લઘુપર્યાયવાળા આચાર્યો મળ્યા,
રહેલો જ ધાબળ ક્ષીએ? જાધુઓને એક
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
તેઓએ આપને વંદના કરી (અમારા દ્વારા વંદના જણાવરાવી) અને કુશળ સમાચાર વગેરે પૂછ્યું હતું. વળી 'આયવા અન્દ્રો’=હાના (સામાન્ય) સાધુઓએ પણ આપને વંદન કર્યું, (અમારા દ્વારા જણાવરાવ્યું છે ), તથા ‘બાચિયા: વન્ત્’=એ પ્રમાણે જે આર્યાએ (સાધ્વીઓ) મળ્યાં તેઓએ પણ વન્દન કહ્યુ', શ્રાવા: વન્ત્’જે જે શ્રાવકા ગામા ગામમાં મળ્યા તેઓએ પણ વંદન કર્યું અને ‘શ્રાવિા: વન્ત' જે જે શ્રાવિકાઓ મળી તેઓએ પણ વંદન કર્યું હતું અર્થાત્ ચતુર્વિધ સંઘ પૈકી જે જે મળ્યા તે સહુએ આપને યથાયાગ્ય અનુવંદના, વંદના કરવાપૂર્વક સુખશાતાદ્દિ કુશળ સમાચાર પૂછ્યા હતા, તથા તે વેળા, ‘નિરાજ્યઃ નિષાયઃ બપિ શિરસા મનમા મસ્તન વન્વામિ=શલ્પ રહિત કષાય મુક્ત એવા મે પણ શિરથી, મનથી અને ઉપલક્ષણથી વચનથી પણ તેઓને વંદન કર્યું”, “કૃતિ ત્યા’તે હેતુથી આપ પૂજ્ય પણ તેઓને વંદન કરશ, એમ શિષ્યના કહેવાથી ગુરૂ કહે, ‘બપિ વન્દ્રે વૈચાનિ’=હું પણ તે તે વંદન કરેલા ચત્યાને (અને ઉપલક્ષણથી તે તે આચાર્યાદિ સંઘને) વંદન કરૂં છું, અહીં બીજા આચાર્યા કહે છે કે અવિ વન્વામિ ચે એમ પાડે છે, તેના અર્થ એમ કરવા કે શિષ્ય ગુરૂને કહે છે કે હું પણ ચૈત્યવ ંદના કરાવું છું. અર્થાત્ અમુક નગરમાં ગામમાં તમારી વતી જે જે ચૈત્યાને મે વંદનનમસ્કાર કર્યા, તથા સંઘે પણ આપને જે જે જણાવરાવ્યું, તેને આપ પણ વંદન કરી ! (સમગ્ર આલાપકના ભાવ એ છે
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિસૂત્ર
કે શિષ્ય ગુરૂને ચાલુ પક્ષમાં વિહાર કરતાં ગામે ગામ જે ચિત્ય તથા અન્ય આચાર્યાદિ શ્રીસંઘને મલ્ય, વંદનનમસ્કાર કર્યા, ગુરૂની વતી પણ વંદના-નમસ્કારાદિ યથા
ગ્ય જે જે જેની સાથે ઉચિત વ્યવહાર કર્યો હોય તે ગુરૂની સમક્ષ જણાવીને, ગુરૂને પણ તે તે ચિત્યને તથા શ્રીસંઘને વંદન કરાવવા વિનંતિ કરે છે, તે સાંભળી પ્રસન્ન થએલા ગુરૂ પણ તે ચૈત્યોને અહિં રહ્યાં રહ્યાં વંદન-નમસ્કારાદિ કરે છે અને અન્ય આચાર્યો આદિ શ્રીસંઘને પણ વંદના-અનુવંદના કે ધર્મલાભ વિગેરે યથાયોગ્ય કરે છે).
હવે ત્રીજા ખામણામાં શિષ્ય પિતાનું નિવેદન કરવા માટે કહે છે –
છામિ તમામળો ! થોદું (મિ) ઈત્યાદિ, તેમાં છામિ ક્ષમશ્રમણ—હે પૂજ્ય ક્ષમાશ્રમણ ! હું આગળ કહીશ તે પ્રમાણે ઈચ્છું છું, “પસ્થિતોડફ્રેં મારું નિવેદન કરવા હું તૈયાર થયે (આવ્યો) છું. હવે નિવેદન કરે છે કે- સં—આપનું આપેલું આ સઘળું જે અમારે ઉપયોગી છે, તે કેવું ? “યથાવં=સ્થવિર કલ્પને ઉચિત-કથ્ય, શું શું આપ્યું તે નામપૂર્વક કહે છે કે “વાં, પતÉ, ન્યૂરું,
કોન્શન, ( M) =વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ (રજેહરણ એ જુદે પાઠ કઈમાં દેખાય છે ત્યાં પાદનને અર્થ દંડાસણ અને રજોહરણ એટલે એ એમ જુદે કરે ઠીક લાગે છે), તથા “અક્ષર, ઘઉં, જાથા, સ્ત્રો, (સ્સોઢું)*=સૂત્રને એક અક્ષર, પદ, ગાથા, (આર્યાબદ્ધ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ પદ્ય), શ્લેક (અનુષ્યબૂ પદ્ય) કવચિત્ શ્લેકાર્ધ અળધો
શ્લેક એ પણ પાઠ છે, વળી “વર્થ, હેતુ, પ્રશ્ન, ચાવળ =સૂત્રનું અભિધેય (વાચ્ચ) તે અર્થ, (અહિં નપુંસકલિકને પ્રયોગ છે તે પ્રાકૃતશિલીને ગે સમજ), હેતુએટલે કારણે, બીજે માન ઉતારવા માટે પૂછે તે પ્રશ્ન, તેને ઉત્તર આપવામાં આવે તે વ્યાકરણ, અહિં દરેક પદની સાથે “વા પદ છે તે સમુચ્ચય (વળી) અર્થમાં જાણ. એ પ્રમાણે વસ્ત્રાદિ, અક્ષરાદિ અને અર્થ વિગેરે જે જે યુમિ પ્રીત્યા =વિના માગે આપે મને પ્રીતિપૂર્વક આપ્યું છતાં, “માવિન કલીસિત મેં તે અવિનયથી ગ્રહણ કર્યું, ‘તા મિથ્યા મે ટુતિનું તે મારું પાપ મિથ્યા થાઓ ! એમ શિષ્ય પિતાના અવિનાદિ અપરાધની ક્ષમા માગે ત્યારે ગુરૂ પણ “કાવાર્થ એ બધું પૂર્વાચા
નું તમને આપ્યું છે. એમાં મારું શું છે? એમ કહી પિતાના ગર્વને ત્યાગ અને સ્વગુરૂ પ્રત્યે ભક્તિ દર્શાવે (૩).
હવે ચોથા ખામણામાં ગુરૂએ જે શિક્ષા (જ્ઞાનક્રિયારૂપ) આપી તે ગુરૂના અનુગ્રહનું બહુમાન કરતાં શિવે કહે કે –
“છામિ દેવમાતમો [વિ પુવારંવ ઈત્યાદિ, તેમાં “છામિ ક્ષમઝમઃ ! બહુમપૂર્વાનિ (તિવર્માણ શ7) = હે પૂજ્ય-ક્ષમાશ્રમણ ! હું અપૂર્વ-ભવિષ્યકાળે (પણ) કૃતિકર્મો (વન્દન) કરવાને ઈચ્છું છું. એમ વાક્ય સંબંધ
. “કૃતાનિ ૧ કયા નિર્માતથા મેં જે ભૂતકાળ કૃતિક (વન્દનો) કર્યો, તે વંદનેમાં ‘શાનારા કોઈ
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર જ્ઞાનાદિ આચાર વિના અર્થાતુ કઈ જ્ઞાનાચારાદિ આચારેનું પાલન નહિ કરતાં, તથા વિનય =વિનય નહિ કરતાં અર્થાત્ તે જ્ઞાનાદિ કિયામાં વિનય ભંગ કરતાં, “શિક્ષિત =આપે સ્વયં મને તે આચાર વિનયાદિ શિખડા, અથવા બીજે પર્યાય બયતઃ =આચારમાં અને વિનયમાં મને કુશલ બનાવ્યું, “શિક્ષાપતાઃ” અથવા “સેવાપિતા –ઉપાધ્યાયજી આદિ અન્ય સાધુઓ દ્વારા મને શિખડાવરાવ્યો અથવા કુશળ બનાવરાવ્યું. તથા “સંતા= આપે મને શિષ્ય તરીકે આશ્રય આપ્યું. (સ્વીકાર્યો) - પૃથ્રીત =જ્ઞાન વિગેરે આપીને તથા વસ્ત્રાદિ આપીને સંયમ માટે આધાર (આશ્રય) આપે, “સારિત =મારા હિતમાગે મને દોર્યો, “વારિતા =અહિત પ્રવૃત્તિ કરતાં અટકાવ્યું, “રતિ=સંયમ આરાધનામાં ખલનાદિ કરતાં “તમારા જેવાને આમ કરવું ચોગ્ય નથી એમ મધુર શબ્દથી મને ભૂલ વિગેરે, કરતાં અટકાવ્ય (બચાવ્યો). “પ્રતિરોહિત = એ રીતે વારંવાર બચાવ્ય-પ્રેરણા આપી, “ચિત્તા મમ પ્રતિવોનો=આપે એ વાર વાર પ્રેરણા કરી તે મને પ્રીતિકર બની છે, અહંકારાદિથી અપ્રીતિકર નથી લાગી, ઉપલક્ષણથી શિક્ષા-સંધના–સારણ–વારણ–પ્રેરણું એ બધું મને પ્રીતિકર બન્યું છે, એમ સ્વયં સમજી લેવું. એથી જ “પસ્થિતોડY (મ્યુસ્થિતોડફF)=એ આપે પ્રેરણા-પ્રતિપ્રેરણા કરી છે તે વિષયમાં હું ભૂલ સુધારવા તૈયાર-ઉદ્યમી થિયો છું. (મને પૂર્ણ શ્રદ્ધા છે કે, “જુ તપતેઃ કચ= આપના તપના તેજરૂપી લમીથી અર્થાત્ આપના તપ
Page #227
--------------------------------------------------------------------------
________________
--
૨૯૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ તેજના મહિમાથી, “તઃ ચાતુરન્ત સંસારશાન્તારનું સંચ નિષ્યિામિ =આ ચારગતિરૂપ ચાર છેડાવાળી સંસારરૂપી અટવીમાં કષાયે, ઈન્દ્રિય અને ગો વિગેરેથી ફેલાએલા (ફસાએલા–ભમતા) મારા આત્માનું સંહરણ કરીને અર્થાત્ એ અટવીમાંથી ખેંચી લઈને, તેને હું ઉલ્લંઘી જઈશ અર્થાત સંસારરૂપી અટવીને પાર પામીશ. “તિવૃત્વ =એ હેતુથી “ રિસા મનની મન વનિ=પૂર્વે અર્થ કર્યો છે તેમ શિર દ્વારા–મન દ્વારા અને ઉપલક્ષણથી વચન દ્વારા આપને હું વંદન કરું છું. એમ શિષ્ય ગુરૂને મહાઉપકાર માનતે કૃતજ્ઞતા દાખવે, ત્યારે ગુરૂ કહે, “નિતાર—તમે સંસારસમુદ્રથી અન્ય જીને અથવા તમે કરેલી તમારી પ્રતિજ્ઞાઓને (ત્રતાદિ નિયમોનો) વિસ્તાર (નિર્વાહ) કરનારા અને પારદ=સંસારસમુદ્રથી પાર પામનારા “મવત’= થાઓ અર્થાત તે જીવોનું અને તમારું કલ્યાણ કરે. એમ ગુરૂ આશીર્વાદ આપે. એ પ્રમાણે પાક્ષિક ખામણાને અર્થ કહ્યો. (૪).
– ઈતિ પાક્ષિક ખામણા સૂત્ર અર્થ સમાપ્ત
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૦૯ પ્રતિકમણમાં અતિચારોને ચિંતવવાની ગાથા. सयणासणन्नपाणे, चेइअ जइ सिन्ज काय उच्चारे । समिई भावण गुत्ती, वितहायरणमि अइआरो ॥१॥
ભાવાર્થ–શયન-એટલે સંથારે ઉત્તરપટ્ટો વિગેરે. આસન પાટ પાટીયું આસન વિગેરે, એને વિતથાચરણમાં એટલે અવિધિએ લેવા, મૂકવા, પાથરવા અને વાપરવા વિગેરેથી અતિચાર લાગ્યો હોય તે વિચારે. અનપાન=અવિધિથી આહારપાણી લેવામાં, આલેચવામાં, વાપરવા વિગેરેમાં લાગેલો અતિચાર. ચૈત્ય જિનમૂર્તિ મંદિર, ત્યાં આશાતના કે અવિધિએ દેવવન્દનાદિ કરવાથી લાગેલો અતિચાર. યતિસાધુ (સાધ્વી), તેઓને યથાગ્ય વિનય, વૈયાવચ્ચ, વન્દનાદિ નહિ કરવાથી કે અવિધિએ કરવાથી લાગેલ અતિચાર. શિયા વસતિ, ઉપાશ્રયાદિ, તેને યથાગ્ય પ્રમાર્જ. નાદિ નહિ કરવાથી, અવિધિએ કરવાથી, કે સ્ત્રી પશુ પંડકાદિથી યુક્ત સ્થાનને ઉપયોગ કરવાથી અતિચાર. કાય અને ઉચ્ચાર=માત્રુ અને સ્થડિલ (ઝાડે પેશાબ), એ બેને અસ્થડિલે (અગ્ય-જીવસંસક્ત સ્થાને) પરઠવવાથી કે Úડિલે (ગ્ય ભૂમિમાં) પણ ચક્ષુથી જોયા પ્રમાર્યા વિના પરઠવવાથી અતિચાર. સમિતિ પાંચ સમિતિઓનું પાલન નહિ કરવાથી કે અવિધિ કરવાથી અતિચાર. એ પ્રમાણે ભાવના અને ગુપ્તિબાર કે ચાર ભાવનાઓનું અને ત્રણ ગુપ્તિઓનું પણ પાલન નહિ કરવાથી અથવા અવિધિ કરવાથી, એમ તે તે વિષયમાં અનુચિત વર્તન કરવાથી કે યથાયોગ્ય નહિ કરવાથી
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ લાગેલા અતિચારેનું ચિંતન કરી યાદ રાખી આલોચના કરવી. (એમાં જે સાધુ-સાધ્વીને આહારાદિ માટે બહાર ભ્રમણ કરવાનું હોય તેણે એક વાર અને આચાર્યને બે વાર આ ચિંતન કરવું, કારણ કે આચાર્યને અલ્પ પ્રવૃત્તિ હવાથી ચિંતવવાનું શેડું હોય, માટે બન્ને સરખો ટાઈમ કાયેત્સગમાં રહી શકે એટલે વિશેષ સમજવો).. પાક્ષિકદિ પ્રતિક્રમણમાં છીંકનો કાયોત્સર્ગ વિધિ.
પાક્ષિકાદિ ત્રણ પ્રતિક્રમણોમાં અતિચાર અગાઉં છીંક આવે તે પ્રારંભના ઈરિયાવહીથી પ્રતિક્રમણ ફરીને કરવું, પણ જે તે પછી મટી શાન્તિસુધીમાં છીંક આવે તે દુફખકૃપય કમ્મફખયના કાઉસગ્ન પહેલાં ઈરિટ પ્રતિકમીને અમારા દઈ ઈચ્છા સંદિ. ભગવે શુદ્રોપદ્રવ એહડાવણાર્થ કાઉસગ કરું? ઈચ્છ, શુદ્રોપદ્રવ ઓહડાવણાર્થ કરેમિ કાઉસગું, અન્નથ૦ વિગેરે કહી કાયોત્સર્ગ કરવો, તેમાં ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધી (૧૦૮ શ્વાસે) ચિંતવવા, પારીને વડીલે નીચેની સ્તુતિ કહેવી. सर्वे यक्षाम्बिकाद्या ये, वैयावृत्तकरा जिने (सुराः) । क्षुद्रोपद्रवसंघातं, ते द्रुतं द्रावयन्तु नः ॥ १ ॥
પછી સર્વેએ કાઉસ્સગ પારી પ્રગટ લોગસ્સ કહેવો.
* છીંક વાયુના વિકારથી થતે શબ્દ છે, તે પણ તેનું ઉત્થાન એવા સ્થાનેથી છે કે તે અમંગળમાં નિમિત્ત (સૂચક) બને છે. જે કે શારીરિક શબ્દ માત્ર વાયુના ભિન્ન ભિન્ન અદેશ રૂપ છે, તે પણ તેનું શુભાશુભપણું છે જ અને તેથી સાંભળનારને તે શુભાશુભ
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૧૧
માંડલાના વિધિ.
“बारस बारस तिन्नि अ, काइअउच्चारकालभूमिओ । ગતો વાર્ષિં બિને, અદ્િબાસે વિભેદ્દા ૬૦મારા રૂ]”
અખાર, ખાર, અને ત્રણ, અનુક્રમે લઘુનીતિ, વડીનીતિ અને કાલગ્રહણ માટે કુલ ર૭ સ્થળાનું પડિલેહણ (પ્રમાર્જન) કરે. તેમાં હાજત સહન થાય તે વસતિની બહારની અને સહન ન થાય ત્યારે અંદરની ભૂમિને ઉપયોગ કરે,
તેમાં લધુનીતિ, વડીનીતિ પડિલેહતાં (માંડલાં કરતાં) નીચે પ્રમાણે તે તે સ્થાને પાઠ એલવાના વિધિ છે.
ફળ પણ આપે છે. ગતમાં આ તત્ત્વ અનુભવસિદ્ધ છે, માટે તેના પરિણામ રૂપ અમંગળને ટાળવા આ કાયોત્સગ છે. કાર્યાત્સમ તપ અને પ્રાયશ્ચિત્ત રૂપે મંગળ છે, તેમાં થતું શ્રીજિનેશ્વરાદિનું ધ્યાન આત્માનાં અભ્યંતર અશુભ નિમિત્તોને ટાળે છે અને સ્મરણ કરાએલા શાસનદેવા ખાદ્ય- અશુભ નિમિત્તોને ટાળવા સમ છે. એમ આ કાર્યાત્સગથી અભ્યન્તર અશુભ કર્મી રૂપ અને બાહ્ય ઉપદ્રવા રૂપ બન્ને અમંગળને ટાળી શકાય છે. આ સ્તુતિમાં શ્રી જિનેશ્વરની (શાસનની) વૈયાવચ્ચ કરનારા સ યક્ષ અને અમ્બિકાદિ યક્ષિ ણીઓને સર્વ ઉપદ્રવેા દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. શબ્દનું સામર્થ્ય અચિંત્ય છે, એક શબ્દ પ્રીતિનું અને બીજો વેરનું કારણુ ખતે છે, ત્યાદિ તેની વિશિષ્ટતા શાસ્ત્રોથી અને આજના વિજ્ઞાનથી પણ સિદ્ધ થઈ છે, શબ્દમાં ખાદ્ય-અભ્યંતર સર્વે રાગા (દુઃખાતે) નાશ કરવાની અને ઉત્પન્ન કરવાની પણ શક્તિ છે, માટે શબ્દના શુભાશુભ ભેદે છે અને તેની લાભ હાનિને અંગે ઉપાયા પણ છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ૬–સથારા પાસે.
વડીનીતિ–૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવો
અહિયાસે.
લઘુનીતિ-૨ આઘાડે આસને પાસવણે અહિયાસે. વડીનીતિ-૩ આઘાડે મન્ને ઉચ્ચારે પાસવણે અણુ
પિયાસે.
લધુનીતિ–૪ આઘાડે મન્ને પાસવણે અહિયાસે. વડીનીતિ-૫ આઘાડે ૢ ઉચ્ચારે પાસવણે અણુહિયાસે. લઘુનીતિ-૬ આધાડે દૂર પાસવો અહિયાસે. ૬-દ્વાર પાસે ઉપાશ્રયની અંદરના ભાગે.
વડીનીતિ–૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવણે
અહિયાસે.
લઘુનીતિ–ર આઘાડે આસને પાસવણે અહિંયાસે. વડીનીતિ—૩ આધારે મત્ઝે ઉચ્ચારે પાસવણે
અહિયાસે.
લઘુનીતિ–૪ આઘાડે મન્ને પાસવણે અહિયાસે, વડીનીતિ–૫ આઘાડે ક્રૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે. લઘુનીતિ-૬ આઘાડે ૢ પાસવણે અહિયાસે. દ-દ્વાર પાસે બહારના ભાગે.
વડીનીતિ–૧ અણુાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણુહિયાસે.
લઘુનીતિ–૨ અણાઘાડે આસને પાસવણે અહિયાસે,
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૧૩
વડીનીતિ–૩ અણાઘાડે મન્કે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
લઘુનીતિ-૪ અણુાઘાડે મક્કે પાસવણે અણુહિયાસે. વડીનીતિ–પ અણુાઘાડે દરે ઉચ્ચારે પાસવો અણુ
હિયાસે.
લઘુનીતિ–૬ અણુાધાડે ક્રૂ પાસવણે અણુહિયાસે. ૬- બહાર સે। ડગલાંની અંદર નિજીવ ભૂમિમાં, વડીનીતિ ૧ અણુાઘાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે.
લઘુનીતિ ૨ અણુાધાડે આસન્ને પાસવણે અહિયાસે. વડીનીતિ ૩ · અણુાધાડે મક્કે ઉચ્ચારે પાસવણે
અહિયાસે.
લઘુનીતિ ૪ અણુાઘાડે મક્કે પાસવણે અહિંયાસે. વડીનીતિ ૫ અણુાઘાડે ૢ ઉચ્ચારે પાસવો અહિંયાસે. લઘુનીતિ ૬ અણુાઘાડે પાસવણે અહિયાસે. કાળગ્રહણની ત્રણ ભૂમિ કાલગ્રહણ માટે ચાગવાહી સાધુને પડિલેહવાની હાય છે, તેને નેતરાં દેવાના વિધિ કહેવાય છે.
એમાં ‘ આઘા = ખાસ વિશિષ્ટ કારણે. એટલે મકાનની બહાર જવાય તેમ ન હોય ત્યારે વડીનીતિ લઘુનીતિ માટે એ ભૂમિએ મકાનમાં સુધારાની પાસે અને ખીજી બારણા પાસે અંદર રખાય છે; તેમાં ‘ અહિંયાસે ’ = વધુ પડતી હાજતને કારણે વિલંબ કરી શકાય નહિ, ત્યારે સ`ઘારા પાસેની અને ‘અહિંયાસે ’ સહન થઈ શકે તેવી હાજતમાં બારણા પાસેની ભૂમિના ઉપયોગ
=
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ કરવા માટે તે વિધિ છે. અણઘાડે = આગાઢ કારણના અભાવે અર્થાત બહાર નીકળી શકાય તેમ હોય ત્યારે બહારની ભૂમિ પૈકી અણહિયાસેના પ્રસંગે બારણાની પાસે બહાર અને અહિયાસે એટણે હાજત સહન થાય તેમ હોય ત્યારે સે ડગલાંની અંદરની ચોથી (છેલ્લી) ભૂમિમાં પરઠવવાનું વિધાન કરાય છે. ઉચ્ચારે પાસવર્ણ = વડીનીતિ લઘુનીતિ છે અને પાસવર્ણ = એક જ લઘુનીતિ સમજવાની છે. તથા આસને = નજીકમાં, મ = મધ્યમાં અને દૂર = દૂર, એમ ત્રણ ત્રણ ભૂમિકાઓ સમજવાની છે. તેમાં એ કારણ છે કે રાત્રિએ બહારની જમીનમાં કઈ બળદ વિગેરે પશુ આદિ અને અંદરની ભૂમિઓમાં કીડી, કેડી આદિ જીવોનો ઉપદ્રવ થાય તે નજીકની છોડીને મધ્યની અને મધ્યની છોડીને દૂરની ભૂમિને ઉપયોગ કરી શકાય. આગાઢ કારણે એટલે કેઈ રાજા, ચેર, પ્રત્યેનીક વિગેરેનો ભય હોય કે સંયમને ઉપઘાત થાય તેવાં વિશેષ કારણે હોય ત્યારે મકાનની બહાર ન જવું. એ રીતે માંડલાને ભાવ અને વિવેક સમજ. સંથારા પરિસી ભણાવવાનો વિધિ અને સૂત્રપાઠ.
સાંજના પ્રતિક્રમણ પછી ગુરૂની વિશ્રામણ કે સ્વાધ્યાય ધ્યાન વિગેરે કરતાં રાત્રિને એક પ્રહર પૂર્ણ થાય ત્યારે સાધુએ શયન કરવું તે પહેલાં નહિ, એવું શાસ્ત્રીય વિધાન છે. શયન અને નિદ્રા સંયમની આરાધનામાં શારીરિક સ્વસ્થતા માટે જરૂરી છે. આરામની અભિલાષા સાવદ્ય છે અને સંયમ માટે સ્વસ્થતાની અભિલાષા નિરવદ્ય છે, માટે એ ઉદ્દેશથી નિદ્રા લેવાને વિધિ છે. નિદ્રા વખતે ઉપગ અવરાઈ જાય છે, તેવા સમયે એકાએક આયુષ્યની સમાપ્તિ થઈ જાય તે જીવને અંતિમ આરાધના અધુરી
Page #234
--------------------------------------------------------------------------
________________
રાપ
બીપાક્ષિકસૂત્ર રહી જાય, માટે સાગાર અનશન રૂ૫ સંથારાવિધિ કહેલ છે, તેને પાઠ નીચે પ્રમાણે છે –
"निसीहि निसीहि निसीहि, नमो खमासमणाणं गोयमाईणं महामुणीण" हीन श्रीनभ२४।२ ममत्रपूर्व ४२भिमते ! સૂત્ર કહેવું. એટલે પાઠ ત્રણવાર કહીને પછી–
"अणुजाणह जिद्वज्जा ! अणुजाणह परमगुरू गुरुगुणरयणेहिं मंडियसरीरा। बहुपडिपुन्ना पोरिसी, राइयसंथारए ठामि ?"
"अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेणं । कुक्कुडि (डु) पायपसारण, अतरंत पमज्जए भुमि ॥१॥ संकोइअ संडासा, उव्वटुंते अ कायपडिलेहा । दव्वाइ उवओगं, ऊसासनिरंभणालोए ॥२॥ जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्सिमाइ रयणीए । आहारमुवहिं देहं, सव्वं तिविहेण वोसिरिअं ॥३॥"
"चत्तारि मंगल-अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं । चत्तारि लोगुत्तमा-अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो। चत्तारि सरणं पवज्जामि-अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ॥” । - "पाणाइवायमलिअं, चोरिक मेहुणं दविणमुच्छं ।
कोहं माणं मायं, लोहं पिज्जं तहा दोसं ॥१॥ कलहं अब्भक्खाणं, पेसुन्नं रइअरइसमाउत्तं । परपरिवायं माया-मोसं मिच्छत्तसल्लं च ॥२॥
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રમણ ક્રિયા સૂરસદર્ભ वोसिरसु इमाई, मुक्खमग्गसंसग्गविग्धभूयाई । दुग्गइनिबंधणाई, अट्ठारस पावठ्ठाणाई ॥३॥" ..." "एगोहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ । एवं अदीणमणसा (सो), अप्पाणमणुसासइ(ए) |४|| एगो मे सासओ अप्पा, नाणदसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥५।। संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरिअं ॥६॥" "अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं ॥१॥"
આ ગાથા ત્રણ વાર બેલીને પછી– "खमिअ खमाविअ मयि खमह !, सव्वह जीवनिकाय । सिद्धह साख आलोयणह, मुज्झह वेर न (न वेर) भाव।।१॥" सव्वेजीवा कम्मवस, चउदह राज भमंत ।। ते मे सव्वे खमाविआ, मुज्झ वि तेह खमंत ॥२॥ जं जं मणेण बद्धं, जं जं वाएण(याइ) भासियं पावं । जं जं कारण कयं, मिच्छा मि दुक्कडं तस्स ॥३॥”
मथ-निसीहि० त्याह, मन, qयन भने ४ायाथी સાવધ વ્યાપારને ત્યાગ કરવા માટે ત્રણવાર નિશીહિ કહી મંગલરૂપે “ક્ષમાશ્રમણ એવા ગૌતમાદિ મહામુનિઓને नभ२४।२ थायो" सेभ ४७.
अणुजाणहरू ये मा भने अव) यायो, મટા ગુણ રત્નોથી શોભિત શરીરવાળા પરમગુરૂ મને
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિસૂત્ર
ર૧૭ અનુજ્ઞા આપે, પરિસી ઘણી પૂર્ણ (સપૂર્ણ થઈ છે તે હું રાત્રિ સંબંધી સંથારામાં રહું (શયન કરું) ?
જુનાઇહું સંથારઈત્યાદિ = ડાબા હાથનું ઉપધાન (ઓશીકું) કરીને, ડાબે પડખે, કુક્કડી (ટીટેડી) ની જેમ પગ ઉંચા (અદ્ધર) રાખીને અને શ્રમ લાગે તે ભૂમિ (સંથારે) પ્રમાઈને પગ લાંબા કરીને એ રીતે સંથારાની (શયનની) અનુજ્ઞા આપો. (૧) સોફ સંડાસા, ઈત્યાદિ પડખું બદલતાં સંડાસા (સાથળ વિગેરે) પ્રમાજીને પગ ટૂંકા કરીને બદલવાનું પડખું તથા પડખું બદલવાની જગ્યાએ સંથારાને પ્રમાને બદલવા માટે, રાત્રે લઘુનીતિ વિગેરે કારણે ઉઠવું પડે ત્યારે દ્રવ્યાદિને ઉપયોગ કરીને (દ્રવ્યથી હું કોણ છું, ક્ષેત્રથી ક્યાં છું, કાળથી હમણાં કયો સમય છે અને ભાવથી મારું શું કર્તવ્ય (કયી અવસ્થા) છે? ઈત્યાદિ વિચારીને અને નિદ્રા ન છૂટે તે ઉચ્છવાસ રેકીને સ્વસ્થ થઈ લઘુનીતિ આદિ કરવા માટે આજ્ઞા આપો” વિગેરે અર્થને પૂર્વની ગાથા સાથે સંબંધ સમજે. (૨) એમ શયન માટે આજ્ઞા માગીને સાગાર અનશન માટે કહે છે કે
રફ એક = જે નિદ્રામાં મરણ થાય તે ચતુર્વિધ આહારને, વસ્ત્રાપાત્રાદિ સર્વ પ્રકારનાં ઉપકરણો રૂ૫ ઉપધિને અને આ મારા શરીરને પણ મન, વચન અને કાયાથી સિરાવું છું અર્થાત્ મરણ પછી તેને સંબંધ તજું છું (૩). . પછી મંગલ વિગેરેને સ્વીકાર કરવા માટે કહે કે
રારિ મંmઢ = આ જગતમાં સર્વ વિદનેને વિઘાત કરનારાં ચાર મંગલ છે. ૧-અરિહંતે મંગલ છે, ૨-સિદ્ધો
Page #237
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ મંગલ છે, ૩-સાધુઓ મંગલ છે અને ૪-કેવલિ કથિત ધર્મ મંગલ છે. એ ચાર (મંગલ છે માટે) લોકમાં ઉત્તમ પણ છે, ૧- અરિહંતે લકત્તમ છે, રસિદ્ધ લકત્તમ છે, ૩-સાધુઓ લોકોત્તમ છે અને ૪-કેવલિકથિત ધર્મ લકત્તમ છે. એ ચારનું (લકત્તમ છે માટે) શરણ સ્વીકારું છું, ૧-અરિહંતનું શરણ સ્વીકારું છું, ૨- સિદ્ધોનું શરણ સ્વીકારું છું, ૩-સાધુઓનું શરણ સ્વીકારું છું અને ૪–શ્રી કેવલિભાષિત ધર્મનું શરણ સ્વીકારું છું.
એમ ચારને મંગલ, લોકોત્તમ તરીકે માની તે ચારનું શરણ કરે. પછી અઢાર પાપસ્થાનકેને તજવા માટે
Trફવા ઈત્યાદિ = ૧ પ્રાણાતિપાત = હિંસા, ૨અલિક = અસત્ય, ૩-ચોરી, ૪-મૈથુન, પ-દ્રવ્યમૂછ = સર્વ દ્રવ્યને પરિગ્રહ, ૬-કોધ, ૭-માન, ૮-માયા, –ભ, ૧૦-પ્રેમ રાગ, ૧૧ દેશ ષ (૧),
હૃ૦ ઈત્યાદિ = ૧૨-કલહ, ૧૩-અભ્યાખ્યાન (ટું આળ દેવું), ૧૪-પશુન્ય ચાડી, ૧૫-રતિ--અરતિ વડે સમાયુક્ત એટલે બે મળીને એક ૧૬–પરંપરિવાદશ્રેષથી બીજાની નિંદા, ૧૭ માયાપૂર્વક મૃષા (અસત્ય) વચન અને ૧૮-મિથ્યાત્વરૂપી આત્મશલ્ય (૨).
સિરસ્વ ઈત્યાદિ આ કહ્યાં. તે અઢારે પાપસ્થાનકે મેક્ષમાર્ગના સંસર્ગમાં (સેવનામાં) વિદનભૂત છે, દુર્ગતિનાં કારણે છે, તે સર્વને હું સિરાવું છું (તાજું છું) (૩). તે પછી પિતાનું સ્વરૂપ ભાવતે ભાવના ભાવે કે
હૂં ઈત્યાદિ હું એકલું છું, મારૂં કોઈ નથી, હું
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૧૯
પણ બીજાના કેાઈના નથી, એમ અદ્દીન મન વડે (મનમાં નિરાધારણાની દીનતા વિના) આત્માને શિખામણ આપે અર્થાત્ હે જીવ! આ સંસારના સબ ંધેા કૃત્રિમ છે, તું નિરાધાર નથી, પણ અરિહંતાદિના શરણે રહેલા છે, માટે નિય છે એમ સમજાવે. (૪)
1 મે॰ ઇત્યાદિ=મારા આત્મા એકલા છે, શાશ્વતા છે, જ્ઞાનદર્શન (વિગેરે ગુણા)થી સંયુક્ત છે, એ સિવાયના બીજા જે ભાવા મને મલ્યા છે તે (શરીરાદિ) સ` સંચાગરૂપ છે (માટે નાશવંત છે) (૫).
સંગમૂજા ઈત્યાદિ=જીવે જે દુ:ખની પરંપરા ભોગવી છે તે સર્વ સંચાગના કારણે ભાગવી છે, માટે સંયોગના સર્વ સંબધને (રાગને) ત્રિવિધે (મન-વચન અને કાયાથી) હું વોસિરાવું છું. (૬)
એમ ભાવિત થઇને સમ્યક્ત્વનું પચ્ચક્ખાણ કરવા માટે ત્રણ વાર “અરિહંત મારા દેવ છે, જાવજીવ સુધી સુસાધુઓ મારા ગુરૂએ છે અને શ્રીજિનકથિત ભાવા એજ તત્ત્વ (સત્ય) છે એમ હું સમ્યક્ત્વને ગ્રહણ કરૂં છું.” (૧) એમ કહે,
તે પછી ક્ષમાપનાદિ કરવા માટે—
મિલ॰ ઈત્યાદિ=હું બીજા જીવોને ક્ષમા કરૂં છું અને તેઓની પાસે મારા અપરાધાની ક્ષમા માગું છું. સર્વ (છ) નિકાયવર્તી જીવા મને ક્ષમા કરશ. હું સિદ્ધોની સાક્ષીએ આલેાચના કરૂં છુ કે મારે કોઈની સાથે વૈરભાવ નથી. (૧)
Page #239
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન મની ઈત્યાદિ=સર્વ જીવે કમને વશ ચૌદ રાજલેાકમાં ભમે છે, તે સર્વને હું ખમાવું છું; મને પણ તે સહુ ક્ષમા કરે. (ર)
ઙ્ગ નં. ઈત્યાદિ=મે જે જે પાપ મનથી ખાંધ્યુ હાય, વચનથી ભાખ્યુ` હોય અને કાયાથી કર્યું હોય તે મારૂં સર્વ પાપ મિથ્યા થાઓ. (૩)
૨૦
એ પ્રમાણે વિધિ ફરી શયન કરવાથી જીવ ઘણાં પાપાથી હલકા થાય છે અને એકાએક મરણ થાય તે પણ આરાધક બને છે. અનિત્ય ક્ષણ વિનશ્વર જીવનમાં એક ક્ષણ પણ ઉપયાગ વિનાની ન જાય એ માટે નિદ્રા પહેલાં આ વિધિ કેટલેા મહત્ત્વના છે તે સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં તરત જ સમજાય તેવું છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ પહેલું . પ્રતિલેખના.
કરણસિત્તરીમાં પ્રતિલેખનાના ૨૫ પ્રકારે જે કહ્યા છે તે આ પ્રમાણે—
मुहपत्ति चोलपट्टा, कप्पतिगं दो निसिज्ज रयहरणं । संथारुत्तरपट्टो, दस पेहाऽणुए सूरे ||१|| उवगरणचउद्दसगं, पडिले हिज्जइ दिणस्स पहरतिगे । ઉષાપે રિલીજ્જી, વત્તનિસ્નેહિા ॥ ૨ ॥ સાધુને પ્રતિદિન ત્રણ પ્રતિલેખના કરવાના વિધિ છે. એક પ્રભાતે, બીજી ત્રીજા પ્રહરને અતે અને ત્રીજી સૂર્યાંયથી પાણા પ્રહરે. તેમાં પ્રભાતે ૧ મુહપત્તિ, ૨ ચાલપટ્ટો (ઉપલક્ષણથી ક ંદારે), ૩-૪-૫ ત્રણ (એક કામળી અને એ સૂત્રાઉ) કપડા, ૬-૭ રજોહરણની (અંદરનું સુત્રાઉ અને ઉપરનું ઉનનું એધારી એમ) બે નિષદ્યા, ૮ ૨ોહરણ, ૯ સંથારો અને ૧૦ ઉત્તરપટ્ટો તથા કલ્પચૂર્ણિના અભિપ્રાયે ૧૧–૬ ડા-એમ અગીઆર વસ્તુની પ્રતિલેખના સૂર્યોદય થતાં પહેલાં કરવી. તેમાં સહુથી પ્રથમ મુખવ શ્રિકા, પછી રજોહરણ, અંદરનું નિષદ્યા, બહારનું આઘારીયુ,ચાલપટ્ટો, (કદારો આસન), કપડા, ઉત્તરપટ્ટો, સંથારા અને દડા એમ નિશીથચૂર્ણીમાં ક્રમ કહ્યો છે. પુરૂષની અપેક્ષાએ પ્રથમ આચાર્ય, તપસ્વી, ગ્લાન, સક્ષ, ઈત્યાદિ ક્રમ સમજવા.
Page #241
--------------------------------------------------------------------------
________________
રરર
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ બીજી પ્રતિલેખનામાં દિવસના ત્રીજા પ્રહરને અંતે ચૌદ ઉપકરણનું પડિલેહણ કરવાનું છે તેમાં પ્રથમ મુહપત્તી, પછી ચલપો, તે પછી પાત્રાને ઉપરને ગુછો, ચરવળી, ઝેળી, પડલા, રજસ્ત્રાણું, નીચેને ગુચ્છો, નાનું પાત્ર, મેટું પાત્ર, તે પછી રજોહરણ અને ત્રણ કપડા એમ ચૌદ સમજવાં. ઉપલક્ષણથી બીજી પણ ઉપધિ પડિલેહવી.
આ અગીઆર અને ચૌદ મળી ૨૫ વસ્તુની પતિલેહણાને ૨૫ પ્રકારે કહેવાય છે. અન્ય મત મુહપત્તિના પચીસ બેલ બેલ વાપૂર્વક મુહપત્તિ વિગેરેનું પડિલેહણ થાય છે, તે ૨૫ પ્રકારે આ પ્રમાણે કહ્યા છે. दिद्विपडिलेह एगा, छ उड्ढपक्खोड तिग तिगंतरिआ । अक्खोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा ॥३॥
અર્થ–૧-દષ્ટિપડિલેહણા પ્રથમ મુહપત્તિને બન્ને પાસાં બદલીને દૃષ્ટિથી જોવાં, દ-ઉર્વપ્રસ્ફોટક તે પછી મુહપત્તિ બે હાથથી પકડીને પહેલાં ડાબા હાથે અને પછી જમણા હાથે નચાવવારૂપ ત્રણ ત્રણ પખેડા કરવા તે છ ઉર્વપખોડા. ૯ અકબડા અને ૯ પ્રમાજના તે પછી મુહપતિનાં ત્રણ વધુટક કરીને (જમણા હાથની આંગળીમાં વહુના ઘુંઘટની માફક ભરાવીને) હાથને સ્પર્શ નહિ તેમ ડાબા હાથની હથેળીથી કેણી સુધી મુહપત્તિને લઈ જતાં ત્રણ વાર અફડા કરવા અને તે પછી કેણીથી હથેલી તરફ લઈ જતાં મુહપત્તિ સ્પર્શે તેમ હાથને પ્રમાજે તે ત્રણ પ્રમાર્જના કરવી. એમ ત્રણ અફખોડા પછી
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૨૩ ત્રણ પ્રમાર્જના, પુનઃ ત્રણ અફડા અને ત્રણ પ્રમાર્જના અને ત્રીજી વાર ત્રણ અફડા અને ત્રણ પ્રમાર્જના કરવી તે આંતરે આંતરે નવ અખોડો અને નવ પ્રમાર્જના મળી અઢાર, એમ ૧-દષ્ટિપડિલેહણા, ૬-ઉર્વપ્રસ્ફોટક, ૯–અખોડા અને ૯-પ્રમાર્જન મળી ૨૫ પડિલેહણા સમજવી. - ત્રીજી પડિલેહણા સૂર્યોદય પછી પિણ પ્રહરે પાત્ર અને પડલા, ઝેળી, ગુચ્છ વિગેરે પાત્રોના ઉપકરણની કરવાની છે. - આ ત્રણ વખતની પડિલેહણા ઉપરાંત પ્રભાતે પતિલેહણ પછી વસતિની પ્રાર્થના અને સાંજે ત્રીજા પ્રહરને અંતે વસતિની પ્રમાર્જના કરી ઉપધિની પડિલેહણા કરવાનું પ્રવચન સારોદ્ધાર વિગેરેમાં કહેલું છે. વર્ષા કાળમાં વસતિ પ્રમાર્જના ત્રણ વાર, જીવસંસક્ત વસતિ હોય તે અનેકવાર કરવી એમ કહ્યું છે અને એમ છતાં પણ જીવયેતના ન પાળી શકાય તે જેને ઉપદ્રવ હોય તે વસતિ બદલવાનું વિધાન કરેલું છે. .
પડિલેહણાના હેતુઓ જણાવતાં કહ્યું છે કેपडिलेहणाए हेउ, जइवि जीअरक्खणं जिणाणा य । तहवि इमं मणमक्कड, निज्जतणत्थं गुरू बिंति ॥४॥
અર્થ—જો કે પ્રતિલેખનાના સામાન્ય હેતુઓ તે જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે તે પણ મુખ્યતયા પડિલેહણા આ મનરૂપ માંકડાને વશ કરવા માટે કરવાની છે. એ માટે પડિલેહણ કરતાં જે જે બેલને ચિંતવવાના છે તે ઉપયોગી હોવાથી અહીં આપીએ છીએ.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ૧ સૂત્ર અર્થ તત્વ કરી સદ્દઉં. ૪ સમકિત મેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરૂં. ૭ કામરાગ નેહરાગ દષ્ટિરાગ પરિહરૂં. ૧૦ સુદેવ સુગુરૂ સુધર્મ આદરૂં. ૧૩ કુદેવ, કુગુરૂ, કુધર્મ પરિહરૂ. ૧૬ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરૂં. ૧૮ જ્ઞાનવિરાધના દર્શનવિરાધના ચારિત્રવિરાધના પરિહરૂં. રર મનગુપ્તિ વચનગુપ્તિ કાયમુર્તિ આર. ૨૫ મનદંડ વચનદંડ કાયદંડ પરિહરૂં..
તમામ વસ્ત્રો, પાત્ર વિગેરે આ પચીસ બોલથી પડિલેહવાં. દંડે, દાંડી, દરે, કંદરે વિગેરે પ્રથમના દશ બેલથી પડિલેહવાં અને મુહપત્તિ અંગના ૨૫ બેલ સહિત પચાસ બેલથી પડિલેવી તે અંગના બેલ આ પ્રમાણે છે.
૩ હાસ્ય રતિ આરતિ પરિહરૂ. ૬ ભય શોક દુર્ગછા પરિહરૂ. ' ૯ કૃષ્ણલેસ્થા નીલલેક્ષા કાજેતલેશ્યા પરિહ. ૧૨ રસગારવ ઋદ્ધિગારવ શાતાગારવ પરિહરૂ. ૧૫ માયાશલ્ય નિયાણશલ્ય મિથ્યાત્વશલ્ય પરિહરૂ. ૧૭ ક્રોધ-માન પરિહરૂ, ૧૯ માયા-લેભ પરિહરૂ. ૨૨ પૃથ્વીકાય અપકાય તેઉકાયની (જયણા) રક્ષા કરૂં. ૨૫ વાયુકાય વનસ્પતિકાય ત્રસકાયની રક્ષા કરૂં.
શ્રીસ્થાપનાચાર્યને પડિલેહવાના બોલ– ૧ શુદ્ધ સ્વસ્પના ધારક ગુરૂ. ૪ શુદ્ધ જ્ઞાનમય, શુદ્ધ દર્શનમય, શુદ્ધચરિત્રમય. ૭ શુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરૂપણામય, શુદ્ધસ્પર્શનામય. - ૧૦ પંચાચાર પાળે, પંચાચાર પળા, પંચાચાર અનુમદે, ૧૩ મનગુપ્તિએ, વચનગુપ્તએ, કાયગુપ્તિએ ગુપ્તા.
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૨૫ એ બોલ કયા કયા અંગે પડિલેહણ કરતાં બોલવા તે અન્ય ગ્રન્થોથી અગર ગુરૂગમથી જાણી લેવું. આ વિધિને જણાવતી એક સઝીય પંડિત શ્રીવીરવિજયજીએ રચેલી છે તે અહીં આપીએ છીએ. ઢાળ –સિરિ જબ્બરે, વિનયભક્તિ શિર નામીને,
કર જોડી રે, પૂછે શ્રી સેહમસ્વામીને; ભગવંતારે, કહે શિવકાન્તા કિમ મલે ?
કહે સહમરે, મિથ્યાભ્રમ દૂરે ટળે. ટક —દૂરે ટળે વિષ ગરલ ઈહા, ઉભય માર્ગ અનુસરી,
એક જ્ઞાન દૂછ કરત કિરિઆ, અભેદાર પણ કરી; જિમ પંગુદશિત ચરણકર્ષિત, અંધબિહુ નિજપુર ગયા, તિમ સત્વસજતા તત્ત્વજેતા, ભવિક કે સુખીયા થયા. (૧) ઢાળ –વૈકલ્ય ક્યું રે, કષ્ટ તે કરવું સોહિલું,
પણ જબુરે, જાણપણું જગ દેહિલું; તેણે જણીરે, આવશ્યક કિરિઆ કરો,
ઉપગરણે રે, રાજહરણો મુહપત્તિ ધરો. તૂટક –મુહપત્તિ તેં માને પેલેં, સેલ નિજ અંગુલ ભરો,
દેય હાથ ઝાલી દગ નિહાલી, દૃષ્ટિ પડિલેહણ કરો; ત્યાં સૂત્ર અર્થે સુતત્વ કરીને, સદ્દઉં એમ ભાવિએ,
ચ્ચા વચ્ચા રૂપ તિગ તિંગ, પોડા બે લાવિએ. (૨) ઢાળ –સમકિત મોહનરે, મિશ્ર મિથ્યાત્વને પરિહર્સ,
કામરાગનેરે, નેહ-દષ્ટિરાગ સંહરે; એ સાતેરે, બેલ કહ્યા હવે આગલે,
અંગુલી વચ્ચે રે, ગણુ વધૂટક કરતલે. લૂક – કરતલે વામે અંજલિ ધરી, અખાડા નવ કીજીએ,
પ્રમાર્જન નવ તિમ જ કરીએ, તિગ તિગંતર લીજીએ; સુદેવ સુમુર સુધર્મ આદરૂ, પ્રતિપક્ષી પરિહરે, વળી જ્ઞાન દર્શન ચરણ આદરૂં, વિરાધન ત્રિક અપહરૂં. (૩)
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ ઢાળ –મનગુપ્તિરે, વચન-કાયગુપ્ત ભજું,
મને દડરે, વચન-કાયદડને તજુ; પચવીશ રે, બોલ એ મુહપત્તિના લહ્યા,
હવે અંગના રે, પરિહરું એમ સઘળા(બે) કહ્યા. તૂટક –કહ્યા વધૂટક કરી પરસ્પર, વામ હાથે ત્રિક ધરો,
હાસ્ય રતિ ને અરતિ છેડી, ઈતર કર ત્રિક અનુસરે; ભય શોક દુગછા તજીને, પયાહિણે આચરે,
કૃષ્ણલેસ્થા નીલ કપોત, લલાટે ત્રિક પરિહરો. (૪) ઢાળ –રસગારવ રે, ઋદ્ધિ-શાતા ગારવા,
મુખ હિયડે રે, ત્રણ ત્રણ એમ ધારવા; માયાશ રે, નિયાણ મિથ્યાત્વ ટાળીયે,
વાઢા ખંધે રે, ક્રોધ માન દેય ગાળીએ. ટક –ગાળીએ માયા લેભ દક્ષિણ-ખંધ ઉર્વ અધે મળી,
ત્રિક વામ પાદે પુઢવી અપ વળી, તેઉની રક્ષા કરી; જમણે પગે ત્રણ વાઉ વણસઈ, ત્રસકાયની રક્ષા કરું,
પચાશ બોલે પડિલેહણ, કરત જ્ઞાની ભવહરૂ. (૫). દાળ –એહ માંહેથી રે, ચાલીશ બોલ તે નારીને,
શીર્ષ હૃદયના રે, અંધ બેલ દશ વારીને; દણ વિધિર્યું રે, પડિલેહણથી શિવ લહ્યો,
અવિધિ કરી રે, છકાય વિરાધક કહ્યો. ત્રક – કહ્યો કિંચિદાવશ્યકથી, તથા પ્રવચનસારથી,
ભાવના ચેતન પાવન કહી, ગુરુવચન અનુસારથી; શિવ લહે જમ્મુ જે રહે શુભ-વીરવિજયની વાણીએ,
મન માંકડું વનવાસ ભમતું, વશ કરી ઘર આણીએ. (૬) પ્રતિદિન પડિલેહણા કરતાં પ્રતિવસ્ત્ર–પાત્ર ચિંતવવાના ઉપર્યુક્ત બોલ આત્મશુદ્ધિ કરવાપૂર્વક સંયમમાં સ્થિર કરનારા છે, તેના સતત અભ્યાસને પરિણામે વકલચિરી અન્ય ધર્મમાં જન્મ લેવા
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
२२७
છતાં જાતિસ્મરણના બળે કેવળજ્ઞાન પામીને પરમપદ પ્રાપ્ત કરી ગયા. જિનકથિત અનુષ્કાનાનું આદરપૂર્વક આસેવન કરવાથી આત્માંમાં તેના અનુબન્ધયુક્ત સકારે પડે છે અને ઉત્તરાત્તર ક્રિયાને આદર અને શુદ્ધિ કરતા તે સશ્કારા છેક મેાક્ષ પહોંચતા સુધી સહાય કરે છે. પડિલેહણા અને પ્રમાનામાં સતત ઉપયોગ રાખનાર આત્મા વિશુદ્ધ ચારિત્રને પામી સંસાર સાગરથી પાર ઉતરે છે માટે સાધુને તે અતિઉપકારક છે.
મુહપત્તિરૂપ વસ્ત્રના ટૂકડાને ખંખેરવા માત્રની આ ક્રિયા નથી, પણ તે તે ખેલને ખેલવા પૂર્વક તે તે અંગે મુહપત્તિ કે વસ્ત્ર વિગેરેના સ્પર્શે પ્રમાર્જન વિગેરે કરવામાં ગંભીર આશય રહેશે। છે, તે તે દાષાને ‘રિહરૂ” અને તે તે ગુણાને ‘આદર્’વિગેરે ખેલવાથી આત્મામાંથી તે તે દોષોને ત્યાગ અને ગુણાને આવિર્ભાવ થાય છે, આ કિકત જૈન અજૈન લેાકવ્યવહારમાં પણ વ્યાપક છે. હાસ્ય, રતિ, અરતિ વિગેરે કર્મ પુદ્ગલના ઉદયથી જીવમાં તેવા તેવા હાસ્યાદિ ભાવેા જન્મે છે, માટે તેવાં અશુભ પુદ્ગલને દૂર કરવા કે શુભ પુદ્ગલાને પ્રાપ્ત કરવા મુહપત્તિની સ્પના પૂર્વક તે તે ખેલ ખેલવાનું વિધાન હૈાય એમ સંભવે છે. શરીરના અમુક અમુક અંગાના સ્પર્શથી જેમ કામવાસના જાગે છે તેમ અમુક અમુક અવયવાના મુહપત્તિના સ્પર્શથી તે તે દુગુ ણા શાન્ત પણ થાય છે. આ હકિકત વમાનમાં ‘મેસમેરિઝમ ’ની ક્રિયાથી સિદ્ધ થઈ છે, ઉપરાંત અનેક રાગાને મટાડવાના આવા ઉપાયા પણ વ્યવહારમાં જોવાય છે. આંખે લાગેલા ઝોકાની લાલાશ, સાપ-વિંછી વગેરેનાં ઝેર, તથા ભૂત-પ્રેતાદિના વળગાડ દૂર કરવા આવા ઉપાયા કરાય છે અને તેથી લાભ પણુ થાય છે. માતા પુત્રના શરીર ઉપર પ્રેમ પૂર્ણાંક હાથ ફેરવે છે કે માલિક પાતાના ઘેાડા બળદ ગાય ભેંસ વિગેરે જાનવરા ઉપર પ્રસન્નતાથી હાથ ફેરવે છે તે શાક અને થાક ઊતરી જવા સાથે પ્રસન્નતા અને આરામ વધે છે, ધામિ`ક અનુષ્ઠાને માં પણ બ્રાહ્મણે ગાયત્રી મેાલતાં
.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ અંગાના હાથથી સ્પર્શ કરે છે, કાઇ ડાભના ઘાસથી તાકા શ્રુતિથી અંગસ્પર્શે છે, મુસલમાતા નિમાજ વખતે જુદા જુદા અમુક અંગેના સ્પર્શ કરે છે, જૈતામાં પણ ભિન્ન ભિન્ન મુદ્રા વખતે તથા આત્મરક્ષા માટે જિનપંજર શ્તાત્ર ખેલતાં પણ તે તે રીતે અગ પ કરાય છે, વગેરે આબાલગાપાલ પ્રસિદ્ધ છે, તેમ પડિલેહણ કરનાર તે તે ખેલ ખેલવા પૂર્ણાંક તે તે અંગે મુહપત્તિને સ્પર્શ કરે તેથી તે તે ગુણેા પ્રગટે અને દેષા ટળે એ પણ સત્ય જ છે, માત્ર તેવુ પ્રણિધાન અને પ્રયત્ન જોઇએ. શ્રીજિનેશ્વરાએ કહેલા ભાવા કદી પણ અસત્ય ઠરતા નથી, જો તેએાએ પડિલેહણા કરવાથી આઠેય કમેર્રીની નિર્જરા અને મેક્ષ થાય એમ જણાવ્યુ છે તે તે સત્ય જ છે, માત્ર તેવા વિશ્વાસ પ્રગટ કરી તેવા પ્રણિધાન પૂર્ણાંક એ ક્રિયા કરવી જોઇએ, એમ પ્રતિલેખના એક આત્મશુદ્ધિનુ (મેાક્ષનુ) પ્રધાન અંગ છે એ સિદ્ધ થાય છે.
પ્રતિલેખનામાં આરભટા, સંમર્દા, મુશલી, (અસ્થાન સ્થાપના), પ્રસ્ફેટના, વિક્ષિતા અને વેદિકાબખા વિગેરે દોષો કહ્યા છે તે આધનિયુક્તિ પચવસ્તુક વિગેરે ગ્રન્થાથી જાણી લેવા. વત માનમાં પ્રતિલેખનાના વિધિના ક્રમ આ પ્રમાણે છે.
સવારની પ્રતિલેખના રાઈપ્રતિક્રમણ કર્યાં પછી સૂર્યોદય પહેલાં દશ પડિલેહણા થાય તે (સ્પષ્ટ અરૂણૅદયના પ્રકાશ થાય તે) વેળા પ્રથમ ઇરિ॰ પ્રતિક્રમી, ખમા॰ દઈ, ‘ઈચ્છા॰ સંદિ॰ ભગ૰ પડિલેહણ કરું?” કહી, પ્રથમ મુહપત્તિ, પછી આદ્યા, આસન, કઢોરા અને ચાલપટ્ટોએ પાંચ
* સાધુને ચાલપટ્ટો-કદારા શરીર સાથે સંબંધ રાખે છે માટે પાંચમાં તેની ગણત્રી છે અર્થાત્ શરીર ઉપર અવશ્ય રાખવાનાં વસ્ત્રઓનુ` પ્રથમ પડિલેહણ કરવાનું સૂચન છે તેના ઉપલક્ષણથી
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૯ વસ્તુ પડિલેહેવી,) પછી ઈરિટ પડિઈચ્છકારી ભગવ પસાય કરી પડિલેહણા પડિલેહાજી” કહી આચાર્ય, સ્થાપનાજી, ગ્લાન, નવદીક્ષિત વિગેરેની ઉપધિ પડિલેહી ખમા દઈ ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહું?” ઈચ્છ” કહી મુહપત્તિ પડિલેહી ખમા દઈ ઈચ્છા“ઉપધિ સંદિસાહે? ઈચ્છે ? કહી ખમાત્ર “ઈચ્છા ઉપધિ પડિલેહું ઈચ્છું” કહી બાકીનાં સર્વ વસ્ત્ર પડિલેહવાં. છેલ્લે ડાંડે પડિલેહી ડંડાસણ લઈ પડિલેહીને ઈરિટ પડિક્કમી કાજે લે, પુનાઈરિ૦ પડિક્કમી કાજે શેધીને શુદ્ધ ભૂમિમાં પરઠવ. પછી ઈરિટ પડિક્કમી ખમા દઈ ઈચ્છા સંદિ ભગ. સઝાય કરું? ઈચ્છ” કહી “ધમે મંગલ' વિગેરે પાંચ ગાથાની સઝાય સાધુએ બેઠાં (અને સાધ્વીએ ઉભાં રહી) કહેવી. પછી ઉભા થઈ ઈચ્છા સંદિ. ભગવે ઉપયોગ કરું? ઈચ્છ” કહી ઈચ્છા ઉપયોગ કરાવણ કાઉસ્સગ કરું? ઈર્ણ ઉપયોગ કરાવણ કરેમિ કાઉસ્સગં અન્નત્થ૦ વિગેરે કહી એક નવકારને કાઉસ્સગ કહી પારી ઉપર પ્રગટે નવકાર કહી શિષ્ય પૂછે, ઈચ્છા સંદિ. ભગવદ્ ? ” ગુરૂ કહે લાભ, શિષ્ય કહે કહં લેશું? ગુરૂ “જહગતિએ સૂરિહિં (સાહૂહિ) કહે, પછી શિષ્ય “આસિયાએ જસ્ટ જેગો ” કહી શય્યાતર ગ્રહસ્થનું ઘર (નામ) પૂછે. પછી સ્વાધ્યાય શરૂ કરે. સાવીને અવશ્ય પહેરવાનો કંચુક વિગેરે પણ સમજી લેવાં. કારણ કે સાડે પડિલેહેલો અને કંચુક પડિલેહણ વિનાનો પહેરી રાખવાથી પડિલેહેલા સાડાનું પરિલેહણ નિષ્ફળ થાય. વિગેરે સમજવા યોગ્ય છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ - સાંજની પ્રતિલેખનાને વિધિ-ખમા દઈ ઈચ્છા સંદિ. ભગવે બહુ-પડિપુન્ના પિરિસિ! કહી ખભાઇ દઈ ઈરિટ પડિક્કમીને અમારા દઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવદ્ પડિલેહણ કરૂં ? ઈચ્છ, ખમાતુ ઈચ્છા સંદિ. ભગળ વસતિ પ્રમાણું ? ઈચ્છે કહી ઉપવાસ કર્યો હોય તે મુખવસ્ત્રિકા વિગેરે ત્રણ અને ભજન કર્યું હોય તે પાંચ વાનાં પડિલેહવા, પછી પાંચ વાનાં પડિલેહનારે ઇરિટ પડિકમી ખમાત્ર ઈચ્છાકારી ભગવ પસાયકારી પડિલેહણાં પડિલેહાજી કહી આચાર્ય, સ્થાપનાચાર્ય વિગેરે વડિલની અને ગ્લાન, વૃદ્ધ, બાળ, શૈક્ષ વિગેરેની ઉપધિ પડિલેહવી, પછી અમારા દઈ ઈચ્છા સંદિ. ભગો ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ કહી મુહપત્તિ પડિલેહવી. માત્ર ઈચ્છા સંદિરા ભગો સક્ઝાય કરું? ઈરછ કહી નવકાર ગણું “ધર્મો મંગલ મુકિä વિગેરે પાંચ ગાથા કહી બે વાંદણાં દેવાં, પછી ઉભા ઉભા ઈચ્છકારી ભગવ પસાય કરી પચ્ચખાણને આદેશ દેશોજી. કહી, ચારે આહારના ત્યાગનું (મુઠિસહી આદિ) પચ્ચખાણ કરવું. ખમા દઈ ઈચ્છા સંદિ. ભગવ્ય ઉપધિ સંદિસાહું? ઈચ્છ, ખમા દઈ ઈચ્છા સંદિ. ભગવ ઉપાધિ પડિલેહું ? ઈચ્છ કહી બાકીનાં વસ્ત્રો પડિલેહવાં. ઉપવાસી ચલપટ્ટો છેલ્લે પડિલેહે. ઈત્યાદિ પરંપરાગત વિધિ ગુરૂગમથી સમજ. પડિલેહણ પછી ઈરિટ પડિકકમી કાજે ઉદ્ધરી પુનઃ ઈરિટ પડિક્કમી કાંજે શુદ્ધ ભૂમિમાં પરઠવ.
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૩ - સવારે પાદોનપરિસિન વિધિ - સૂર્યોદય પછી પણે પ્રહર પૂર્ણ થતાં સૂત્ર પિરિસિ પૂર્ણ થાય છે, તે વખતે અમારા દઈ ઈચ્છા સંદિ. ભગ બહુપડિપુના પરિસિ? કહી, ખમા દઈ ઈરિ૦ પ્રતિક મણ કરી, ખમા દઈ ઈચ્છા સંદિ. ભગવ પડિલેહણ કરું ? ઈચ્છ, કહી મુખવસ્ત્રિકા પડિલેહવી. આને કઈ છ ઘડીની પિરિસિ પણ કહે છે, કિન્તુ શાસ્ત્રીય વિધાન પિણ પ્રહરનું છે, તેથી દરરોજ દિનમાનને ચે ભાગ કરી તેથી પિણે ભાગ જેટલો સમયે સૂર્યોદય પછી જાય ત્યારે ભણાવવી જોઈએ.
પહેલા પ્રહરમાં લાવેલાં આહાર-પાણી ત્રીજા પ્રહર સુધી જ ખપી શકે છે, માટે બીજી પરિસિનાં આહાર-પાણી એક પ્રહર દિવસ ગયા પછી લાવવાં જોઈએ. તે પહેલાં લાવેલાં ચોથા પ્રહરમાં વપરાય નહિ.
પચ્ચખાણ પારવાને વિધિ. પચ્ચકખાણને સમય પૂર્ણ થયા પછી ખમા દઈ, ઈરિટ પડિક્કમી, ખમા દઈ આદેશ માગી જગચિંતામણીનું ચિત્યવન્દન જયવીયરાય સુધી કરવું. પછી ખમા દઈ, ઈચ્છા સંદિ. ભગo સક્ઝાય કરું? ઈચ્છ, કહી ધમેમંગલમુકિક વિગેરે પાંચ ગાથા કહેવી. પછી અમારા દઈ ઈચ્છા. સંદિ. ભગવે મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ, કહી મુખવાસિકા પડિલેહવી, પછી ખમા દઈ ઈચ્છા સંદિ. ભગ પચ્ચકખાણ પારૂં? “યથા શક્તિ કહી પુનઃ
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રમણ ક્રિયા સૂત્રસનભ ખમા દઈ ઈચ્છા સંદિ. ભગ પચ્ચખાણ પાર્થ, તહત્તિ કહી જમણા હાથને અંગુઠ મુઠીની અંદર વાળી હાથ ઘા ઉપર સ્થાપી એક નવકાર પ્રગટ કરી આર્ય બિલ પર્વતનાં પચ્ચખાણ પારવા માટે આ પ્રમાણે કહેવું
“ઉગ્ગએ સૂરે નમુક્કારસહિ, પિરિસિ, સાઢ પરિસિ, સૂરેઉગ્ગએ પુરિમઢ, અવઢ, મુઠિસહિયં પચ્ચખાણ કર્યું ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણું, બેસણું પચ્ચકખાણ કર્યું તિવિહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સહિઅં, તીરિઍ, કિદિએ, આરાહિઅં, ચન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ” એમ કહેવું.
તિવિહાર ઉપવાસ હોય તે “સૂરેઉષ્ણએ (ઉપવાસ) પચ્ચકખાણ કર્યું તિવિહાર, પિરિસિ, સાઢપરિસિક સૂરેઉગ્ગએ પુરિમઢ, અવઢ, મુઠિસહિયં પચ્ચકખાણ કર્યું પાણહાર પચ્ચક્ખાણ ફાસિસંપાલિઍ વિગેરે ઉપર પ્રમાણે કહેવું.
એમાં નમુક્કાર સહિયં વિગેરે જે કાળ પચ્ચખાણ તથા આંબિલ નીવિ વિગેરે જે જે પચ્ચકખાણ કર્યું હોય તે તે શબ્દો બોલવા.
એમ પચ્ચકખાણ પાર્યા પછી ઉપર “ધમે મંગલમુક્કિ, વિગેરે સત્તર ગાથાઓ ગણવી અને ભેજન કર્યા પછી કાજે સિરાવીને જગચિંતામણીનું ચિત્યવન્દન જયવિયરાય સુધી કરવું.
Page #252
--------------------------------------------------------------------------
________________
દશવૈકાલિકસૂત્રની સત્તર ગાથાઓ.
धम्मो मंगलमुट्ठि, अहिंसा सजभो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो || १ || जहा दुमस्स पुष्फेसु, भ्रमरो आवियइ रसं । णय पुष्कं किलामेइ, सो अ पीणेइ अप्पयं ॥२॥ एमेए समणा मुत्ता, जे लाए संति साहुणा । विहंगमाव पुप्फेसु, दाणभत्तेसणे रया ||३|| वयं च वित्तिं लब्भामा, न य कोइ उवहम्मई । अहागडे रीयंते, पुष्फेसु भमरा जहा ||४|| महुगारसमा बुद्धा, जे भवंति अणिस्सि । नाणा पिंडरया दंता, तेण वच्चंति साहुणा 'त्ति बेमि ||५|| कहं नु कुज्जा सामण्णं, जो कामे न निवारए । पए पर विसीअंतो, संकप्पस्स वसं गओ ॥ ६ ॥ वत्थ गंध मलं कार, इत्थीओ सयणाणि अ (य) । अच्छंदा जे न भुंजंति, न से चाइति च ॥७॥ जे अ कंते पिए भोए, द्वे पिट्ठ कुई । साहीणे चयई भोए, से हु चाइ ति बुच्चई ||८| समाइ हाइ परिव्वयंता, सिआ मणो निस्सरई बहिद्धा | अपि तीसे, इच्चेव ताओ विणइज्ज रागं ॥ ९ ॥ आयावयाही चय सेोगमलं, कामे कमाही कमिअं खुदुक्खं । छिंद्राहि दासं विणइज्ज रागं, एवं सुही होहिसि संपराए ॥१०॥ पखदे जलिअं जोई, धूमके दुरास | नेच्छति वंतयं भोक्तुं कुले जाया अगंधणे ॥११॥
सामहं
૧૫
Page #253
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ धिरत्थु तेऽजसो कामी, जो तं जीवियकारणा । વંત રૂછસિ આવેd, સેચ તે મર્જા અવે રાા अहं च भोगरायस्स, तं च सि अंधगवण्हिणो । मा कूले. गंधणा होमा, संजमं निहुओ चर ॥१३॥ जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ । वायाविद्धव्व हडो, अट्रिअप्पा भविस्ससि ॥१४।। तीसे सो वयणं सोच्चा, संजयाइ सुभासि । अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥१५।। एवं करंति संबुद्धा, पंडिआ पविअक्खणा । विणिअटुंति भोएसु, जहा से पुरिसुत्तमो-त्तिवेमि ॥१६॥ संजमे सुठ्ठिअप्पाणं, विप्पमुक्काण ताइणं । तेसिमेअमणाइन्नं, निग्गंथाणं महेसिणं ॥१७॥
ભાવાર્થ—ઘ=અહિંસા સંયમ અને તપ ત્રણેના યોગે તે ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે. જેના મનમાં આ ધર્મ સદા વતે છે તેને દેવે પણ નમસ્કાર કરે છે. (૧)
(વસ્તુતઃ અહિંસા એ જ પરમ ધર્મ છે, તેની સિદ્ધિ આ ગ્રન્થમાં બતાવેલા સંયમથી થાય છે અને એ સંયમની સિદ્ધિ બાર પ્રકારના તપથી થાય છે. એમ તપથી સંયમ અને સંયમથી અહિંસાની સિદ્ધિ થાય છે. અર્થાત ત્રણને પરસ્પર સાધ્ય સાધન સંબંધ છે; છતાં ઉપચારથી સાધનને પણ અહીં ધર્મ કહ્યો છે. એ ધર્મ મહામંગળ રૂપ (સર્વ વિદ્ધને નાશ કરનાર) છે, આ ધર્મને સાચા રૂપમાં મનુષ્યમાં પણ સાધુઓ જ આરાધી શકે છે, દેવો અચિંત્ય શક્તિવાળા છતાં આવા ધર્મનું પાલન કરવા અસમર્થ છે; માટે એવા ધમને દેવે પણ નમે છે. એ અહિંસાદિરૂપ ધર્મની
Page #254
--------------------------------------------------------------------------
________________
દહૈ. સત્તર ગાથા.
૨૩૫ સાધના માટે અહારાદિ પિંડ શુદ્ધ જોઈએ માટે તે કેવી રીતે લેવો તે જણાવવા માટે કહે છે કે...)
નહીં =જેમ વૃક્ષોનાં પુષ્પોમાંથી ભમરે અલ્પ અલ્પ રસ (મકરંદ) ચૂસે છે છતાં પુષ્પને પીડા કરતું નથી અને પિતાને તૃપ્ત કરે છે. (૨)
મેo=એ રીતે આ લેકમાં જે સાધુએ તપસ્વી અને સંતોષી છે, બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત છે, તેઓ “પુષ્પમાંથી ભમરાઓ રસ લે છે તેમ ગૃહસ્થ આપેલા પ્રાસુક આહાર વિગેરેમાં એષણા (શુદ્ધિ)ની રક્ષા માટે રક્ત હોય છે અર્થાત્ દાતારને પીડા ન થાય તેમ ઘણાં ઘરમાંથી અલ્પ અલ્પ પ્રાસુક આહાર ગ્રહણ કરવાની વૃત્તિવાળા હોય છે. (૩)
વચં =(તેઓ સદૈવ એવું ધ્યાન કરે છે કે- જેમ ભમરા પિતાને માટે નહિ ઉગેલાં પુપિમાંથી રસ લે છે તેમ અમે પણ “યથાકૃત” એટલે અમારે માટે કૃત નહિકારિતા નહિ કે અનુમત નહિ એવા એટલે ગૃહસ્થ પિતાને માટે તૈયાર કરેલા પદાર્થો (અશનાદિ) રૂ૫ વૃત્તિ (આજીવિકા) મેળવીશું. તે પણ ભમરાઓ જેમ પુષ્પને પીડા ઉપજાવ્યા વિના અલ્પ અ૮૫ રસ ચૂસે છે તેમ અમે પણ કઈ ગૃહસ્થની આજીવિકાને અને તેના મનને (ભાવને) કલામણ ન થાય (ધકકો ન પહોંચે) તેમ ગ્રહણ કરીશું. (૪).
- કોઈને અપ્રીતિ કે અસદ્ભાવ પેદા કરવો તે પણ (ભાવથી) હિંસા કહી છે, માટે અહિંસકવૃત્તિવાળા સાધુને કઈ કારણે બીજાને માનસિક દુ:ખ પણ ન થાય તેમ જીવવાનું હોય છે, સાધુ પ્રત્યે
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્નુભ અપ્રીતિ થતાં જીવતે મિથ્યાત્વમેહનીયાદિકમાંના ખધ થાય છે, તેનાથી એનાં જન્મ મરણા થાય છે અને ઉપાય હવા છતાં એમાં નિમિત્ત બનવાથી સાધુને પણ ક``ધ કહ્યો છે. વિના કારણે કાઇને પણ કમ બંધમાં નિમિત્તભૂત નહિ બનવાની શાસ્ત્રાજ્ઞા છે.
મહુર્॰=ભમરાની જેમ આજીવિકા મેળવનારા, છતાં ભમરાના જેવા અજ્ઞાન નહિ, કિન્તુ તત્ત્વાતત્ત્વને જાણનારાવિવેકી, ઉપરાંત ભમરાની જેમ રસમાં લુબ્ધ નહિ, પણ અમુક ઘરની કે ઘરની નિશ્રા વિનાના અર્થાત્ આશાના દાસીન નહિ, કિન્તુ આહારાદિ મળે કે ન મળે તે પણ સમભાવમાં રહેનારા અને એક જ સ્થળના કે એક જ જાતના પિંડમાં રક્ત નહિ, કિન્તુ ઘર ઘરથી અલ્પ અલ્પ જે કંઈ નિર્દોષ મળે તેવુ લેવાની વૃત્તિવાળા અને એવુ ભાગવવા છતાં મન અને ઇન્દ્રિઓના વિજય કરનારા, અથવા ઈય્યસમિતિ આદિમાં ઉપયાગવાળા, ઇત્યાદિ ભમર કરતાં અનેક વિધ વિશિષ્ટતાવાળા સાધુ હેાય તે સાધુ કહેવાય છે, એમ હું આય જમ્મૂ ! પ્રભુ શ્રીમહાવીરે કહેલું હું તને કહું છું. (૫)
હવે સંયમી આત્માનું ચિત્ત સ યમથી ચલાયમાન થાય તા તેને બ્રહ્મચર્ય પાલનના અતિદેશથી ઉપદેશ આપે છે કે
‘દું નુ’ ઈત્યાદિ=જે ‘કામને' એટલે અપ્રશસ્ત ઈચ્છાઓને, અથવા તેના વિષયભૂત શબ્દાદિ વિષયને, અને તેના કારણભૂત વેદના ઉદયને રોકશે નહિ તે સ્થાને સ્થાને વિષાદ (ચિંતા) કરતા સંકલ્પને વશ થએલા ચારિત્રધર્મને કેવી રીતે પાળશે ? (૬)
Page #256
--------------------------------------------------------------------------
________________
દ0 પૈવ સત્તર ગાથા.
૨૩૭ વલ્યધ ઈત્યાદિ જેઓ પિતાને પ્રાપ્ત નહિ થએલાં એવાં વસ્ત્ર, ગંધ દ્રવ્ય, અલંકારે (આભરણી), સ્ત્રીઓ (ના ભેગો), પલંગ, પથારી વિગેરે શયને અને ઉપલક્ષણથી આસને વિગેરેને ભોગવતા નથી તેઓ (સુબધુની જેમ) ત્યાગી કહી શકાતા નથી. (૭)
ને આ સંતે ઈત્યાદિ કિન્તુ જેને સુંદર અને પ્રિય (ઈષ્ટ) એવા શબ્દાદિ ભોગો મલ્યા છે છતાં અનેક શુભ ભાવનાઓના બળે તેને તજે છે (જોગવતા નથી, તે જ (ભરત ચક્રવતી વિગેરેની જેમ) ત્યાગી કહેવાય છે. (૮)
(અહીં એ શંકા થાય કે મળેલા ભાગો તજે તે જ ત્યાગી કહેવાય તો જે ધન વગરના ક્રમક વિગેરે દીક્ષિત થયા તે ત્યાગી નહિ કહેવાય, તેનું શું ? ત્યાં સમજવું કે દરિદ્રમાં દરિદ્ર પણ દીક્ષા લેનારો ક્રોડ ક્રોડ રનોની કિંમતનાં અગ્નિ, સચિત્તજળ અને સ્ત્રીને સ્પર્શ એ ત્રણે રને તે છોડે જ છે, માટે તે ત્યાગી છે. એ ત્રણની ક્રેડ ક્રોડ રત્ન જેટલી કિંમત છે એમ મંત્રીશ્વર અભયકુમારે રાજગૃહીની પ્રજામાં પુરવાર કરી આપ્યું હતું તે પ્રસિદ્ધ છે. તેને ત્રણ કેડ રત્નના ત્રણ ઢગલા આપવાનું કહેવા છતાં કોઈએ પણ અગ્નિને, સચિત્તજળનો અને અગ્નિનો ત્યાગ કરવા તૈયાર થયું નહિ, એથી સિદ્ધ થયું કે ત્રણ ક્રોડ રને કરતાં પણ અગ્નિ આદિની કિંમત ગૃહસ્થને વધારે છે, એવી જીવનમાં જરૂરી વસ્તુઓને ત્યાગ કરનાર દિક્ષિત મહાત્યાગી છે જ, અને તેથી તેને ત્યાગી કહે એ જરા ય અસંગત નથી.)
મારું વેર્દિ” ઈત્યાદિ=સમાપે એટલે સ્વ-પરમાં સમાન દષ્ટિથી જેતે અર્થાત્ ગુરૂના ઉપદેશથી સંયમયેગમાં વર્તવા છતાં પણ સાધુને કેઈ તથાવિધ કર્મોદય (વેદદય)
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
1
ને વશ મન સયમથી અહાર નીકળે, અસયમના વિચારવાળા અને તે એમ ચિંતન કરે કે તે સ્ત્રી મારી નથી અને હું તેના નથી’ એ પ્રમાણે તેના પ્રત્યે થયેલા રાગને દૂર કરે. (૯)
(અહીં એમ સમજવુ કે–એક રાજપુત્રે માર્ગોમાં ક્રીડા કરતાં કુતૂહળથી પેાતાની દાસીને મસ્તકે રહેલા જળપાત્ર પર કાંકા ફેંકી તેને કાણું કર્યું, દાસીએ વિચાયુ કે જ્યાં રક્ષક ભક્ષક ખતે ત્યાં ન્યાય કયાંથી મેળવવા ? પાણીમાં અગ્નિ ઉઠે ત્યારે તેતે જીઝવવા પાણી કયાંથી લાવવું ? ત્યાદિ વિચાર કરી તરતજ ભીની માટી વડે જળપાત્રનું છિદ્ર પૂરી દઈ પાણીને બચાવી લીધું. તેમ જે મનને સંયમ દ્વારા વશ કરવાનું છે તે કરવા છતાં મન સ્થિર ન થાય ત્યાં બીજો કાણુ સહાય કરે ? માટે સ્વયં શુદ્ધ ભાવનાના બળે સંયમથી બહાર નીકળતા મનને વશ કરી સયમમાં સ્થિર કરવું જોઇએ.)
એમ અભ્યન્તર મનેા નિગ્રહ કરવાનું જણાવ્યું કિન્તુ તે માથું ઉપાયા વિના શક્ય નથી માટે તેના વિધિ જણાવે છે કે—
‘બચાવયાદ્િ॰ ઈત્યાદિ=મનને સંયમમાં સ્થિર કરવા આતાપના કર ! (ઉપલક્ષણથી ઉનાદરિકા વિગેરે તપ કરવાનું સમજવું). સુકુમારતાના ત્યાગ કર ? (કારણ કે સુકુમારતાના સેવનથી કામની ઇચ્છા જાગે છે), એ રીતે કામાને (ભાગેાની ઇચ્છાઓને) ‘કામ ય’–એટલે ઉલ્લંધી જા (નાશ કર), કારણ કે તેનું કમિઅ’ એટલે આત્મા ઉપર આકમણુ એ જ દુઃખ છે. એ રીતે આંતર કામવાસનાના નાશ માટે પણ તેના વિષમ વિપાકાને જ્ઞાન મળે વિચારીને દ્વેષના છેદ કર, રાગને દૂર કર' એમ કરવાથી તું સંસા
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૯
દ૦ સત્તર ગાથા. રમાં (અથવા પરીષહ અને ઉપસર્ગોની સામે યુદ્ધ કરવામાં) સુખી થઈશ. (૧૦)
હવે સંયમ રૂપી ઘરમાંથી મનને નહિ નીકળવા દેવાને વિધિ કહે છે કે –
“” ઈત્યાદિ તિર્યંચ છતાં જે અગંધન કુળમાં જન્મેલા નાગ વમેલું વિષ પુનઃ ચૂસવાને ઈચ્છતા નથી કિન્તુ તેવા પ્રસંગે દુખે જેને સ્પર્શ કરી શકાય તેવા ધગધગતા અવિનમાં પડે છે તે મનુષ્ય છતાં મેં જે ભેગે રૂપી ઝેરનું વમન કર્યું તેની પુનઃ ઈચ્છા હું કેમ કરું? (૧૧)
એજ અર્થમાં બીજું ઉદાહરણ કહે છે કે-જ્યારે રામતી ઉપર રહનેમીને રાગ થયો ત્યારે તેને સમજાવવા એકદા રાજીમતીએ ખીરનું ભોજન કરી, મીંઢળના પ્રયોગથી વમન કરી, રહનેમીને કહ્યું “આ ક્ષીર છે, તેનું પાન કરે !” રહી બોલ્યા, “વમેલું કેમ પીવાય?” રાજીમતી બોલ્યાં, “તે શ્રીને મનાથજીએ વમેલી રામતીને પણ કેમ ભગવાય ?” એ પ્રસંગને જણાવે છે કે –
પિત્થ૦ ઈત્યાદિકરાઇમતીએ રહનેમીને કહ્યું, “હે યશના અર્થી ક્ષત્રિય ! અથવા હે અપયશના અથી મૂર્ખ ! તમને ધિક્કાર થાઓ ! કે તમે (અસંયમ રૂ૫) જીવનને માટે વમેલું પીવાને ઈરછો છો, એમ કરવા કરતાં તે તમારે મરવું તે સારું છે.” (૧૨)
એ રીતે રહનેમીને બોધ પમાડીને રાજીમતીએ દીક્ષા લીધી, રહનેમી પણ દીક્ષિત થયા. પુનઃ એકદા વર્ષાના કારણે ગુફામાં ભીજાએલાં વસ્ત્રોની જ્યણ માટે વિવસ્ત્રા બનેલી રામતીને જોઈ, જ્યારે રહનેમીને રાજીમતી ઉપર રાગ થયો ત્યારે તેમને સમજાવતાં રાજીમતીએ કહ્યું કે–
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ - “બહું જ ઈત્યાદિ હું ભેગરાજ (ઉગ્રસેન રાજા)ની પુત્રી છું અને તમે અંધકવૃણિ (સમુદ્ર વિજયરાજા)ના પુત્ર છે, માટે આવા ઉત્તમ કુળમાં જન્મેલા આપણે ગંધન (જાતિના નાગ જેવા) થવું ન જોઈએ અર્થાત્ વમેલા લેગેની ઈચ્છા પણ ન કરવી જોઈએ. માટે નિભૂત થઈને (ઈન્દ્રિયોને કાચબાની જેમ ગોપવીને) સંયમનું પાલન કરે ! (૧૩) વળી–
‘તં” ઇત્યાદિ જે તમે જે જે સ્ત્રીઓને દેખાશે તેના પ્રત્યે “આ સ્ત્રી સુંદર છે માટે હું તેને ભેગવું એ ભાવ કરશે તે પવનથી હચમચી ગએલા મૂળ વગરના વૃક્ષની (વેલાની) જેમ અસ્થિરાત્મા (સંયમમાં અસ્થિર) બની જશે. જેમ પવનની આંધીથી મૂળ રહિત વૃક્ષ અસ્થિર બને તેમ ભેગની ઈચ્છારૂપ પવનના ઝપાટે ચઢેલું સંયમ અસ્થિર બની જશે અર્થાત્ પ્રમાદરૂપી પવનના ઝાકળે ચઢેલા તમે સંસાર સમુદ્રમાં ભમશે. (૧૪)
બી” ઈત્યાદિ તે સાધ્વી શ્રીમતી રામતીનું સંગજનક તેવું વચન સાંભળીને અર્થાત્ રાજીમતીએ અંકુશથી જેમ હાથીને વશ કરે (માર્ગે લાવે, તેમ તે પુરૂષે - ત્તમ રથનેમીને એ વચન દ્વારા ધર્મમાં (સંયમમાં) સ્થાપ્યા. (સ્થિર કર્યા) (૧૫) તે પ્રમાણે—
“ર્વ ઈત્યાદિ સંબુદ્ધા એટલે બુદ્ધિમાન (સમકિતી), એવા પંડિત (સમ્યજ્ઞાની) અને વિચક્ષણ (ચારિત્રના પરિ ણામવાળા) પુરૂષે ભોગથી વિરામ પામે છે અર્થાત જેમ તે
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૧
૬૦ વૈ૦ સત્તર ગાથા. પુરૂષોત્તમ રથનેમી ભેગથી અટક્યા તેમ ભેગની (વિષની) લાલસાથી અટકે છે (૧૬).
એ પ્રમાણે સંયમમાં સ્થિર થવાને ઉપદેશ આપીને હવે સંયમમાં વર્તતા આત્માએ નહિ સેવવા ગ્ય (અનાચીર્ણ)ને સેવવાને નિષેધ કરવા કહે છે કે –
“સંગને સુHિi” ઈત્યાદિ = જેનું સ્વરૂપ પૂર્વે કહ્યું તે સંયમમાં શાસ્ત્રાજ્ઞાનુસાર સ્થિર રહેલા, “વિપ્રમુક્તા બા અભ્યતર પરિગ્રહથી ભાવપૂર્વક મુક્ત થએલા, તેથી જ વાતા એટલે સ્વ- પરના રક્ષક, “મહર્ષિએ” એટલે મહાયતનાવાળા એવા તે નિર્ચ ને એટલે સાધુઓને આ તે પછીની ગાથામાં જણાવેલા ભાવ) અનાચરિત એટલે નહિ આચરવા ગ્ય (અકરણીય) છે (૧૭).
આ સત્તર ગાથાઓને સજઝાય (સ્વાધ્યાય) માનવામાં આવે છે. સાધુ-સાધ્વીઓને સજઝાયને સ્થાને એમાંની પહેલી પાંચ ગાથાઓને ઉપયોગ કરવાનું હોય છે અને પચ્ચખાણું પાર્યા પછી પૂર્વકાળે દશવૈકાલિકના પાંચમાં અધ્યયન સુધી સ્વાધ્યાય કરી આહાર વાપરવાને વિધિ હતો તેને બદલે વર્તમાનમાં આ સત્તર ગાથારૂપ સ્વાધ્યાય કરીને આહાર વાપરવાને વિધિ ચાલુ છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
ગાચરીના દાષો–(એષણા).
એષણા એટલે અન્વેષણુ. દાષાની શોધ કરવી અથવા` નિર્દેષ પિંડની શોધ કરવી તેને એષા કહેવાય છે, તેના ગવેષણા, શ્રૃણેષણા અને ગ્રાસણા . એમ ત્રણ પ્રકારે છે. ગવેષણાના ઉદ્ગમ અને ઉત્પાદન એમ બે પ્રકારે છે, પિંડ તૈયાર કરવામાં ગૃહસ્થથી લાગેલા દોષોને ઉદ્ગમ ઢાષા અને પિંડ લેવા માટે સાધુથી લાગતા દેષોને ઉત્પાદન દાષા કહેવાય છે. એ અન્તની શુદ્ધિ સાચવવી તે ગવેષણા કહી છે અને પિ'ડ લેતી વેળા પ્રાયઃ ગૃહસ્થ-સાધુ ઉભયથી દોષ લાગે તેને ગ્રહણૈષણાના દોષા કહેલા છે. સોળ ઉદ્ગમ દોષો, સાળ ઉત્પાદન દોષો અને દશ ગ્રહણૈષણાના દોષો એમ ૪૨ દોષો પિંડ લેવાના સંબંધમાં કહ્યા છે. તે દાષાને ટાળી નિર્દોષ પિંડ (આહારવસ્ત્ર-પાત્ર અને વસતિ) લેવાય તેને જ એષણા સમિતિ કહેલી છે.
એ ઉપરાંત ભાજન કરતાં લાગતા ગ્રાસણાના પાંચ દોષો કથા છે, નિર્દેષિ છતાં પણ નિત્યપિણ્ડ, ભક્તને પિણ્ડ, વિગેરે પણ ત્યાજ્ય કહ્યો છે. એ સંતું વિવેચન કરતાં એક સ્વત ંત્ર ગ્રન્થ થાય તેમ છે, એથી અહી... સંક્ષેપમાં આ ૪૭ દેષાનું જ વર્ષોંન કરીશું. ૧-સાળ ઉગમઢાષા—
आहाकम्मुद्देसिय, पूइकम्मे अमीसजाए अ । ठवणा पाहुडियाए, पाओअर कीय पामिच्चे || १ | परिअट्टिए अभिहडु - भिन्ने मालोहडे अ अच्छिज्जे । अणिसिट्ठे अज्झोअर, सोलस पिंडुग्गमे दोसा || २ || ‘આધાક” વિગેરે નીચે ક્રમશઃ કહીશું' તે સેાળ પિંડના ઉદ્ગમદોષો છે. ૧-આધાક
સાધુનું નિમિત્ત ચિત્તમાં ધારીને કમ એટલે સચિત્તને અચિત્ત કરવું અથવા અચિત્તને પકાવવુ
Page #262
--------------------------------------------------------------------------
________________
ગોચરીના દે
ર૪૩ તેને “આધાકમે કહેલું છે અર્થાત્ સાધુને નિમિત્તે અનિ આદિથી પકાવવું કે સચિત્તને અચિત્ત કરવું તે.
ર-દેશિક કઈ પણ યાચક વિગેરેને ઉદ્દેશીને તૈયાર કરેલું. તેના ૧ ઓધદેશિક અને ૨ વિભાગીદે શિક એમ બે ભેદે છે. તેમાં સ્વ-પરને વિભાગ કપ્યા વિના પિતાને માટે તૈયાર કરાતા આહારાદિમાં ભિક્ષા આપવાની બુદ્ધિએ કંઈક ભાગ વધારે નાખીને તૈયાર કરેલું તે ઓદ્યોશિક’ કહ્યું છે. આવું પ્રાયઃ દુષ્કાળાદિમાંથી પસાર થએલા કેઈ ધનવાનને એમ કલ્પના થાય કે “મુશ્કેલીઓ જીવ્યા છીયે તે કઈક પુણ્યદાન કરીએ ત્યારે સ્વ-પરને વિભાગ કર્યાવિના દાનની બુદ્ધિ પૂર્વક આહારાદિ તૈયાર કરવાથી થાય. આ રીતે તૈયાર થયેલામાંથી પોતાની કલ્પના પ્રમાણે દાનમાં અપાઈ જાય તે પછી જે વધે તે શુદ્ધ સમજવું. વિભાગીદેશિક તેને કહેવાય છે કે વિવાહાદિ પ્રસંગે વધી પડેલા આહારાદિમાંથી માલિક અમુક હિસ્સો દાન દેવા માટે જુદે કરે, એને દોષિત એ કારણે કહ્યું છે કે પોતાની સત્તામાંથી દાન દેવા માટે તે જુદું કહેલું હોય છે. તેના ત્રણ ભેદ છે. ૧-ઉદિષ્ટ, ૨-કૃત અને ૩-કર્મ. તેમાં પોતાને ઉદ્દેશીને જમણવાર વિગેરે પ્રસંગે કરેલામાંથી વધેલા આહારમાંથી અમુક ભાગ ભિક્ષુકને આપવા માટે જુદો કાઢે તે ઉદ્રિટોફ્રેશિ–૧, એ રીતે વધેલા ભાત વિગેરેને ભિક્ષા તરીકે આપવા માટે દહીં વિગેરેથી મિશ્ર કરે તે કૃતીદેશિક ૨, અને વિવાહ વિગેરેમાં વધેલા લાડુઓના ભૂકા વિગેરેને ચાસણી વિગેરેથી સંસ્કાર કરીને પુનઃ લાડુ બનાવવા
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ તે કર્માદેશિક ૩, ઉષ્ટિમાં માત્ર વિભાગ કરવાનું, કૃતમાં સચિત્ત આરંભ વિના સંસ્કારવાનું અને કર્મમાં અગ્નિ આદિના ઉપયોગ કરવાપૂર્વક આરભથી સંસ્કારવાનુ` હાવાથી ઉત્તરાત્તર તે ત્રણે વધારે દોષવાળા જાણવા. તે દરેકના પણ ઉદ્દેશ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશ એમ ચાર ચાર ભેદો પડે છે, જે સમસ્ત યાચકોને આપવાની કલ્પનાવાળુ તે ઉદ્દેશ, ચરક, પાખડીઓને આપવાની કલ્પનાવાળુ તે સમુદ્દેશ, નિગ્રન્થ (જૈન) શાકચ, તાપસ, ગરિક, ઔદ્ધ મતાવલંબી સાધુઓને આપવાની કલ્પનાવાળુ તે આદેશ અને નિદ્રંન્થ સાધુઓને આપવાની કલ્પનાવાળુ તે સમાદેશ, એમ ઉષ્ટિ કૃત અને કર્મના ચાર ચાર ભેદો જાણવા.
આધાકર્મ એટલે પ્રથમથી જ સાધુઓ માટે તૈયાર કરેલું અને આશિક એટલે પહેલાં પોતાને માટે તૈયાર કરેલું હોય તેમાં જ પુન: સાધુ માટે સંસ્કાર કરેલું, એમ એમાં ભિન્નતા સમજવી.
૩-પૃતિક =આધાકર્મના લેશ માત્ર પણ જેમાં લાગ્યા હાય તે શુદ્ધ છતાં પૂતિકમ જાણવું. તેથી વહેારતાં આધાક થી ખરડાએલાં કડછી, ચમચા કે ભાજન વિગેરેના ઉપચાગ ન કરવા.
૪–મિશ્રજાત=પ્રથમથી જ પેાતાના અને સાધુના ઉદ્દેશથી ભેગુ' તૈયાર કરેલું. તેના યાવદર્થિકમિશ્ર, પાખડીમિશ્ર અને (જૈન) સાધુમિશ્ર એમ ત્રણ ભેદો કહ્યા છે. શ્રમણાને પાખ ડીએની ભેગા ગણવાથી ‘શ્રમણમિશ્ર’ ભેદ જુદો નથી કહ્યો. ૫-સ્થાપના=સાધુને નિમિત્તે કેટલાક વખત મૂકી
Page #264
--------------------------------------------------------------------------
________________
ગાચરીના ઢાષા
૨૪૫
રાખવું તે, અથા ‘ સાધુઓને આપવાનું છે’ એવી બુદ્ધિથી આપવાની વસ્તુ કેટલેાક (અમુક) કાળ વ્યવસ્થિત રાખવી તે સ્થાપના, આ સ્થાપનાના સ્વસ્થાન પરસ્થાન એમ બે ભેદો છે, જેમકે ભેાજનનું સ્વથાન ચૂલા, રસેાડુ વિગેરે અને પરસ્થાન છીશું, કબાટ, કડલા, હાટીયું, વિગેરે. એ એના પણુ અનન્તર અને પરપર એમ બે બે ભેદો છે, તેમાં જે વસ્તુ (ઘી-ગાળ વિગેરે) લાંબા કાળ તેવી અવસ્થામાં જ રહી શકે તેવી વસ્તુની સ્થાપના અનન્તર કહેવાય અને દૂધ વિગેરે જેનું સ્વરૂપ પર્યાય બદલાઈ જાય તેની સ્થાપના પરસ્પર કહેવાય. દૂધની પણ તે જ દિવસ પુરતી અનન્તર અને તે પછી પરંપર જાણવી. સાધુ વહારતા હોય તે પછીનાં ૫ક્તિ રહિત ત્રણ ઘર પછીનાં ધરામાં વહેારાવવા માટે કાઈ પહેલાંથી વસ્તુ હાથમાં લે, કે ભાજનમાં કાઢી રાખે તે પણ સ્થાપના જાણવી.
૬-પ્રાભૂતિકા-વર્તમાનમાં સાધુ નજીક હોવાથી સાધુને દાન દેવાના લાભ મળશે એમ સમજી લગ્નાદિ પ્રસ’ગ, વિલંબે આવવાના હાય તા પણ વહેલેા રાખવા, અને વહેલા હાય તેને ભવિષ્યમાં સાધુ આવનાર છે એમ સમજી તેઆને દાન દેવાના ઉદ્દેશથી વિલ એ રાખવા તેને શાસ્ત્ર પરિભાષાથી પ્રાકૃતિકા કહી છે. તે પણ લગ્નાદિ મેટા પ્રસંગને વહેલા મેાડા કરવાથી બાદર પ્રાકૃતિકા અને સામાન્ય પ્રસ’ગને સાધુને દાન દેવાની બુદ્ધિએ મેાડા વહેલા કરવો તે સૂક્ષ્મ પ્રાકૃતિકા સમજવી.
૭-પ્રાદુષ્કર=સાધુને જે વસ્તુ પ્રત્યક્ષ જોવાય તેવા સ્થાને પડી હેાય તે લેવાના ધર્મ છે. એટલે મારી
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ વસ્તુ અંધારામાં છે માટે વહારશે નહિ એમ સમજી દીવા વિગેરેને પ્રકાશ કર, ભિતમાં જાળી–આરી વિગેરે મૂકીને કે ઉઘાડીને પ્રકાશ કરે, અથવા બહાર પ્રકાશમાં વસ્તુ લાવવી તે પ્રાદુષ્કરણ તે બે પ્રકારે થાય, એક વસ્તુ ઉપર પ્રકાશ કરવાથી અને બીજું વસ્તુને પ્રકાશમાં લાવવાથી
૮-કીત-જે વસ્તુ સાધુને માટે મૂલ્યથી ખરીદવી તે કીત કહેવાય. તેના સ્વ-પર અને દ્રવ્ય-ભાવ ભેદે ચાર પ્રકારે છે. જે સાધુ ગૃહસ્થને ચૂર્ણની ગુટિકા કે બીજી કેઈ પિતાની વસ્તુ આપીને તેના બદલે આહારાદિ મેળવે તે સ્વદ્રવ્ય કીત અને ગૃહસ્થ પિતાના ધન વિગેરેથી ખરીદી સાધુને આપે તે પરદ્રવ્યકત, તથા સાધુ ભેજન મેળવવાની આશાએ ધર્મકથા કરે અને તેના બદલે ગૃહસ્થ તેને તે આપે તે સ્વભાવકીત અને સાધુને ભક્ત કેઈ ગયો વિગેરે સાધુને દાન દેવા પિતાની કળાથી બીજાને રંજિત કરી તેની પાસેથી વસ્તુ મેળવી સાધુને આપે તે પરભાવકીત.
૯-પ્રામિયક દાન દેવા માટે વસ્તુ ઊચ્છિની (ઉધાર) લાવી આપવી તે પ્રામિત્યક. તેના લૌકિક લોકોત્તર એમ બે ભેદે છે, ગૃહસ્થ ઉધાર ઉચ્છિનું લાવી સાધુને આપે તે લૌકિક અને એક-બીજા સાધુ પરસ્પર કઈ વસ્તુ તેવી બીજી વસ્તુ પાછી આપવાની શરતે લે આપે તે લોકોત્તર.
૧૦–પરાવર્તિત-પિતાનું બગડી ગયેલું ઘી વિગેરે આપીને તેના બદલે સારું ઘી વિગેરે લઈને આપવું તે પરાવર્તિત, એના પણ પ્રામિત્યકની પેઠે લૌકિક અને લકત્તર એમ બે ભેદ જાણવા.
Page #266
--------------------------------------------------------------------------
________________
ગોચરીના ઢાષા
૨૪૭
6
૧૧-અભ્યાહત પેાતાના ઘેરથી ઉપાશ્રયે કે પેાતાના ગામથી અન્ય ગામમાં જ્યાં સાધુ હોય ત્યાં વહેારાવવા સામે લઇ જવું તે અભ્યાદ્ભુત. તે ખીજાએ જાણે તેમ પ્રગટ અને ગુપ્ત એમ બે પ્રકારે છે તેમાં પણ · આચીણું - અનાચીણું ' વિગેરે બહુ ભેદો છે. આચીણું તેને કહ્યું છે કે જે ક્ષેત્રથી સેા ડગલાં અંદરથી અથવા ઉપાશ્રયથી કે સાધુ વહારતા હોય તે ગણતાં ત્રણ ઘરેામાંથી લાવેલું હોય. ઇત્વરિક સ્થાપનામાં કાળની અને અભ્યાહતમાં ક્ષેત્રની વિવક્ષા છે માટે બન્નેમાં ભેદ છે.
૧૨-ઉભિન્ન ઉઘાડીને અથવા ઉખેડીને આપવું તે. જેમકે આપવાની ઘી-ગાળ વિગેરે વસ્તુ કુડલા કે માટલા વિગેરેમાં ભરી ઉપર માટી વિગેરેનું સીલ કર્યુ હાય તે ઉખેડીને અથવા કબાટ વગેરેમાંથી તાળું ઉઘાડીને કે પાટલી વિગેરેની ગાંઠ વિગેરે છેડીને આપવું તે.
૧૩-માલાપહત–માળ એટલે શિકા વિગેરેમાં ઉંચ મૂકેલું સાધુ માટે લાવે તે માલાપહૃત. તેના ઉર્ધ્વ, અધેા, ઉભય અને તિર્થંક, એમ ચાર ભેદા થાય છે. ઉંચે અગાશી, છાજલી, શિકા વિગેરેમાં રહેલું તે ૧૬ સ્થિત, નીચે ભોંયરા વિગેરેમાં મૂકેલું ૨-અધઃસ્થિત, કોડી-કાહાર વિગેરેમાં મૂકેલું જેને લેવામાં પગની પાનીએ વિગેરે ઉપાડવું પડે અને અંદર મસ્તક વિગેરેને નમાવવું પડે એમ અદ્ધર થવાની અને નમવાની એ ક્રિયાએથી લઈ શકાય તેમ મૂકેલું. તે ૩–ઉભયસ્થિત અને જમીન વિગેરે ઉપર મૂકેલુ છતાં જેને લેતાં લાંબુ થવું પડે ઈત્યાદિ કષ્ટથી લઇ શકાય તેમ મૂકેલુ' તે ૪-તિય કૃસ્થિત.
Page #267
--------------------------------------------------------------------------
________________
२४८
શ્રમણ કિયા સૂત્રસન્દર્ભ ૧૪-આઘ=જે પારકું બલાત્કારે લઈને આપે તે આચ્છે. તેમાં સ્વામી (રાજા) પ્રજા પાસેથી બલાત્કારે છે તે સ્વામી આરછેદ્ય, ઘરને માલિક, સ્ત્રી કે બાળક યા નેકર વિગેરેનું બલાત્કારે લઈ આપે તે પ્રભુ આછેદ્ય અને ચાર કોઈનું ચોરીને આપે તે ચાર આચ્છેદ્ય જાણવું. - ૧૫–અનિસ્રષ્ટ કઈ ગઠીયાનું ભજન સર્વની અનુમતિ વિના તેમાંના થડા અથવા તેમને કેઈ એક જ માણસ સાધુને આપે તે અનિસૃષ્ટ. તેના સાધારણ, ચોલ્લક અને જડ, એમ ત્રણ ભેદે છે. જે ઘણું માલિકનું હોય તે ૧–સાધારણ, કેઈ સ્વામી વિગેરેએ સેવકે વિગેરેને ભેગું આપ્યું હોય તેવું ભેજન વિગેરે, તે ર-ચલ્લક અને જલ્ડ એટલે હાથી, તેને તેના માલિકે ખાવા માટે માવત વિગેરેને સેપેલું એમાંનું કેઈ વિના હકકે સાધુને આપે છે તે ૩જડપ્રકારનું અનિરુણ કહેવાય.
૧૬-અથવપૂરક પિતાને માટે પકાવવા આપ્યા પછી સાધુ વિગેરે આવ્યા છે એમ જાણી તેમને દાન દેવાની બુદ્ધિએ તેમાં વધારો કરે તે અધ્યવપૂરક તેને પણ મિશ્ર જાતની જેમ ૧-ચાવદર્થિક, ર–પાખંડી અને ૩–સાધુ, એમ ત્રણના નિમિત્તે તે તે નામે ત્રણ ભેદ કહ્યા છે.
અવિશેધિકેટિ. એ સેળ દો પૈકીના ૧-આધાકર્મ, ૪- શિકના ૧૩ ભેદ પિકી કમી શિકના છેલ્લા સમુદેશ, આદેશ અને સમ દેશ એ ત્રણ ભેદો, ૮-મિશ્રજાત અને અધ્યવરકના અંતિમ બે બે-પાખંડી અને સાધુ વિયક ભેદે,–આહાર–પ્રતિકર્મ,
Page #268
--------------------------------------------------------------------------
________________
ગોચરીના ઢાષા
૨૪૯
૧૦-આદર પ્રાકૃતિકા, એ દશ ભેદો વિશેાધિકાઢિ કહેવાય છે, અર્થાત્ એ દોષોથી દૂષિત અન્નાદિ બીજા શુદ્ધ આહારાદિમાંથી કાઢી લેવા છતાં શેષ શુદ્ધ આહારાદિ શુદ્ધ થાય નહિ. આ દસ દોષાવાળા સુકા દાણા કે છાશ વિગેરે લેપકૃતના કે વાલ વિગેરે અલેપકૃતને અશ પણ ભળ્યા હાય તે પણ તે કાઢી નાખીને પાત્રને ત્રણ વાર ધોયા વિના તેમાં શુદ્ધ આહાર લેવામાં આવે તે તે શુદ્ધ ગણાતા નથી. એ સિવાયના બાકીના દાષાથી કૃષિત આહાર કાઢી નાખ્યા પછી શુદ્ધ આહાર શુદ્ધ ગણાય છે માટે તે વિશેાધિકેટિ કહેવાય છે. છતાં વિશાધિકાટીના અશ ત્યજીને બાકીના આહાર ત્યારે વપરાય કે જો નિર્વાહ થાય તેમ ન હોય. ઘી વિગેરે દુર્લભ દ્રબ્યા તે અશુદ્ધ હાય તેટલાં જ તજવાં, સર્વ નહિ. ઈત્યાદિ વિવેક સમજવા.
૨-સાળ ઉત્પાદન દાષા—
धाई दुई निमित्ते, आजीव वणीमगे तिमिच्छा य । कोहे माणे माया, लोहे अ हवंति दस ए ए || १ || पुपिच्छा [व] संथव, विज्जा मंते अ चुन्न जोगे अ કળાયળા ઢોસા, સાતમે મૂમે આ રા
ધાત્રીપિંડ, કૂતિપિંડ વિગેરે નીચે પ્રમાણે સાળ દા ઉત્પાદનાના જાણવા.
૧-ધાત્રીપિડ=બાલકને દૂધ પાવું, સ્નાન કરાવવું, વસ્ત્રાભરણ પહેરાવવાં, રમાડવા અને ખેાળે રાખવા (તેડીને ફરવુ), એ પાંચ પ્રકારે પાલન કરનારી પાંચ ધાવમાતાએ
૧}
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ કહેવાય છે. જે સાધુ આહારાદિ મેળવવાની બુદ્ધિએ ગૃહસ્થનાં બાળકોનું એ ધાત્રીકર્મ કરી આહારાદિ મેળવે તે ધાત્રીપિંડ જાણ.
ર-દૂતીપિંડ પરસ્પર સંદેશ કહે તે દૂતીકર્મ, ભિક્ષા માટે એવું ગૃહસ્થનું દૂતીપણું કરી આહારદિને મેળવે તે દૂતીપિંડ જાણો.
૩-નિમિત્તપિંડ લક્ષણ-તિષાદિ શાસ્ત્રના બળે ગૃહસ્થને ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં થએલી, થનારી કે થતી લાભ–હાનિ જણાવી તેના બદલે આહારાદિ મેળવવા તે નિમિત્તપિંડ કહે છે.
૪-આજીવપિંડ તે તે જાતિ, કુળ, ગણ, કર્મ, શિલ્પ વિગેરે આજીવિકાનાં સાધને જેઓનાં પ્રધાન વિશિષ્ટ) હોય તેઓની આગળ ભિક્ષા મેળવવાના ધ્યેયથી પિતાની પણ તે તે જાતિ, કુળ, ગણ, કર્મ કે શિલ્પ વિગેરે છે એમ જણાવી આહારાદિ લવું તે આજીવપિંડ જાણો.
પ–વની૫કપિંડ શ્રમણ, બ્રાહ્મણ, તાપસ, અતિથિ કે કૂતરાઓના ભક્તોની સામે આહારાદિ માટે સાધુ પણ પિતાને તેને તેને હું પણ ભક્ત હતા. એમ જણાવી આહારાદિ મેળવે તે વનપકપિંડ જાણો.
-ચિકિત્સાપિંડ આહારાદિ મેળવવા માટે સાધુ ગૃહસ્થને વમન, વિરેચન કે બસ્તિકર્મ વિગેરે પ્રયોગ કરાવે અથવા કેઈ અમુક વિદ્ય, ડોકટર કે ઔષધાદિની ભલામણ કરી આહારાદિ મેળવે તે ચિકિત્સાપિંડ જાણવો.
કોપિંડ સાધુ ભિક્ષા માટે ગૃહસ્થની આગળ
Page #270
--------------------------------------------------------------------------
________________
ગોચરીના દોષ
૨૫૧ પિતાની વિદ્યા કે તપને પ્રભાવ કહીને, અથવા અમુક રાજા વિગેરે મારા ભક્ત છે એમ કહીને, કે સાધુને ક્રોધ નિષ્ફળ જ નથી, ઈત્યાદિ કહીને “આને આહારાદિ નહિ આપું તે મને આપત્તિમાં નાખશે એવો ભય પેદા કરી આહારાદિ મેળવે તે કેપિંડ જાણવો.
૮-માનપિંડ-પિતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને ગર્વિષ્ઠ બનેલો કેઈ સાધુ બીજા સાધુએ માને ચઢાવવાથી આહારાદિ લાવે અથવા કેઈ સાધુ કોઈ ગૃહસ્થને અભિમાને ચઢાવીને તેણે અભિમાનથી આપેલો આહારાદિ પિંડ લાવે, વિગેરે માનપિંડ જાણવો.
૯-માયાપિંડ વારંવાર પિંડ મેળવવા માટે જુદા જુદા વિષ બદલીને કે જુદી જુદી ભાષા (સ્વર) બલીને આષાઢાભૂતિની જેમ માયા કરી લાવે તે માયાપિંડ જાણવો.
૧૦–લોભપિંડ=ઘણાં અથવા મને ભિષ્ટ આહારાદિને મેળવવાના લોભે ઘણાં ઘરમાં ફરનારને લાવેલો પિંડ લોભપિંડ જાણો.
૧૧-પૂર્વપશ્ચાત્ સંસ્તવપિંડ અહીં પૂર્વ શબ્દથી પૂર્વના સંબંધી માતા-પિતા-કાકા વિગેરે પિતૃપક્ષ અને પશ્ચાત્ શબ્દથી પછી સંબંધમાં આવેલા સાસુ, સસરે, સાળા વિગેરે શ્વસુરપક્ષ જાણવો. જે સાધુ ભિક્ષાને માટે દાન દેનારને પિતાના માતાપિતાદિના જેવાં અથવા સાસુ-સસરાદિના જેવાં જણાવીને એ રીતે સંબંધની ઘટના ઘટાવવારૂપ પ્રશંસા કરીને આહારાદિ લાવે તે યથાક્રમ પૂર્વ સંસ્તવ અથવા પશ્ચાત્ સંસ્તવપિંડ જાણો.
Page #271
--------------------------------------------------------------------------
________________
૫ર
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ૧રથી-૧૫-વિદ્યા-મંત્ર-ચૂર્ણ-ગપિંડ ભિક્ષા મેળવવા માટે પિતાને સિદ્ધ થએલી વિદ્યા વિગેરેને ઉપ
ગ (પ્રોગ) કરે તે વિદ્યાપિંડ વિગેરે જાણવે. તેમાં જે મંત્ર જાપ, હમ વિગેરે કરવાથી સિદ્ધ થાય અથવા જેની અધિષ્ઠાયિકા દેવી (સ્ત્રી) હોય તે વિદ્યાના પ્રાગથી મેળવેલો ૧૨-વિદ્યાપિંડ. ઉચ્ચાર માત્રથી સિદ્ધ થાય અથવા જેને અધિષ્ઠાયક દેવ (પુરૂષ) હેય તે મંત્રના પ્રયોગથી મેળવેલો ૧૩–મંત્રપિંડ જેને નેત્રાદિમાં આંજવા વિગેરેથી અદશ્ય થઈ શકાય, રૂપ બદલી શકાય, વિગેરે શક્તિવાળાં ચૂર્ણો કહેવાય, તેના પ્રયોગથી મેળવેલ ૧૪-ચૂર્ણપિંડ અને પગે લેપ કરવા વિગેરેથી સૌભાગ્ય દૌર્ભાગ્ય વિગેરે થાય તે (ઘણા પદાર્થોની મેળવણીથી કરેલા) યોગ કહેવાય, તેના પ્રયોગથી મેળવેલાં આહારાદિ ૧૫-ગપિંડ જાણો.
૧૬-મૂળકર્મપિંડ=ભિક્ષા માટે ગર્ભ થંભાવ, ધારણ કરાવ, ગળાવ, કે તે માટે મંત્રસ્નાન કરાવવું, મૂળીયાં બાંધવાં, રાખડી બાંધવી, વિગેરે ચારિત્રને મૂળમાંથી નાશ કરનાર કર્મ કરીને આહારાદિ મેળવવાં તે મૂળકર્મપિંડ કહ્યો છે.
આ ઉદ્ગમ અને ઉત્પાદનના દેથી રહિત પિંડની ગવેષણ શોધ) કરવી તેને ગષણષણ કહેલી છે.
૩-ગ્રહણષણાના દશ દે. संकिअ मक्खिअ निक्खित्त, पिहिअ साहरिअ दायगुम्मिस्से । अपरिणय लित्त छड्डिअ, एसणदोसा दस हवंति ॥ १॥
Page #272
--------------------------------------------------------------------------
________________
ગોચરીના દોષો
૨૫૩ શંકિત, પ્રક્ષિત, વિગેરે ગ્રહણષણાના દશ દે નીચે પ્રમાણે છે.
૧–શંકિત આધાકર્મ વિગેરે દોષથી હદય શંકિત હોવા છતાં સાધુ આહારાદિ જે જે પિંડ ગ્રહણ કરે તે શંકિત જાણો. તેમાં ગ્રહણેજને શંકિત અશકિત વિગેરે ચાર ભાંગા આ પ્રમાણે છે. ૧-ગ્રહણ કરતાં અને ભેજન કરતાં પણ શંકિત=ગ્રહણ કરતાં લજજાદિ કારણે નહિ પૂછવાથી શંકાપૂર્વક ગ્રહણ કરે અને ભોજન કરતાં સુધી પણ શંકા ન ટળે છતાં વાપરે છે. ર–ગ્રહણે શંકિત ભોજને અશકિત ગ્રહણ કરતાં શંકા હોય છતાં ગ્રહણ કર્યા પછી કેઈના કહેવાથી કે અન્ય કારણથી શંકા ટળી જાય, નિર્દોષ છે એમ સમજાય તે. ૩-ગ્રહણે અશંકિત ભેજને શકિત–નિર્દોષ સમજીને લીધા પછી પણ કોઈ હેતુથી દેષિત છે એવી શંકા ઉપજવા છતાં વાપરે છે. ૪-ગ્રહણે ભેજને અશકિતક ગ્રહણ કરતાં અને ભેજન કરતાં સુધી પણ નિર્દોષ છે એમ નિશ્ચયપૂર્વક લે–વાપરતે. આ ચારમાં ભોજન વખતે શંકા વિનાને બીજે અને ચે ભાંગે શુદ્ધ જાણ. બીજા બેમાં જે જે “આધાક' આદિ દોષની શંકા હોય તે તે દોષથી તે પિંડ દ્રષિત સમજ અર્થાત તે તે દોષનું પ્રાયશ્ચિત્ત લાગે.
૨-સૂક્ષિતં=સચિત્ત પૃથ્વી, પાણી વિગેરે પાંચ સ્થાવથી અથવા અચિત્ત પણ દારૂ વિગેરે નિંદ્ય વસ્તુથી ખરડાએલા અન્નાદિને પ્રક્ષિત જાણવું. તેમાં સચિત્ત કે અચિત્ત પણ નિંદ્ય દ્રવ્યોથી પ્રક્ષિત વસ્તુ સર્વથા અક
Page #273
--------------------------------------------------------------------------
________________
૫૪.
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ધ્ય સમજવી. ઘી વિગેરેથી ખરડાએલ વસ્તુ તે તેને લાગેલા કીડી વિગેરે જેને જયણા પૂર્વક ઉતાર્યા પછી કપ્ય સમજવી. એમાં પણ ૧–શુદ્ધ હાથ, શુદ્ધ પાત્ર, ૨શુદ્ધ હાથ, ખરડેલું પાત્ર, ૩-ખરડેલે હાથ, શુદ્ધ પાત્ર અને ૪-ખરડાએલા હાથ અને ખરડાએલ પાત્ર, એમ ચાર ભાંગામાં છેલ્લે ભાગે શુદ્ધ જાણ અર્થાત્ વહોરાવનારને હાથ અને વહરાવવાનું કડછી, ચમ, વાટકી વિગેરે પાત્ર પહેલાં ગૃહસ્થ સ્વપ્રજને ખરડયાં હોય તેનાથી વહેરી શકાય. એમ ન કરવાથી પુરકમ કે પશ્ચાત્ કર્મ દોષ લાગે. વહેરાવતા પહેલાં સાધુને નિમિત્તે હાથ વિગેરે જોવા તે પુર કર્મ અને પાછળથી ધવા તે પશ્ચાત્ કર્મ. એમ સાધુને નિમિત્તે તેને વહેરાવતા પહેલાં કે પછી ગૃહસ્થને હાથ, પાત્ર વિગેરે જોવું ન પડે તે રીતે વહોરવું, માટે જે પાત્રમાં આહારાદિ હોય તે સંપૂર્ણ નહિ લેતાં સાવશેષ લેવું. જો સપૂર્ણ લે તે તે ખાલી થએલું પાત્ર ગૃહસ્થ છે. તેમાં સાધુ નિમિત્ત બનવાથી તેને આરંભ સાધુને લાગે, વિગેરે ગીતાર્થ ગુરૂ દ્વારા વિશેષ આમ્નાય સમજ.
૩-નિક્ષિપ્ત અચિત્ત પણ આહારાદિ જે પૃથ્વીપાણી--અગ્નિ-વાયુ-વનસ્પતિ કે ત્રસજી ઉપર મૂકેલું હોય તે તે નિક્ષિપ્ત સમજવું. આમાં પણ અનન્તર (આંતરા વિના) અને પરંપર (આતરે) મૂકેલું એવા ભેદ સંભવે છે તે છકાયને અંગે સ્વયં વિચારવા. તેમાં આંતરે મૂકેલું હેય તે સચિત્તને સંઘટ્ટ ન થાય તેમ જયણાથી લઈ શકાય તેમ હોય તે અપવાદે કલ્પ. અગ્નિકાય ઉપર
Page #274
--------------------------------------------------------------------------
________________
ગોચરીના દોષે
૨૫૫ આંતરે મૂકેલું હોય તે આ રીતે જયણા સાચવવી. જેમકે કેઈએ શેરડીને રસ ઉકાળવા મૂક્યો હોય, અતિ ઉષ્ણ ન હોય, તેની નીચે અગ્નિ ભાજનને સ્પર્શ કરતા ન હોય, ભાજન ઉપરથી પહેલા મુખવાળું (કડાઈ જેવું) હોય, તેને ચૂલા ઉપર કદઈની ચુલીની પેઠે ચારે બાજુ માટીથી
દીને સ્થિર કરેલું હોય અને વહોરાવનાર ચતુર હોય, તે જો એમાં રહેલા રસને વાડકી વિગેરેથી અદ્ધરથી લઈને આપે, વાસણના કાંઠે કે બુધે સ્પર્શ ન થવા દેતો તેવું વહોરવું કારણે કલ્પે. જે વાસણને સંઘર્ષ થાય તે સૂકમ પણ ચલન થવાથી તેની નીચે લાગેલું કાજળ નીચે અગ્નિમાં પડતાં અગ્નિકાયની વિરાધના થાય. વહેરાવતાં બિંદુ માત્ર પણ અગ્નિમાં પડે તે પણ અગ્નિકાયની વિરાધના થાય, ઈત્યાદિ બુદ્ધિથી વિચારી વિરાધના ન થાય તે રીતે વહેરાવનાર હોય તે પણ અનિવાર્ય કારણે વહોરવું કલ્પ. એ ઉપલક્ષણથી બીજા પ્રસંગોને પણ સ્વયં સદેષ-નિર્દોષપણાને ખ્યાલ કરે. શ્રીજિનેશ્વરની આજ્ઞા છે કે સર્વત્ર નિષ્કપટભાવે વ્યવહાર કરે. બાહ્ય શુદ્ધિને જણાવવા કપટ કરનાર આત્મા પિતે ઠગાય છે. મહાવિરાધક બને છે.
૪–પિહિતં=દેવાની વસ્તુ અનાદિ સચિત્ત ફળ વિગેરેથી ઢાંકેલી હોય અર્થાત્ ઉપર પૃથ્વીકાયાદિ સચિત્ત મૂકેલું હોય તે પિહિત કહેવાય. તેના પણ અનંતર પિહિતા અને પરંપર પિહિત એમ બે ભેદો છે તેમાં પરંપર પિહિત હોય તે કારણે જયણાપૂર્વક લેવું ક૯પે.
પસંહd=દાનમાં નહિં દેવા ગ્ય વસ્તુ પૃથ્વી
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ કાયાદિ સચિત્ત ઉપર નાખીને કે કાઇ અચિત્ત ભાજન વિગેરેમાં નાખીને તે ખાલી થયેલા ભાજનથી કય્ય-નિર્દોષ આહારાદિ વહોરાવે તા સહૃતદોષ જાણવો. એમાં પણ ૧-સચિત્ત સચિત્તમાં, ૨-સચિત્ત અચિત્તમાં, ૩-અચિત્ત સચિત્તમાં અને ૪-અચિત્ત અચિત્તમાં ખાલી કરે, એ ચાર ભાંગામાં છેલ્લા ભાગે શુદ્ધ જાણવા.
દદાયક–અયાગ્ય દાતારના હાથે વહેારવાથી દાયક દોષ લાગે તે દાતારાનું સ્વરૂપ નીચે પ્રમાણે જાણવું, अवत्त अपहु थेरे, पंडे मत्ते अ खित्तचित्ते अ । दित्ते जक्खाइठे, करचरणछिन्नंध णिअले अ | १|| तोस गुन्त्रिणी बालवच्छ कंडतीपिस-भज्जंती । અંતતી વિગતી, મગ માળો ઢોસા । ૨ ।।
અશ્—અવ્યક્ત એટલે ખાળ વિગેરે અયાગ દાતારને હાથે દાન લેવામાં નીચે પ્રમાણે ઉત્સ-અપવાદ સમજવે. ૧-અવ્યક્ત-આઠ વર્ષથી ન્યૂન ઉમ્મરવાળેા બાળ જાણવા, માતાપિતાદિની સંમતિ વિના તેના હાથે દાન લેવાથી સાધુની ઉપર ઘણું લઈ જવા વિગેરેના આરોપ આવે અને તેના વાલીઓને દ્વેષ થાય, માટે તેના હાથે નહિ લેવું, કિન્તુ તેના માતાપિતાદિની સંમતિથી તે વહેરાવે તે લેવું એમ સર્વત્ર ગુણદોષ સ્વય' વિચારવા.
ર–અપ્રભુ=નેાકર, ચાકર, રસોઈએ, વિગેરે સત્તા વિનાના દાતાર વહેારાવે તે પણ ન લેલું, કિન્તુ તેના માલિકની સ ંમતિથી તે વહોરાવતા હોય તે લેવુ' કહ્યું,
Page #276
--------------------------------------------------------------------------
________________
ગાચરીના દાષા
૧૫૭
૩-સ્થવિર=સિત્તર અથવા મતાન્તરે સાઠ વર્ષથી વધારે ઉમ્મરવાળે વૃદ્ધ, તેના હાથે વહોરતાં શરીર પવા વિગેરેથી વિરાધના થાય માટે બીજાની સહાયથી આપે કે સ્વયં સશક્ત અને સત્તાધીશ હોય તે લેવું કલ્પે
૪–૫ડક=નપુંસક, તે અતિકામ વિકારવાળેા હોવાથી વહોરાવતાં .સ્વ—પર Àાભના સંભવ રહે માટે નિષિદ્ધ જાણવા. છતાં જે તેવા પ્રકારના ન હોય તેવા નપુ ંસકના હાથે લેવુ ક૨ે.
૫-મત્ત-દારૂ વિગેરે કેફી પીણાં પીવાથી ઉન્મત્ત થએલો, તેના હાથે ઉત્સર્ગ માગે લેવુ' ન ક૨ે પણ જો તે શ્રદ્ધાળુ હોય અને ઘણા લોકોની હાજરી ન હોય તા લેવું કલ્પે. એ સિવાય તે ઉપદ્રવ કરે કે પાત્ર વિગેરે ભાગી નાખે, ઈત્યાદિ દોષ લાગે એમ જણાય તેા ન લેવું તેવા પ્રકારના અને લોકાપવાદથી શાસનની અપભ્રાજના પણ થાય.
૬-ક્ષિચિત્ત-ચિત્તવિભ્રમવાળા, ૭-દિપ્ત=કાઈ મહાલાભ વિગેરે થવાથી કે મહાન કાર્ય કરવાથી ઉત્કૃષ્ટવાન બનેલો દ્વીપી ગયેલો અને ૮–યક્ષાવિષ્ટ=ભૂત પ્રેતાક્રિના આવેશ ( પ્રવેશ)વાળા એ ત્રણના હાથે વહેારતાં તે ભેટી પડે, માર મારે, ઇત્યાદિ ઉપદ્રવના સંભવ રહે, માટે તેઓના હાથે લેવું ન ક૨ે છતાં જે તે સાધુઓના રાગી અને દાનરૂચિવાળા હાય અને ઉપદ્રવાના ભય ન હેાય તે લેવું ક૨ે.
ટુ-છિન્નકર=હાથ કપાએલા, હુંઠા, કે હાથથી વસ્તુ પકડવાની યાગ્યતા વિનાનેા.૧૦-છિન્નચરણુ=પગ કપાએલો
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રમણ ક્રિયા સૂત્ર સન્દર્ભ લંગડે, ઉઠવા બેસવામાં અગ્ય બનેલો, એવા માણસના હાથે લેવાથી આહારાદિ પડી જાય, પાત્ર ફૂટી જાય કે તે નીચે પડી જાય વિગેરે દે સંભવિત છે, માટે કપાએલા હાથવાળ બીજાની સહાયથી અને પગ છેદાએલો બેઠાં બેઠાં આપે તે અલ્પ ગૃહસ્થની હાજરીમાં લેવું કલ્પ.
૧૧–અંધ=નહિ દેખવાથી વહોરાવતાં છ કાયની વિરાધના થાય, માટે બીજાની સહાયથી આપે તે લેવું કલ્પ.
૧૨-નિગડિત હાથે બેડી (બંધન)માં પડેલો, કે પગથી હેડમાં પુરાએલ, તે વહોરાવતાં ઢોળે કે પડી જાય વિગેરે કારણે લેવું ન કલ્પે જે તે ઢીલા બંધનવાળો હોય અને હાથ લાંબા પહોળા કરી શકતો હોય કે સ્વયં ખસી શકતો હોય તે તેની શ્રદ્ધાને અખંડ રાખવા માટે લેવું કલ્પ.
૧૩-ત્વગુણી=ચામડીના રેગવાળો કોઢવાળે, રગત પિત્તિઓ, ખસવાળે, ઈત્યાદિ તેના હાથે લેતાં ચેપી રેગને ભય રહે અને લોકમાં દુર્ગછાદિથવાથી શાસનની માલિનતા થાય માટે ન કલ્પ પણ જેને કોઢ વિગેરે રોગ સૂકો હેય, અશુદ્ધિ કે ચેપકારક ન હોય તે લેવું કલ્પે.
૧૪-ગણિી તેના ઉઠવા-બેસવાથી ગર્ભને બાધા થાય માટે નવમા માસે તેના હાથે સ્થવિરકલ્પી સાધુએ ન વહોરવું. જિનકલ્પીને તે તેમને કલ્પ નિરપવાદ હોય છે અને ગર્ભનું જ્ઞાન હોય છે માટે ગર્ભ રહે તે દિવસથી તેઓ ગણિીના હાથે ન વહેરે. (સ્થવિર કલ્પી, ઉઠ્યા-બેઠાં વિના જ મૂળ હાલતમાં પહેરાવી શકે તેમ હોય તે તેની દાનરૂચિના રક્ષણ માટે તેના હાથે નવમા મહિને પણ લેવું ક૯૫).
Page #278
--------------------------------------------------------------------------
________________
ગોચરીના દોષો
૨૫૦ ૧૫ બાલવત્સા=સ્થવિરકલ્પી સાધુને, જે સ્ત્રીને બાળક સ્તનપાન કરતું ન્હાનું હોય તેના હાથે વહોરવું ન કલ્પ કારણ કે વહોરાવવા બાળકને છૂટું મૂકે તે બિલાડાં કૂતરાદિને ઉપદ્રવ બાળકને થાય, અથવા બાળક રડે વિગેરે દોષ લાગે. જિનકલ્પિક સાધુ તે બાળક જ્યાં સુધી બાળક મનાય ત્યાં સુધી તેની માતાના હાથે ન વહોરે કારણ કે તેઓ ઉત્સર્ગ માગે વર્તનારા હોય છે.
૧૬-ખાંડનારી=સચિત્ત અનાજ વિગેરે ખાંડનારી ખાંડતાં ખાંડતાં વહોરાવવા ઉઠે તો સચિત્ત દાણા વિગેરેનો સંઘટ્ટ થાય માટે તેને હાથે લેવું ન ક૯પે, કિન્તુ તેણે મુશળ ઉંચે ઉપાડયું હોય તે અવસરે સાધુ આવી જાય અને જયણાપૂર્વક મુશળને નિરવદ્ય સ્થાને મૂકી વહોરાવે તે કપે. - ૧–દળનારી=અચિત્તવસ્તુ દળનારીના હાથે લેવું કપે, સચિત્ત વસ્તુ દળનારી એ ઘંટીમાં નાખેલું સચિત્ત દળી નાખ્યું હોય અને બીજું નાખ્યું ન હોય તેવા અવસરે સાધુ આવે તે તે જયણાથી ઉઠીને વહરાવે તે કપે. વાટનારી માટે પણ દળનારીની જેમ કમ્ય અકથ્યને વિવેક સમજ.
૧૮-ભુજનારી=અનાજ વિગેરે સેકનારીના હાથે લેવું ન કલ્પે, છતાં દળનારીની જેમ જયણાથી લઈ શકાય તેમ હોય તે લેવું ક૯પે. અથવા “ખાનારી” એ અર્થ કરતાં જો તેણે એંઠું ન કર્યું હોય અને શુદ્ધ હાથથી શુદ્ધ આહારાદિ વહોરાવી શકે તેમ હોય તે લેવું કલ્પ, અન્યથા ન કપે.
Page #279
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ૧–-કાંતતી રૂ કાંતનારી જો જાડું કાંતતી હોય તે તેના હાથે લેવું કલ્પ, કિન્તુ સૂક્ષ્મ તાર કાંતતી હોય તે આંગળીએ થૂક લગાડેલું હેય ઈત્યાદિ દેના કારણે લેવું
૨૦-પીંજતી=રૂ પીંજનારી પણ હાથ વિગેરે ધેયા વિના આપે તે લેવું કપે, પણ શૌચવાદીની હોય અને હાથ વિગેરે ધોઈને આપે તે ન કપે.
એ પ્રમાણે દાયકને અંગે ઉત્સર્ગ અપવાદ સામાન્યથી જાણ, વિશેષ તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રિને ગીતાર્થ જેમ સ્વ-પરને લાભ થાય તેમ વર્તે એમ સર્વ વિષયમાં સમજવું.
૭–ઉન્મિશ્ર=દાનમાં આપવાની અચિત્ત વસ્તુ પણ સચિત્ત ધાન્યના કણીયા વિગેરેથી મિશ્રિત હોય તે ઉન્મિશ્ર કહેવાય, તે લેવું ન કલ્પે.
૮-અપરિણત=પૂર્ણ અચિત્ત થયા વિનાનું એટલે કંઈક અચિત્ત કંઈક સચિત્ત હોય તે અપરિણત જાણવું. તેના દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદે છે, તેના દરેકના પણ દેનાર તથા લેનારની અપેક્ષાએ બે બે ભેદે છે. તેમાં દ્રવ્ય અપરિણત એટલે પૂર્ણ અચિત્ત નહિ થએલું, તે દેનારે આપ્યું ન હોય ત્યાં સુધી દતૃદ્રવ્ય અપરિણત અને સાધુએ લીધા પછી ગહિતૃદ્રવ્ય અપરિણત સમજવું. ભાવઅપરિણત એટલે દેવાની વસ્તુના માલિક બે હોય તેમાં એકને દેવાને ભાવ ન હોય તે દાતૃભાવ અપરિણત અને લેનાર સાધુના સંઘાટક પિકી એકને શુદ્ધ અને બીજાને અશુદ્ધ સમજાતું હોય તે ગ્રહિતૃભાવ અપરિણત સમજવું. એવું
Page #280
--------------------------------------------------------------------------
________________
ગોચરીના દે
૨૬૧ શંકાવાળું હોવાથી સાધુને લેવું ન કપે, કારણ કે તે લેવાથી ગૃહસ્થને કલહાદિ થાય અને સાધુને શકિતાદિ દોષ લાગે. અહીં કહ્યો તે “દાતૃભાવ અપરિણત અને પૂર્વે જણાવ્યું તે “સાધારણ અનિસૃષ્ટ” આ બે દેષમાં દેવાના પરિણામ ન હોય તે ગૃહસ્થની હાજરીમાં બીજે આપે તે દાતૃભાવ અપરિણત અને પક્ષમાં આપે તે સાધારણ અનિરુણ એમ ભેદ સમજ. અન્યથા બેમાં સમાનતા આવી જાય.
૯-લિસજે વસ્તુથી ચીકાશ વિગેરે લેપ લાગે તે લિત કહેવાય. ઉત્સર્ગથી સાધુએ તેવાં દહીં, દૂધ, છાશ, ઘી, વિગેરે જેવાં નહિ, કિન્તુ લેપ ન લાગે તેવાં વાલ-ચણા વિગેરે લેવાં જોઈએ. છતાં વિશેષ કારણે લિપ લાગે તેવી વસ્તુ પણ લઈ શકાય ત્યારે સંસૃષ્ટ–અસંસૃષ્ટ હાથ, પાત્ર અને સાવશેષ-નિરવશેષ દ્રવ્ય એ ત્રણ પદના આઠ ભાંગા થાય છે તેમાં સાવશેષ દ્રવ્યવાળા ચાર ભાંગાથી વહોરવું કપે, એમાં એમ સમજવાનું છે કે હાથ અને પાત્ર ખડેલાં કે અખરડેલાં હોય તે પણ પશ્ચાત્ કર્મને સંભવ નથી, પણ દ્રવ્ય સપૂર્ણ વહોરવામાં આવે તો ખાલી થએલા ભાજનને સાફ કરવાથી પશ્ચાત્ કર્મને સંભવ છે, માટે પાત્ર સંપૂર્ણ ખાલી થાય તેમ નહિ વહોરવું.
૧-સં૦ હ૦, સં૦ પાત્ર, સાવ દ્રવ્ય. ૨-સં૦ હ૦,
નિરવ દ્રવ્ય. |. ૩- , અસં૦ પાત્ર, સાવ૦ દ્રવ્ય.
૪– , , નિર૦ દ્રવ્ય. ૫–અસં. હસ્ત, સં૦ પાત્ર સાવ દ્રવ્ય.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૨.
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ *
5 નિર૦ દ્રવ્ય. ૭– છ અસં૦ પાત્ર સાવદ્રવ્ય. ૮- , , નિરવ દ્રવ્ય.
૧૦-છદિત-ઘી-દૂધ-દાળ-વિગેરેને ઢળતાં વહેરાવે તે તેથી કીડી-માખી આદિ છે મરી જાય પરિણામે મધના ટીંપાના ઉદાહરણથી મટી હિંસા થાય માટે તેવું નહિ વહેરવું.
એ પ્રમાણે સેળ ઉગમ, સેળ ઉત્પાદન અને દશ ગ્રહણષણાના મળી ૪૨ દેષો ટાળીને શુદ્ધ આહાર લે તેને એષણા સમિતિ કહેલી છે.
આ બધા દેને શાસ્ત્રમાં સંક્ષેપથી નવકેટીમાં અંતર્ભાવ કરેલ છે. ૧ સ્વયં હિસાથી (અચિત્ત) કરવું નહિ, ૨ સ્વયં ખરીદવું નહિ અને ૩ સ્વયં પકાવવું નહિ, એ ત્રણ નહિ કરાવવાના અને ત્રણ નહિ અનુમોદવાના મળી નવ ભાગે શુદ્ધ આહાર સાધુને તે કપે.
એને લેવામાં સ્થાન, દાયક, ગમન, ગ્રહણ, આગમન, પાત્ર, પરાવર્તિત, પતિત, ગુરૂક ત્રિધા અને ભાવ, એ અગીઆર દ્વારેથી વિવેક બતાવ્યું છે તે ઘનિયુક્તિ આદિમાંથી જાણ. અહિં વિસ્તાર થઈ જવાના ભયે તેનું વર્ણન જણાવ્યું નથી.
વળી ગ્રહણષણમાં આહાર અને પાણી બન્નેના પ્રત્યેક જુદા જુદા “અસંસૃષ્ટ, સંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપા, અવગૃહતા, પ્રગૃહીતા અને ઉતિધર્મા, એમ સાત સાત ભેદ પણ અન્ય ગ્રંથિથી જાણી લેવા.
Page #282
--------------------------------------------------------------------------
________________
ગોચરીના દે
શય્યાતરપિંડનો નિષેધ. ઉપર્યુક્ત શુદ્ધપિંડ પણ શય્યાતરને ન લે, કારણ કે જેના મકાનમાં રહે ત્યાંથી આહારાદિ પણ લે તે દાતાને અસદભાવ થવાથી ઉતરવાનું મકાન પણ ન આપે અને જે શય્યાતર ભક્ત શ્રદ્ધાળુ હોય તે એક જ મકાનમાં નજીક રહેવાથી સાધુની જરૂરી આતેને જાણી જતાં, દોષિત બનાવીને કે લાવીને પણ આપે એમ અનેક દેને સંભવ રહે.
શચ્યા એટલે વસતિ–ઉપાશ્રય તેનો માલિક કે માલિકે મકાન જેને ભળાવ્યું હોય તે શય્યાતર કહેવાય. (જેની અનુમતિથી મકાનમાં રહી શકાય તે વસ્તુતઃ શય્યાતર ગણ ઉચિત છે, અન્યથા શય્યાતરપિંડ તજવાને શાક્ત હેતુ સફળ થાય નહિ). તેમાં પણ ઉત્સર્ગથી તે મકાનના જેટલા માલિક હોય તે બધાને પિંડ તજ, એમ કરતાં નિર્વાહ ન થાય તે તે પૈકી કઈ એકને તે પિંડ અવશ્ય તજ. શય્યાતરને આ બાર પ્રકારને પિંડ વયે કહ્યો છે. ૧અશન, ૨-પાન, ૩-ખાદિમ, ૪-સ્વાદિમ, પપાદપૃષ્ણન, -વસ્ત્ર, ૭–પાત્ર, ૮-કામળ, ૯–શુચિ (ય), ૧૦-છરી (અ), ૧૧-કાનની સળી, ૧૨-નખરદની (નરણી). એ સિવાયનાં ૧-સંથારા માટે ઘાસ, ૨-ગુચીકરણ માટેનાં ડગલ, ૩–ભસ્મ, ૪–કુંડી, પ–શય્યા, ૬-સંથારે, ૭–પાટપાટલા, ૮-પાદિ ઔષધ અને તેના ઘરને કોઈ મનુષ્ય દીક્ષા લેવા તૈયાર થાય તે તે ઉપધિ સહિત પણ લે કપે.
અહિં એ વિશેષ છે કે એક મકાનમાં સુતા અને
Page #283
--------------------------------------------------------------------------
________________
२६४
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ કેઈ કારણે સવારે પ્રતિક્રમણ બીજા મકાનમાં કરવું પડે તે બને મકાનના માલિકે શય્યાતર ગણવા, પણ એક મકાનમાં સમગ્ર રાત્રિ રહેવા છતાં ઉઘે નહિ, જાગે અને સવારે પ્રતિક્રમણ કારણવશાત્ બીજાના મકાનમાં કરે તે
જ્યાં પ્રતિક્રમણ કરે તેને માલિક શય્યાતર ગણાય, રાત્રે, જાગ્યા તે મકાન માલિક નહિ. કદાચ મકાન સોંપીને તેને માલિક દેશાન્તર જાય તે પણ શય્યાતર તે તે જ ગણાય બીજે નહિ.
વળી કઈ માત્ર વેશધારી સાધુ શય્યાતરને પિંડ તજે કે ન પણ તજે તે પણ ઉત્તમ સાધુ, તેને પણ ચારિત્રવંત માનીને તેને જે શય્યાતર હોય તેને પિંડ પણ અવશ્ય તજે.
કઈ ગાઢ બિમારીના કારણે બિમારને માટે શય્યાતરને પિંડ પણ કલ્પ, અને બિમારી ગાઢ ન હોય તે બિમારને ગ્ય વસ્તુ ગામમાં ત્રણ વાર ગોચરી ફરવા છતાં ન મળે છે તેવી વસ્તુ શય્યાતરની પણ લેવી કલ્પ. અને આગાઢ કારણે તે તરત જ પણ લેવી કલ્પ, એમ પ્રવચન સારોદ્ધાર ગા૮૫૧ની ટીકામાં છે.
કઈ અતિ શ્રદ્ધાળુ શય્યાતર ખૂબ આગ્રહથી વહેરવાની વિનંતિ કરે તે તેની શ્રદ્ધાને અખંડ રાખવા એક વખત વહોરી શકાય, બીજી વાર આગ્રહ કરે તો અવશ્ય નિષેધ કરવો જોઈએ.
તથા મારી-મરકી જેવા ઉપદ્રવ પ્રસંગે, રાજભય, ચોરભય, કે દુષ્કાળ વિગેરેના કારણે પણ શય્યાતર પિંડ લઈ શકાય.
Page #284
--------------------------------------------------------------------------
________________
ગેરીના દમાં રાજપિંડ.
૨૬૫ રાજપિંડને નિષેધ. રાજાને પિંડ લેવાને પણ પહેલા છેલ્લા તીર્થકરના શાસનમાં નિષેધ છે, કારણ કે ત્યાં પિંડ લેવા જતાં-આવતાં અપશુકન માની અધિકારી અને સાધુઓને ઉપદ્રવ કરે અથવા “આ તે રાજાને ત્યાંથી ઈચ્છિત અને સ્વાદિષ્ટ ભેજનને લેનારા સુખશીલિઆ છે એમ લોકમાં અપવાદ થાય, માટે નીચે પ્રમાણે આઠ પ્રકારને રાજપિંડ સાધુએ લેવો નહિ. 1-અશન, ૨–સ્થાન, ૩-ખાદિમ, સ્વાદિમ, ૫-પાદછન, દ–વસ્ત્રો, છ–પાત્રો અને ૮-કામળ,
ગૃહસ્થ ધર્મમાં વ્યાપારશુદ્ધિ-ન્યાયપાર્જિત ધન દુર્લભ છે તેમ સાધુધર્મમાં શુદ્ધ આહાર મેળવવો દુર્લભ છે, માટે આત્માથીએ તે માટે સવિશેષ ઉદ્યમ કરવો.
આવે શુદ્ધ આહાર પણ બે કેશ ઉપરાંત દૂરથી લાવેલ હોય તે ક્ષેત્રાતિત કહ્યો છે અને પહેલા પ્રહરને વહેલો ત્રીજા પ્રહરની સમાપ્તિ થતાં કાલાતીત કહ્યો છે, માટે બે કેશ ઉપરાંતને અને ત્રીજા પ્રહર પછીને આહાર વાપરવા ન ક.
એ પ્રમાણે શુદ્ધ આહાર લાવીને ગુરૂ સમક્ષ આલેઅનાદિ કર્યા પછી માંડલી સાથે વિધિપૂર્વક વાપરે. તેમાં નીચેના પાંચ દોષને ટાળે.
ગ્રામૈષણાના પાંચ દો. “સંગના પમાળ, હૃાા છૂમ કાર જેવા સંજના-પ્રમાણાદિ પાંચ દોષો આ પ્રમાણે છે.
૧-સંજના=રસના લોભથી જેટલી વિગેરે દ્રવ્યને ખાંડ-ઘી વિગેરે અન્ય દ્રવ્યથી મિશ્રિત (સંજિત) કરવાં તે. આવી સંજના સાધુએ નહિ કરવી.
૧૭
Page #285
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ૨-પ્રમાણ જેટલા આહારથી શરીરબળ, ધીરજ અને સંયમનાં કાર્યો સદાય નહિ તેટલે આહાર પ્રમાણે પિત કહેવાય, તેથી અધિક લેવાથી વમન વિગેરે વિક્યિા થાય, વ્યાધિ થાય અને છેલ્લે મરણ પણ થાય, માટે પ્રમાણાતિરિક્ત આહાર ન લે.
૩-અંગાર=સ્વાદિષ્ટ આહારાદિની કે તેના દાતારની પ્રશંસા કરતે ભજન કરે તે રાગ રૂપ અગ્નિથી ચારિત્રને અંગારા (કેલસા) તુલ્ય બનાવે છે. માટે સરાગપણે એવી પ્રશંસા નહિ કરવી.
૪-ધૂમ્ર=બે સ્વાદ કે અનિષ્ટ અંત્રાદિની કે તેના દેનારની નિંદા કરતે ભેજન કરે તે ચારિત્રને નિન્દારૂપ ધૂમાડાથી કાળું બનાવે છે માટે તેવી નિન્દા નહિ કરવી.
પ–કારણુભાવ નીચે જણાવેલાં કારણો વિના ભોજન કરવાથી સાધુને કારણાભાવ નામનો દેષ લાગે છે. તે છે કારણે આ પ્રમાણે કહ્યાં છે
वेअगवेयावच्चे, इरिअट्ठाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए, छट्ठ पुण धम्मचिंताए ॥१॥
૧-વેદના-સુધાવેદનીય કર્મના ઉદયથી સુધા સહન ન થવાથી, ર-શરીરમાં અશક્તિના કારણે વૈયાવચ્ચ ન થવાથી, ૩–નેત્રનું તેજ વિગેરે મંદ પડતાં ઈસમિતિનું પાલન ન થવાથી, ૪-શરીરસામર્થ્યના અભાવે સત્તર અથવા સીત્તેર પ્રકારે સંયમની રક્ષા નહિ થવાથી, ૫-આહાર વિના પ્રાણ જવાને સંશય થવાથી અર્થાત્ મરવાનો ભય ઉભું થવાથી અને ૬-આર્તધ્યાન થતાં ધર્મધ્યાનને નાશ (અસમાધિ) થવાથી એમ છે કારણોએ સાધુને આહાર
Page #286
--------------------------------------------------------------------------
________________
ગોચરીના દેષમાં રાજપિંડ.
૨૬૭ લેવાનું કહ્યું છે એ કારણે વિના આહાર લેવાથી કરણાભાવ નામને દેષ લાગે છે.
ઉપર કહેલા કર દેષથી વિશુદ્ધ આહાર પણ વાપરતાં ગ્રાસષણાના આ પાંચ દોષ અવશ્ય ટાળવા, નહિ તે નિર્દોષ પણ આહાર વાપરવા છતાં ચારિત્ર મલિન થાય છે. ઈત્યાદિ આહારના વિષયમાં અનેક વિધ સૂક્ષ્મ વિચારણા કરવી.
ગોચરી આલેચવાને વિધિ. શાસ્ત્રદર્શિત વિધિપૂર્વક આહાર-પાણી આદિ સંયમોપકારક વસ્તુ લઈને ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ‘નિસીહિ નિતીતિ નિશીહિ નમો ખમાસમણુણું” બેલવું, ગુરૂ પાસે આવી “મર્થીએણ વંદામિ’ કહી પગ ભૂમિને પ્રમાઈને ગુરૂ સન્મુખ ઉભા રહી ડાબા પગના અંગુઠા ઉપર દાંડો રાખી જમણા હાથમાં મુખવસ્ત્રિકા પકડી ઉભા ઉભા અમારા દઈ ઈરિયાવહિ પડિક્કમવા. કાઉસ્સગ્નમાં લેગસ્સ ઉપરાંત જે કમથી આહારાદિ લીધું હોય તે કમ પૂર્વક લેતાં જે દેષ વિગેરે લાગ્યા હોય તે વિચારીને યાદ કરવા, પછી કાસગ પારીને લેગસ્સ કહીં, યાદ રાખેલા અતિચારે વિગેરે કમશઃ ગુરૂને જણાવવા. પછી “પડિકમામિ ગોઅરચરિઆએ વિગેરે “
તમિચ્છા મિ દુક્કડં સુધી કહી તસ્સ ઉત્તરી. અશ્વત્થ કહી કાઉસ્સગ કરવો તેમાં નીચેની ગાથા ચિંતવીને તે પ્રમાણે ભાવના ભાવવી.
अहो ! जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया । मुक्खसाहणहेउस्स, साहु देहस्स धारणा ॥१॥
અર્થ–મેક્ષના સાધન રૂપ સમ્યગૂ દર્શન-જ્ઞાન
Page #287
--------------------------------------------------------------------------
________________
-
-
શ્રમણ ક્રિયા સૂત્રસદ ચારિત્રના સાધન–ભૂત સાધુના શરીરને ટકાવવા શ્રીજિનેશ્વએ સાધુઓને પાપરહિત આજીવિકા બતાવેલી છે.
અર્થાત્ આ આહારદિને ઉપગ ઇન્દ્રિયની તૃપ્તિ માટે નહિ, પણ સંયમની સાધના માટે લેવાને છે, માટે રાગ-દ્વેષાદિને વશ થયા વિના ઉદાસીનપણે વાપરવાનું છે, એમ આત્માને સમજાવવો.
તે પછી કાયોત્સર્ગ પારીને પ્રગટ લોગસ્સ કહે અને ગુરૂના પુણ્યપ્રભાવથી મળેલી તે વસ્તુઓ તેઓને સોંપી દેવી અને તેઓ તેમાંથી જે આહારાદિ વાપરવાનો આદેશ કરે તે જ નિરીહભાવે વાપરવું. એમ કરવાથી ગુરૂની કૃતજ્ઞતા સચવાય છે, કર્મોની નિર્જરા થાય છે અને રાગ-દ્વેષ વિગેરે થવાને પ્રસંગ આવતું નથી, ઉપરાંત શરીરનું આરોગ્ય પણ બગડતું નથી.
પ્રતિદિન સાત વાર ચૈત્યવન્દન.
૧–પ્રાતઃકાળે જાગ્યા પછી જગચિંતામણીનું જયવયરાય સુધી, ૨-રાઈપ્રતિકમણમાં વિશાલચનનું, ૩જિનમંદિરમાં, ક–પચ્ચખાણ પાર્યો પૂર્વે અને પ-ભજન કર્યા પછી જગચિતામણીનું જયવીયરાય સુધી, ૬-દેવસિક પ્રતિકમણમાં “નમોસ્તુ વર્ધમાનાય’નું અને ૭–સંથારા પિરિસિમાં ચઉક્કસાયનું, એમ સાત ચિત્યવન્દને કરવા જોઈએ
ચાર વાર સજઝાય. ૧ સવારે પ્રતિકમણમાં “ભરફેસર બાહુબલી ૨ સાંજે પ્રતિકમણમાં, ૩ સવારે પડિલેહણ પછી ધર્મો મંગલની, અને ૪ સાંજે પડિલેહણની મધ્યમાં “ધર્મો મંગલ મુકિકઠં વિગેરે પાંચ ગાથાની, એમ ચાર વાર સક્ઝાય કરવી.
Page #288
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ નં. ૨.
ચરણસિત્તરી.
૧
૧૦
૧૦
वय समणधम्म संजम, वैयावच्चं च भगुत्तीओं ।
૩
૪
૧ ૨
नाणाइतियं तव कोहनिग्गहा इइ चरणमेयं ॥ १ ॥
ભાવા પાંચ મહાવ્રતા, દશ વિધ શ્રમધર્મ, સત્તર પ્રકારે સંયમ, દશવિધ વૈયાવચ્ચ, નવવિધ પ્રાચયની ગુપ્તિ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણા, ખાર પ્રકારને તપ અને ક્રોધાદ્ધિ ચાર કષાયાના નિગ્રહ એમ સિત્તેર પ્રકારને ચરણસિત્તરી કહી છે. તેમાં
૧-મહાવ્રતા *
अहिंसा सत्यमस्तेयं, ब्रह्माकिञ्चन्यमेव च । महाव्रतानि पृष्ठे च व्रतं रात्रावभोजनम् || २ ||
ચ,
ભાવાથ અહિંસા, સત્ય', અચૌર્ય, બ્રહ્મચર્ય', આકિચન્ય (અપરિગ્રહતા) એ પાંચ મહાવ્રતા છે અને રાત્રિએ ભેાજનના ત્યાગ એ છઠ્ઠું વ્રત છે તેમાં—
પ્રથમ અહિંસાવ્રતનું લક્ષણ— प्रमादयोगतोऽशेष - जीवा सुव्यपरोपणात् । निवृत्तिः सर्वथा यावज्जीवं सा प्रथमं व्रतम् ॥ ३ ॥
ભાવાથ-અજ્ઞાન, સંશય, વિષય, રાગ, દ્વેષ, સ્મુતિભ્રંશ, ચાગાની દુષ્ટતા અને ધર્મમાં અનાદર, એ આઠ
Page #289
--------------------------------------------------------------------------
________________
*So
શ્રમણ ક્રિયા સૂત્રસન્ના પ્રકારના પ્રમાદથી ત્રસ અને સ્થાવર અથવા સૂક્ષ્મ અને બાદર કોઈ પણ (સર્વ પ્રકારના) જીવાના પાંચ ઇન્દ્રિઓ, ત્રણ ખળ, શ્વાસેાચ્છવાસ અને આયુષ્ય રૂપ (જેને જેટલા હાય તેટલા) પ્રાણાના વિનાશ કરવા રૂપ હિંસાના સર્વ (ત્રિવિધ ત્રિવિધ) પ્રકારે જાવĐવ સુધી ત્યાગ (હિંસા નહિ કરવાના નિશ્ચય) કરવા તેને પહેલું અહિંસાવ્રત કહેલું છે. સ ત્રતાનું ધ્યેય અહિંસા હેાવાથી અને શાસ્ત્રમાં એને નખર પહેલા હોવાથી તે પહેલું મહાવ્રત સમજવુ,
બીજા વ્રતનું લક્ષણ આ પ્રમાણે છે.
*પાંચ મહાવ્રતા, અહિંસા મહાવ્રત કે જે પરમધમ રૂપ છે તેની સિદ્ધિમાં પરસ્પર સાપેક્ષ છે, ખીજા ત્રતાના સહકારથી એક વ્રત ઉપકાર કરે છે એટલું જ નહિ, પહેલા અહિંસાત્રતની સિદ્ધિ બાકીનાં ત્રા વિના થતી નથી, એમ કહેવા છતાં દરેક વ્રતે સ્વતંત્ર ઉપકારક છે, માટે દરેકનું મહાત્રતપણું સ્વતંત્ર છે. જેમકે-હિંસા, જીવ માત્રનું અનિષ્ટ છે માટે તેને અટકાવવા પહેલું વ્રત ઉપકારક છે, અસત્ય, વસ્તુના સાચાસ્વરૂપને એળવી ખાટું સ્વરૂપ જાહેર કરે છે તે અટકાવવા સત્યવ્રત ઉપકારી છે, નીતિ કે જે વાસ્તવમાં આત્મસ્વરૂપ છે, સ`સુખ પ્રાપ્તિને। અમેધ ઉપાય છે, તેને નાશ કરનાર તેય છે તેને અટકાવવા અસ્તેય વ્રત ઉપકારક છે, સ્વરૂપ રમણતાના શુદ્ધ આનંદને અબ્રહ્ન લૂટે છે અને આત્માને પરપાર્થીમાં આસકત મનાવે છે તેને અટકાવવા બ્રહ્મચર્ય વ્રત ઉપકારક છે અને પરિશ્રહ કે જે આત્માને સ્વાશ્રય ભાવ લૂંટીને પરાશ્રિત બનાવે છે તેને નાશ કરવા (સ્વતંત્ર અને સ્વાશ્રયી બનવા) માટે અપરિગ્રહતા ઉપકારક છે. એમ પાંચે ત્રતા પેાત પેાતાનું વિશિષ્ટ કાય કરનારાં હાવાથી સ્વતંત્ર મહાવ્રતા તરીકે કહેલાં છે. આ પાંચ મહાવ્રતા ઉપરાંત છટ્ઠા
Page #290
--------------------------------------------------------------------------
________________
ચરણસિત્તરીમાં મહાવ્રતો
૨૭ सर्वथा. सर्वतोऽलीकादप्रियाचाहितादपि । वचनाद्विनिवृत्तिर्या, तत्सत्यव्रतमुच्यते ॥ ४ ॥
ભાવાર્થ...કોધ, લોભ, ભય અને હાસ્ય, એ સકળ કારણેથી બેલાતું અસત્ય વચન, તથા અપ્રીતિ કારકવચન, તથા ભવિષ્યમાં અહિત કારક વચન, એવા કઈ પણ વચનથી જે વિવિધ ત્રિવિધ અટકવું (એવું નહિ બલવાનો નિશ્ચય કરે) તેને સત્યવ્રત કહેલું છે.
જો કે ખોટું બોલવું તેને અસત્ય કહેવાય, તે પણ સાચું વચન પણ અપ્રીતિજનક કે અહિત કારક હોય તે પણ પરમાર્થથી કર્મબંધ, હિંસાદિ અનર્થોનું કારણ હોવાથી વ્યવહારથી અસત્ય સમજવું. કાણાને કાણે, ચોરને ચેર, કઢીઆને કેઢીઓ કહેવાથી તેને અપ્રીતિ થવાને સંભવ છે, માટે જ શાસ્ત્રમાં ૧-હલકાઈ કરનારી, ર–નિંદા કરનારી, ૩-કઠોર, ૪-અસત્ય, પ–ગૃહસ્થની (સાવધ) ભાષા અને રાત્રિભોજન વિરમણવ્રતને મહાવત નહિ પણ વ્રત કહ્યું છે તેનું કારણ એ પણ છે કે તેનું પાલન ગૃહસ્થ અને સાધુ બને કરી શકે છે એકલા સાધુ નહિ. એટલે ગૃહસ્થ અને સાધુ ઉભયને એ વ્રત સામાન્ય છે. એની વિશિષ્ટતા એ છે કે ધર્મના મુખ્ય સાધનરૂપ માનવદેહને આધાર આહાર છે તે શુદ્ધ હવા ઉપરાંત ઉચિતકાળે હોય તે જ ઉપકારક થઈ શકે, માટે આહારમાં કાળની મર્યાદા કરનારું હેવાથી રાત્રિભોજન વિરમણવત ઉપકારક છે. એ રીતે ઉચિત કાલે લીધેલા શુદ્ધ આહારથી પિપાયેલા શરીર દ્વારા પૂર્વનાં મહાવ્રતનું પાલન શક્ય બને છે. માટે પાંચ મહાવ્રતના પાલનમાં છઠા વતને સહકાર આવશ્યક છે. આવિવયમાં “માનવીય આહારની મીમાંસા' વિચારવા જેવી છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
२७२
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
દશાન્ત પડેલા કલહ કષાયને ઉદીરનારી, એમ છ પ્રકારની ભાષાને અપ્રશસ્ત કહી છે. તથા માર્ગમાં ‘ પારધી પૂછે કે મૃગલાં કયી દિશામાં ગયાં છે ? ત્યારે એ જાણવા છતાં સાચું કહેતા પારધી મૃગલાંને મારે' માટે એવી અહિતકારક જીવઘાતક ભાષા પણ સત્ય છતાં અસત્ય સમજવી. શાસ્રમાં કહ્યું પણ છે કે-પરને પીડા કરનારૂં હોય એવું સત્ય પણ નહિ બેલવું, આ ગ્રન્થમાં કહેલા ચાર પ્રકારની ભાષાના બેતાલીસ ભેદોને જાણી-સમજીને આ વ્રતનું પાલન કરવું.
ત્રીજા અચૌય વ્રતનું લક્ષણ આ પ્રમાણેसकलस्याप्यदत्तस्य, ग्रहणाद्विनिवर्त्तनम् । સર્વથા નીવન યાવત, તખ્તેયવ્રતં મતમ્ ॥ ધો ભાવાર્થ –સ્વામિ અદત્ત' વિગેરે ચારે ય પ્રકારના અદત્તને ત્રિવિષે ત્રિવિધે નહિ લેવાના જીવન પર્યન્ત નિર્ણય કરવા તે ત્રીજી અચૌર્ય વ્રત કહ્યું છે. તેમાં તૃણુ, કાષ્ટ વિગેરે વસ્તુ તેના માલિકે આપ્યા વિના લેવી તે સ્વામિ અદત્ત, કોઈ માતાપિતાએ પેાતાના પુત્રને દીક્ષા આપવા વહેારાવવા છતાં તે પુત્રની ઈચ્છા ન હેાવા છતાં દીક્ષા આપવી વિગેરે તે જીવઅદત્ત, તીથંકરાએ નિષેધેલા આધાકર્મિક આહાર આદિ પિંડ લેવા તે તીર્થંકર અદત્ત અને માલિકે આપેલું, શ્યાધાકર્મિકાદિ દોષ રહિત, અજીવ (અચિત્ત), પણ ગુરૂની અનુમતિ વિના લેવું–વાપરવું તે ગુરૂ અદત્ત સમજવુ’, ગામ નગર અથવા અરણ્યમાં, અલ્પ કે ઘણું, નાનું કે માટુ', અને સચિત અથવા અચિત્ત કોઈ પણ સ્વામિ
Page #292
--------------------------------------------------------------------------
________________
ચસિત્તરીમાં મહાવ્રતા.
૨૭૩
અન્નત્તાદિ ચારે પ્રકારનું અદત્તાદાન જાવજ્જીવ સુધી ત્રિવિધે ત્રિવિધ તજવું તે અચૌર્ય વ્રતનું લક્ષણ સમજવુ. ચેાથા બ્રહ્મવ્રતનું લક્ષણ આ પ્રમાણેदिव्यमानुषतैरश्च - मैथुनेभ्यो निवर्त्तनम् । त्रिविधं त्रिविधेनैव तद् ब्रह्मव्रतमीरितम् ||६|| ભાવા-દેવ, મનુષ્ય અને તિર્યં ચનાં મૈથુનથી ત્રિવિધ ત્રિવિધે નિવૃત્ત થવું તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યુ છે. અર્થાત્ વૈક્રિય અને ઔદારિક કામભેગાના મન, વચન અને કાયાથી કરવા-કરાવવા અને અનુમેદવાના પણ ત્યાગ કરવા તે (ર×૩=૬×૩=૧૮) અઢાર પ્રકારે બ્રહ્મચય કહ્યું છે. પાંચમા મહાવ્રતનું લક્ષણ આ પ્રમાણેपरिग्रहस्य सर्वस्य सर्वथा परिवर्जनम् । आकिञ्चन्यत्रतं प्रोक्त-मर्हद्भिर्हितकाङ्क्षिभिः ||७|| ભાવા-સચિત્ત અચિત્ત કે મિશ્ર પદાર્થોના અથવા દ્રવ્ય ક્ષેત્ર-કાલઅને ભાવના મૂર્છારૂપે ત્રિવિધ ત્રિવિધથી જાવજ્જીવ પન્ત ત્યાગ કરવા તેને હિતેચ્છુ એવા અરિહંતાએ અરિગ્રહવ્રત કહ્યુ છે અર્થાત્ સયમાપકારક પદાર્થો રાખવા છતાં તેમાં મમત્ત્વ નહિ કરવું તે અપરિગ્રહવત સમજવુ. માટે જ મુનિઓને શરીરાદિ ધર્મોપકરણમાં મૂર્છાના અભાવે મુક્તિ થાય છે તેવી રીતે સાધ્વીને પણ શાસ્ત્રાક્ત વજ્રપાત્રાદિ રાખવા છતાં મૂર્છાના અભાવે મુક્તિ થવામાં કંઈ ખાધક નથી. આ ગ્રન્થમાં જુદી કહેલી પાંચ મહાવ્રતાની પચીસ ભાવનાઓથી પવિત્ર (નિરતિચાર) પાળેલાં આ વ્રતા યથા ગુણ સાધક અને છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ એ ઉપરાંત પ્રભુ શ્રીમહાવીરદેવના શાસનમાં છઠ્ઠું રાત્રિભેાજન વિરમણવ્રત આ પ્રમાણે કહેલું છે. વર્તાવધવાદાસ્ય, સર્વથા (નિશાયામ્) વિગનમ્ । पष्ठं व्रतमितानि, जिनैर्मूलगुणाः स्मृताः ॥ ८ ॥
૨૭૪
ભાવાર્થ-અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારના રાત્રિએ સર્વથા ત્યાગ કરવા તે છઠ્ઠું રાત્રિèાજનવિરમણવ્રત કહ્યું છે.
શ્રીજિનેશ્વરાએ આ વ્રતાને તથા ઉપલક્ષણથી આગળ કહીશું તે શ્રમણધમ વિગેરે ચરણ સિત્તરીના ભેદ્દેને સંયમના મૂળ ગુણો કહ્યા છે. તેમાં હવે દવિધ શ્રમધર્મ કહીએ છીએ. खंती मद्दव अज्जव, मुत्ती तव संजमे अबोधच्वे ।
',
सच्च सोयं आचिणं च बंभं च जहधम्मो ॥ ९ ॥
ભાવાથ-૧-ક્ષમા શક્તિના સદ્ભાવે કે અભાવે પણ પરાભવાદિ પ્રતિકૂળતાને સહન કરવાના આત્મ પરિણામ અર્થાત્ કાધકષાયના ઉદયને સર્વ રીતે નિષ્ફળ બનાવવા તે. ર-માવ=મ્હોટાઇના ત્યાગ અથવા નિરભિમાનતા અર્થાત્ લઘુપણું–નમ્રતા. ૩-આજ વ=મન, વચન અને કાયાની અકુટિલ (અવક્ર) પ્રવૃત્તિ, સરળતા, મન, વચન, કાયાના વિકારના અભાવ અથવા માયારહિતપણું. ૪-મુક્તિ=બાહ્ય અભ્યન્તર પૌદ્ગલિક ભાવાની તૃષ્ણાને વિચ્છેદ્ય અર્થાત્ લાભના સર્વ પ્રકારે ત્યાગ. ૫-તપ=જેનાથી રસ રૂધિરાદિ ધાતુ તપે તે બાહ્ય અને કર્મો તપે તે અભ્યંતર–એમ એ પ્રકારના તપ, જેના અનશન ઉષ્ણેારિકાદિ ખાર અવા
Page #294
--------------------------------------------------------------------------
________________
ચરણસિત્તરીમાં ૧૦ શ્રમણધર્મ
૨૯૫
ન્તર પ્રકાર છે તે. ૬–સયમકર્મોને આવવાનાં આશ્રવાના રાધ તે સંયમ એનું વર્ણન આ ગ્રન્થમાં જુદું આપેલું છે ત્યાં જોવું. છ–સત્ય=મૃષાભાષણના ત્યાગ. એ પણ અહી આપેલા ભાષાના પ્રકાશ દ્વારા અને બીજા વ્રતના લક્ષણ દ્વારા સમજવું. ૮-શૌચ=સંયમમાં નિરૂપલેપતા અર્થાત્
અતિચાર નહિ લાગવા દેવા રૂપ સયમની પવિત્રતા – આકિચન્યબાહ્ય અભ્યંતર સમ્પત્તિ કે ઉપકરણા પ્રત્યે પણ મારાપણાને અભાવ ઉપલક્ષણથી શરીરના મમત્ત્વને પણ અભાવ અને ૧૦–બ્રહ્મચય =નવવિધ વાડાના પાલનપૂર્વક વિષયેન્દ્રિયના સંયમ કરવા તે.
કોઈ આચાર્યો સત્ય અને શૌચને સ્થાને લાઘવ અને ત્યાગ કહે છે, તેઓના મતે દ્રવ્યથી ઉપધિ અલ્પ રાખવી અને ભાવથી ગૌરવના ત્યાગ કરવો તે ‘ લાધવ’ અને સર્વ સંગના ત્યાગ કરવો તે અથવા સાધુઓને વસ્ત્રાદિ સત્યમેાપકારક પદાર્થોનું દાન કરવુ તે ત્યાગ જાણવો.
એ ચરણસિત્તરીમાં દર્શાવધ યતિધર્મ કહ્યો, હવે સત્તર પ્રકારના સંયમ, તેનું વર્ણન આ ગ્રન્થમાં જુદુ કરેલું છે તે પ્રમાણે સમજવો. હવે વૈયાવચ્ચ કહીએ છીએ.
વૈયાવચ્ચ=વ્યપારપણું, તે તે આચાર્યાદિને અનુકૂળ હિતકારક પ્રવૃત્તિ. તેના દશ ભેદો આ પ્રમાણે કહેલા છે.
आयरिअउवज्झाए, तवस्सिसेहे गिलाणसाहूसु । સમજુભસંધઝાળવેલાવ′ વર્ સા II ? || ભાવાથ–પ્રત્રાજકાચાય,દિગાચાર્ય, ઉદ્દેશામ્યાય, સમુદ્દે
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭
શ્રમણ ક્રિયાસૂત્ર સજ્જ શાનુજ્ઞાચાય અને આમ્નાયાથ વાચકાચાય એમ પાંચ પ્રકારના આચાર્ય ની તેઓની ઈચ્છાનુસાર સયમસાધક સ્વ-પરહિતકારક સેવા કરવી તે ૧-આચાય ની વૈયાવચ્ચ, એમ સત્ર વૈયાવચ્ચેના, સંયમ સાધક સ્વ પર હિતકારી સેવા અર્થ સમજવો. આચાર્યની અનુજ્ઞાથી જ્ઞાનાદિ આચાર વિષયક અધ્યયન સાધુએ જેની પાસે કરેતે ર-ઉપાધ્યાય, અષ્ટમભક્ત વિગેરે વિકૃૠતપ કરે તે ૩–તપસ્વી, ગ્રહણાદિ શિક્ષાને ચેાગ્ય નવદીક્ષિત સાધુ તે શૈક્ષ, જવર વિગેરે બિમારીવાળા સાધુ તે પઞ્લાન, સ્થિર કરે તે૬-સ્થવિર, તેના શ્રુત પર્યાય અને વય ભેદે ત્રણ ભેદ છે, સમવાયાંગ સુધીના અભ્યાસી તે શ્રુતસ્થવિર, વીશ કે તેથી વધારે વર્ષના દીક્ષા પર્યાયવાળા તે પર્યાયસ્થવિર અને સીત્તેર કે તેથી વધારે વર્ષની ઉમ્મરવાળા તે વયસ્થવિર સમજવા. એક (સમાન) સામાચારીવાળા તે છ–સમનાજ્ઞ, સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાઓના સમુદાય તે ૮-સઘ, ગ=એક આચાર્યની નિશ્રાવાળા સાધુ સમુદાય, તેવા એક જાતીય ઘણા ગચ્છના સમુહ તે ‘ ચાન્દ્રકુળ ’ વિગેરે કુળ અને ‘કૌટિક' વિગેરે ઘણાં કુળાના સમુદાય તે ૧૦-ગણુ, એ દરેકની યથેાચિત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવાદિથી સાપેક્ષ સેવા કરવી તે દેશવિધ વૈયાવચ્ચ.
હવે બ્રહ્મચર્યંની નવ ગુપ્તિએ—આ પ્રમાણે છે. चसहिकहनिसिज्जिन्दिय-कुड्डु तरपुव्यकीलिए पणिए । अइमायाहारविभूसणाई, नव बंभचेरगुत्तीओ ॥ ११ ॥
Page #296
--------------------------------------------------------------------------
________________
ચરણસિત્તરીમાં નવ બ્રહ્મગુસિ
૨૭૭
ભાવા બ્રહ્મચારીએ સ્ત્રી–પશુ અને પ’ડકવાળી વસતિમાં નહિ રહેવું તે ૧–વસતિ, કેવલ સ્ત્રીઓને એકલા સાધુએ ધકથા પણ નહિ કહેવી અને સ્રીએની વાતા પુરૂષને ન સંભળાવવી ઈત્યાદિ તે ૨-કથા, સ્ત્રીની સાથે એક આસને, તેમજ તેણે વાપરેલા આસને પુરૂષે એક મુહૂત સુધી અને પુરૂષના વાપરેલા આસને સ્રીએ ત્રણ પ્રહર સુધી નહિ બેસવું, કારણ કે તેમ કરવાથી વિકાર થવાના સંભવ છે માટે પરસ્પરનું આસન તજવું તે ૩-આસન, ચિત્તમાં વિકાર કરનાર હેાવાથી સ્ત્રીએ પુરૂષનાં અને પુરૂષ સ્ત્રીનાં નેત્ર મુખ સ્તન વગેરે તે તે અગાને સ્થિર દષ્ટિએ જોવાની બુદ્ધિએ નહિ જેવાં તે ઇન્દ્રિય, જ્યાં ભીંત વિગેરેના આંતરે પણ સ્ત્રી પુરૂષના કામક્રીડાના શબ્દો સંભળાય તેવા સ્થાને નહિં રહેવુ તે ૫-કુંડયાન્તર, પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરેલી કામક્રીડાનું સ્મરણુ નહિ કરવુ' તે --પૂવક્રીડિત, અતિસ્નિગ્ધ વિકારક સ્વાદુ આહારના ત્યાગ કરવા તે છ–પ્રણીતાહાર, રૂક્ષ પણ અધિક આહારના ત્યાગ કરવા તે ૮-અતિમાત્રાહાર, અને સ્નાન, વિલેપન, નખ, કેશ વિગેરેનું સમારણ ઈત્યાદિ શાણા નહિ કરવી તે –વિભૂષા. એ દરેકને ત્યાગ કરવા રૂપ બ્રહ્મચર્ય માટેની નવ વાડા કહી છે. જેમ ખેતરમાંના પાકનું રક્ષણ કાંટાની વાડ વિના થઈ શકે નહિ, તેમ વેઢાદયવાળા જીવાના બ્રહ્મચર્ય રૂપ ચારિત્રના મૂળભૂત ગુણનું રક્ષણ આ વાડાના પાલન વિના શક નથી. વધારે શું? વેદોને સત્તામાંથી પણ જેઆને નિમૂળ ક્ષય થયા હાય છે તે,
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ તીર્થકરે નિર્વેદી છતાં અન્ય જીના ઉપકારની ખાતર (વ્યવહાર શુદ્ધિ માટે) એ વાડેનું પાલન કરે છે. કેવળજ્ઞાની, પણ સાધુ, સાધ્વીઓ સાથે રહેતાં નથી. આવા જ્ઞાનીઓ પણ આ વ્યવહાર સાચવે છે તે છદ્મસ્થ અને નિર્બળમનવાળા છે માટે તે પૂછવું જ શું? શ્રીજિનેશ્વરેએ પ્રાણિઓના આત્મગુણોની રક્ષા અને વૃદ્ધિ માટે બતાવેલા દરેક વ્યવહારે આત્માને પૂર્ણ ઉપકારી છે. તેની ઉપેક્ષા કરનારે પિતાના આત્માનું પણ હિત સાધી શકે નહિ તે અન્ય જનું હિત તે શી રીતે સાધે? વસ્તુતઃ સ્વ રક્ષાથી પર રક્ષા અને સ્વહિતથી પરહિત સાધી શકાય છે એ અપેક્ષાને ભૂલવા જેવી નથી.
- જ્ઞાનાદિવય-જેનાથી ગેયભાવોને જણાય તે આભિનિશ્ચિક (મતિજ્ઞાન) વિગેરે સમ્યગૃજ્ઞાન અને આદિ શબ્દથી સમ્યગદર્શન અને સમ્યફચારિત્ર, એ ત્રણ ગુણોનું રક્ષણ અને વૃદ્ધિ કરવી તે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે.
बारसअंगाइ सुअं, नाणं तत्तत्थसहहाणं तु । दसणमे चरणं, विरई देसे अ सव्वे अ ॥ १२ ॥
ભાવાર્થ= આચારાંગ’ વિગેરે બાર અંગે વિગેરે તે શ્રુતજ્ઞાન,તત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગદર્શન અને દેશથી અથવા સર્વથી સાવદ્યોગોની વિરતિ તે સમ્યક્રચારિત્ર.
પરમાર્થથી આ ગુણ જ આત્માનું સાધ્ય છે; એ ત્રણની સાધના જેટલે અંશે થાય તેટલે અંશે મોક્ષમાર્ગની સાધના ગણાય છે અને એની સંપૂર્ણ સિદ્ધિને મોક્ષ કહેવાય છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૭૯
ચરણસિત્તરીમાં તપ
તપ-જેનું લક્ષણ દશવિધ યતિધર્મમાં જણાવ્યું તે બાર પ્રકારનો તપ યથાશક્ય આચરે. તે બારે પ્રકારે આ પ્રમાણે છે.
1-અનશન ત્રણ અથવા ચારે આહારને કવરૂપે ત્યાગ. -ઉદરી સુધાની અપેક્ષાએ ન્યૂન આહાર લઈ સંતુષ્ટ બનવું. ૩-વૃત્તિસંક્ષેપ દ્રવ્યની અપેક્ષાએ ન્યૂન દ્રવ્યથી નિર્વાહ કરે અર્થાત્ અલ્પદ્રવ્યથી સતિષ કરે. ૪-રસત્યાગ-સ્વાદની (રસની અપેક્ષા નહિ રાખવી અર્થાત્ વિગઈઓ (રસ)ને શક્તિ પ્રમાણે ત્યાગ કરવો. પ-કાયકલેશ લોચ વિગેરેનાં કષ્ટો પ્રસન્નભાવે સહવાં. પરિષહ ઉપસર્ગોમાં પ્રસન્નતા કેળવવી અને –સંલીનતાસાવદ્ય કાર્યોમાં કાયિક પ્રવૃત્તિ અટકાવવી. અંગોપાંગ વિગેરે અવયવોને સંકેચી રાખવાં.
અનશનાદિ છ પ્રકારને આ તપ બાહ્ય એટલે લોકે દેખે તેવો અથવા કાયા દ્વારા થતું હોવાથી બાહ્ય છે. તેમાં કચ્છની અપેક્ષાએ પૂર્વ પૂર્વને તપ કઠીન છે, જેમકે અનશનમાં સર્વથા આહારનો ત્યાગ છે. ઉણોદરીમાં તેમ નથી, ઉદરીમાં અલ્પષુધા સહવાની છે, વૃત્તિસંક્ષેપમાં તેવું નથી, ઇત્યાદિ સ્વયં વિચારવું. મને વિજય માટે ઉત્તરોત્તરને તપ બલવાન આલંબન છે, કારણ કે –ઉપવાસ કરવા કરતાં ઉણોદરી કરવી તેમાં મનને વધારે જીતવું પડે છે. તેથી પણ દ્રવ્યસંક્ષેપમાં વધારે, તેનાથી વધારે રસત્યાગમાં, તેનાથી વધારે કાયલેશમાં અને સહુથી વધારે મનોવિજય સલીનતા તપમાં કરવો પડે છે. આ બાહ્યતપ ભાવ (અત્યંતર) તપનું
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ કારણ છે, આધાર છે, શણગાર છે અને બાળ જીવોને આકર્ષક હેાઈ શાસન પ્રભાવનાનું વિશિષ્ટ અંગ છે. આ તપની આરાધનાથી ઈન્દ્રિયેને વિજયે કરી શકાય છે અને પરિણામે મનને વિજય બનતાં અત્યંતર તપ પ્રગટ થાય છે તેના છ પ્રકારે આ પ્રમાણે છે. - ૧-પ્રાયશ્ચિત્ત એના આલેચના, પ્રતિકમણ, મિશ્ર, વિવેક, કાયેત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાચિત, એમ દશ પ્રકારો છે જે પ્રાયઃ ચિત્તની (આત્માન) શુદ્ધિ કરે તેને પ્રાયશ્ચિત કહેવાય છે. ૨-વિનયકશાસ્ત્રમાં વિનયના ભિન્ન ભિન્ન રીતે અનેક પ્રકારે કહ્યા છે, આત્માના પાપકર્મોને વિશેષ પ્રકારે નિયતિ દૂર કરે અથવા આત્માને વિશેષતયા ઉર્વદશામાં દોરે તે વિય કહેવાય. સર્વ ગુણની ભૂમિકા હોવાથી વિનયને મેક્ષનું મૂળ કહેલું છે. એટલું જ નહિ શિષ્યને શાસ્ત્રમાં વિનેય” નામ આપીને વિનય કરે તે સંયમનું મુખ્ય અને આવશ્યક અંગ છે એમ સૂચવ્યું છે. ૩-વૈયાવચ=એનું વર્ણન ઉપર જણાવાયું છે, તેના દશ પ્રકારે છે, તેને અપ્રતિપાતિ ગુણ કહ્યો છે, એનાથી વીર્યાતરાય વિગેરે કર્મોને ક્ષય થતાં પુણ્યસાધક અને નિર્જરાકારક નિર્મળ બળ મળે છે જેનાથી પરિષહ અને ઉપસર્ગોમાં સ્થિર બની આત્મા કઠોર કર્મોને નાશ કરતાં પરંપરાએ મોક્ષને સાધે છે. ૪-સ્વાધ્યાય=સામાન્યતયા વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ પ્રકારો સ્વાધ્યાયના છે, ગૃહસ્થને દ્રવ્ય ઉપાર્જનની જેમ સંયમીને સ્વાધ્યાય કરે એ મુખ્ય વ્યાપાર છે, સ્વાધ્યાયથી નવું નવું જ્ઞાન
Page #300
--------------------------------------------------------------------------
________________
ચણિસત્તરીમાં તપ
૨૮૧
મળે છે, એથી. પરિણતિની શુદ્ધિ થતી જાય છે અને અધ્યવસાય સ્થાને વધતાં ગુણસ્થાનકમાં વૃદ્ધિ (વિશુદ્ધિ) થાય છે. સ્વાધ્યાયમાં વાચનાદિ ત્રણ અને ધર્મકથા દ્રવ્યમ્રુત છે અને અનુપ્રેક્ષા ભાવશ્રુતરૂપ છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર શ્રુતજ્ઞાનની સેવા સ્વાધ્યાયરૂપે થાય છે. એનાથી જ્ઞાનાવરણીયાદિ ઘાતીકર્મોના પણ ઘાત થાય છે, ઈત્યાદિ સ્વાધ્યાયનું મહત્ત્વ અતિ ઘણું છે.
૫-યાન=ધ્યાનના ચાર પ્રકાર છે, આત્ત, રૌદ્ર, ધ અને શુક્લ. એમાંનાં પહેલાં બે અશુભ (ડેય) અને છેલ્લાં એ શુભ (ઉપાદેય) છે. અહીં તપમાં છેલ્લાં બે ધ્યાના સમજવાનાં છે(પરમાથ દૃષ્ટિએ.જૈનશાસનમાં બતાવેલા કશાસનને માન્ય રાખી તેના અમાધિત નિયમાને વશ થવાથી જ જીવ કર્મ મુક્ત થાય છે, માટે જ કશાસનને વશ બની જીવા પેાતાના જીવનને ધર્મમય બનાવે એ નીતિ રાજ્યશાસનની અને તેનાથી પણ પ્રથમ દરજ્જાના લેાકશાસનની છે. લેાકશાસન ઉપર રાજ્યશાસનની અને એના ઉપર કર્રશાસનની સત્તા છે. એ ત્રણેનુ કર્તવ્ય જીવને તેની શક્તિને અનુસાર ‘અહિંસા સત્ય’ વિગેરેનું પાલન કરાવવારૂપ ધર્મશાસનને વફાદાર મનાવવાનુ છે. જે જીવ એમ કરે છે તે હુંમેશને માટે ત્રણે શાસનમાંથી મુક્ત થઈ શાશ્વત સુખના ભાગી અને છે. આમ છતાં મહાધીન અજ્ઞ જીવ જ્યારે કર્મસત્તાથી ઉપરવટ થઈ સુખી થવા માટે વિચાર કરે છે ત્યારે તેને આર્ત્ત ધ્યાન કહેવાય છે. આર્ત્તધ્યાનના ચારે ય પ્રકારાનુ લક્ષણ ઉદિત કર્મની ઉપરવટ થઈ સુખી મન
૧૮
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
વાના વિચાર કરવા તે છે અને રૌદ્રધ્યાનનુ લક્ષણ આર્ત્તધ્યાનરૂપ કર્મની ઉપરવટ થઇ સુખી થવા માટે કરેલા વિચારેશને અનુસારે હિંસાદિ પાપા કરવાનુ ધ્યાન કરવું તે છે, માટે તે એ ધ્યાને નવાં કર્મોનાં અધના વધારી જીવને સંસારમાં ભમાવે છે. એનાથી બચવા માટે ધર્મ ધ્યાન અને શુક્લધ્યાન એ બે ધ્યાનેા છે.) તેમાં કર્મના નિયમાને પ્રસન્નપણે અનુસરવું, અસમાધિથી અચવું અને એવુ જીવન અને તેવા ઉપાયા, કરવા તે ધર્મધ્યાન છે અને એના ફળ રૂપે સમાધિસ્થ બની કમેક્રય ભાગવવા છતાં આત્માને તેથી પર (ભિન્ન) અનુભવવા તે શુક્લધ્યાનના પ્રથમના બે પ્રકારેા છે. એમ ધર્મ ધ્યાન અને શુક્લધ્યાનનું પૂર્વાદ્ધ એ અહીં ધ્યાનરૂપ તપ તરીકે સમજવું. -કાયાત્સગ – ચૌદમા ગુણાસ્થાનકની અયેગી ( ચેનરેધરૂપ ) અવ સ્થા આ છેલ્લા તપ છે. એની પ્રાપ્તિથી અતર્મુહૂત માં મુક્તિ થાય છે, આ નિશ્ચય કાયાત્સગ (યાગનિરોધ) એ જ જીલધ્યાનનું ઉત્તરાપ્ત છે. અહી તેને કાયાત્સગરૂપે ધ્યાનથી ભિન્ન તપમાં ગણ્યું છે. એની પ્રાપ્તિ માટે અભ્યાસરૂપે કાર્યાત્સગ કરવાનુ વિધાન અનેક રીતે અનુષ્ઠાનામાં જણાવેલું છે એ પણ પિરણામે યાગનરોધરૂપ કાયાત્સનું કારણ હાવાથી તેને પણ આ તપમાં અંતર્ભાવ સમજવા. એમ આ છ પ્રકારના અભ્યતર તપ ઉત્તરાત્તર આત્મવિશુદ્ધિ કરનારા અને પરિણામે મેક્ષ આપનારા છે, માટે નિર્જરા તત્ત્વમાં બાર પ્રકારના તપ કહ્યો છે. એમ બાહ્ય અભ્યંતર મળી તપના ખાર પ્રકારો કહ્યા.
હવે છેલ્લું ક્રોધાદિ નિગ્રહનું સ્વરૂપ કહીએ છીએ.
Page #302
--------------------------------------------------------------------------
________________
ચરણસિત્તરીમાં ક્રોધાદિ નિગ્રહ.
૨૮૩ ક્રોધાદિ નિગ્રહ કેધ માન, માયા અને લોભ એ ચાર કષાયને નિગ્રહ કરે તે ચાર પ્રકાર. એમ ચરણસિત્તરીના “પ-ત્રતે, ૧૦–વતિધર્મ, ૧૭-સંયમ, ૧૦-વૈયાવચ્ચ, ૯-બ્રહ્મચર્યની ગુપ્તિઓ, ૩-જ્ઞાનાદિ ગુણ, ૧૨-પ્રકારેતપ અને ૪-કેધાદિ ચાર કષાયને નિગ્રહ એમ ચરણસિત્તરીના સિત્તેર ભેદ સમજવા.
એમાં આ રીતે વિશેષતા સમજવી-ચોથા વ્રતમાં બ્રહ્મચર્ય કહેવા છતાં નવબ્રહ્મગુપ્તિ જુદી કહી તે બ્રહ્મચર્યવ્રતનું પાલન નિરપવાદ કરવાનું સૂચવવા માટે છે. મહાવ્રત ચારિત્રરૂપ છતાં જ્ઞાનાદિ ત્રણમાં પુનઃ ચારિત્ર કહ્યું તે છેદ વિગેરે ચાર ચારિત્રોના સંગ્રહ માટે સમજવું અને મહાવ્રતથી પાંચ ચારિત્ર પૈકી એક સામાયિક ચારિત્ર સમજવું. તથા યતિધર્મમાં સંયમ–તપ કહેવા છતાં પુનઃ કહ્યાં તે મેક્ષમાં સંયમ અને તપની પ્રાધાન્યતા સમજવા માટે ભિન્ન કહ્યાં છે, સંયમથી નવો કર્મ બંધ અટકે અને તપથી જૂનાંની નિર્જરા થાય, એમ મોક્ષમાં બેની પ્રધાનતા સ્પષ્ટ છે. તપમાં વૈયાવચ્ચ કહેવા છતાં તે સ્વ-પર ઉપકારક હોવાથી બીજાં તપથી વિશેષતા જણાવવા જુદી કહી. તથા યતિધર્મમાં ક્રોધાદિના અભાવ રૂપ ક્ષમાદિ કહેવા છતાં કોધાદિને નિગ્રહ જુદો કહે તે ઉદયમાં વર્તતા કોધાદિને નિષ્ફળ કરવા રૂપ સમજે અને ક્ષમાદિ, કેપ વિગેરેના અનુદય રૂ૫ સમજવા અથવા ક્ષમાદિ ચાર ઉપાદેય રૂપે અને કેધાદિ ચાર હેયરૂપે ભિન્ન સમજવાં.
આ પ્રમાણે ચરણસિત્તરી રૂ૫ મૂળ ગુણનું સ્વરૂપ કહ્યું, હવે કરણસિત્તરરૂપ ઉત્તરગુણનું સ્વરૂપ કહીએ છીએ.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રમણ ક્રિયા સૂત્રસભ
કરણસિત્તરી.
૧ ૨
१२
पिंडविसोही समिई, भावण पडिमा य इंदियनिरो हो ।
૩
૨૫
૪
पडिलेहणगुत्तीओ, अभिग्गहा चैत्र करणं तु ॥ १ ॥
ભાવા ચાર પ્રકારના પિંડની (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિની) વિશુદ્ધિ તે ચાર, પાંચ સમિતિનું પાલન તે પાંચ, ખાર ભાવનાઓ ભાવવી તે ખાર, ભિક્ષુની આર પડિમાનું પાલન તે ખાર, પાંચ ઇન્દ્રિઓના વિકારને નિરોધ તે પાંચ, વસ્ત્રાદિની પચીસ પ્રતિલેખનારૂપ પચીશ, ત્રણગુપ્તિના પાલન રૂપ ત્રણ અને દ્રવ્યાદિ ચાર પ્રકારના અભિગ્રહે ધારવા તે ચાર, એમ કરણ અને મૂળ ગુણેાની સાધનામાં સાધનરૂપ (૪૫+૧૨+૧૨+૫+૨૫+૩+૪=૫૦ ) આ સિત્તેર ગુણાને કરણસિત્તરી કહી છે. તેનું કમશઃ સ્વરૂપ આ પ્રમાણે છે.
ચાર પિ‘ડવિશુદ્ધિ,પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ વર્ણન આ ગ્રન્થમાં આપેલા અષ્ટ પ્રવચન માતાના સ્વરૂપમાં કહ્યા પ્રમાણે સમજવું.
ખાર ભાવના પણ જુદુ કહ્યુ છે તે પ્રમાણે જાણવુ.
તથા ખાર પડિમાનુ' સ્વરૂપ
ઇન્દ્રિયનિરે ધ=સ્પના, રસના, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર, એ પાંચ ઇન્દ્રિઓના અનુક્રમે આ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ, પાંચ રૂપ અને સચિત્ત, આંચત્ત તથા મિશ્ર એમ ત્રણ પ્રકારના શબ્દો મળી ૨૩ વિષયા છે, તેમાંના ઈષ્ટ વિષયે
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૫
કરણસિત્તરીમાં ઇન્દ્રિયનિષેધ પ્રત્યે રાગપરિણતીને અને અનિષ્ટ પ્રત્યે દ્વેષપરિણતિને ત્યાગ તે પાંચ પ્રકારનો ઈન્દ્રિયનિષેધ કહ્યો છે.
ઈન્દ્રિઓને ધર્મ તે તે વિષયના તે તે સ્વરૂપનું જ્ઞાન કરાવવાનું છે, તેથી એ પાંચને જ્ઞાનેન્દ્રિઓ કહી છે, એના દ્વારા આત્માને જ્ઞાન મેળવવું હિતકર છે. ઈષ્ટમાં રાગ કરે કે અનિષ્ટમાં ઢેષ કરે તે આત્માનું કર્તવ્ય નથી, અનાદિ કાળથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા તે તે વિષયનું જ્ઞાન મેળવીને મેહદયથી તેમાં રાગ-દ્વેષ કરવાથી જીવ સંસારમાં ભટકે છે, તેમાંથી બચવા માટે સંયમ છે માટે સંયમીએ ઈષ્ટ અનિષ્ટ વિષ પ્રત્યે રાગ-દ્વેષને તજવા જ જોઈએ, મોહને પરાભવ કરવા માટે જેમાં દ્વેષ થાય તેવા વિષયને સેવવા જોઈએ અને જેમાં રાગ થાય તેવા વિષને ત્યાગ કરવો જોઈએ. જડ પદાર્થોને જડ જીવન પુરતો ઉપયોગ જરૂરી છે, તેમાં રાગ-દ્વેષ થાય તે નિષ્કારણ કર્મબંધનું કારણ બને છે અને જે મેહનો નાશ કરવાનું છે તેનું પોષણ કરીને ઉલટો આત્માને પરાભવ કરે છે, માટે જિનવચનના બળે અનિત્ય પદાર્થોના સ્વરૂપને વિચારી રાગ-દ્વેષના પરાભવથી બચવા ઉદ્યમ કરે જોઈએ.
પડિલેહણ એનું વર્ણન આ ગ્રન્થમાં જુદું આપેલું છે.
અભિગ્રહ=દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અંગે ઈચ્છાને ધ કરવા માટે અભિગ્રહ (પ્રતિજ્ઞાઓ) કરવી તે આ અભિગ્રહના દ્રવ્યાદિ ચાર પ્રકારે છે.
૧-વ્યાભિગ્રહ અમુક લેપકૃત્ અથવા અલેપકૃત્ વસ્તુ સિવાયની વસ્તુ ન લેવી અથવા અમુક દ્રવ્ય (સાધન)થી વહે
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
રાવે તે જ લેવી, ઈત્યાદિ અમુક દ્રવ્ય વસ્તુને અ ંગે મર્યાદા આંધવી તે દ્રવ્યઅભિગ્રહ.
૨-ક્ષેત્રાભિગ્રહ અમુક સ્થાનિક ગામ કે બીજા ગામમાંથી વિગેરે અમુક ક્ષેત્રમાંથી કે અમુક ઘરમાંથી મળે તે સિવાયનું નહિં લેવું એવા ક્ષેત્રને અંગે નિશ્ચય કરવા તે ક્ષેત્રઅભિગ્રહ. એને અ ંગે સામાન્યતઃ શાસ્ત્રમાં આઠ ગેાચર ભૂમિએ કહી છે ૧-જવી–ઉપાશ્રયથી એક જ સીધી લાઈનમાં રહેલાં ઘરામાં ક્રમશઃ ગાચરી માટે ફરવું, આહાર પૂર્ણ ન થાય તે પણ બીજી લાઈનમાં નહિ કરવું તે. ર-ગાપ્રત્યાગતિ–ઉપાશ્રયથી નીકળી એક પંકિતમાં રહેલાં ઘરામાં ફરી પાછા ફરતાં તેની સામેની બીજી પંકિતના છેલ્લા ઘરથી આરંભી ખીજી પંકિત પૂર્ણ કરવી, આહાર પૂર્ણ ન થાય કે ખિલફુલ ન મળે તેા પણ એ લાઇના સિવાય અન્યત્ર નહિ કરવું તે. ૩-ગામૂત્રિકાસામા સામી એ ૫ક્તિઓનાં ઘામાંથી ક્રમશઃ એક એક ઘરમાંથી આહાર લેતાં બે પક્તિ પૂર્ણ કરવી એ સિવા યના ઘરામાં નહિ ફરવું તે. ૪-પતઙગવિથિ=અનિયત ક્રમે છૂટાં છૂટાં ગમે તે અમુક ઘરામાં કરવું તે. ૫-પેટાગામને ચાર ખુણાવાળું કલ્પીને વચ્ચેનાં ઘરેને છેડી ચારે દિશામાં રહેલાં પંક્તિબદ્ધ ઘરોમાં જ ફરવું તે. ૬-અદ્પેઢાએ પેઢારૂપે કલ્પેલાં ચારે દિશાનાં ઘરે પૈકી અડધાં કાઈ એ દિશાની પાસે પાસેની બે પંક્તિઓમાં રહેલ ઘામાં જ ફરવું તે. છ–અંતઃશમ્બુકા=ગામના મધ્ય ભાગમાંથી પ્રાર’ભીને શ ંખનાં આવર્તોની જેમ ગાળ પ`ક્તિએ
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૭
કરણસિત્તરીમાં અભિગ્રહ ફરતાં ફરતાં ગામને છેડે રહેલા ઘરમાં સમાપ્તિ કરવી તે. ૮–બહિર શખૂકા=અંતઃ શખૂકાથી વિપરીત ગામના છેડે રહેલા ઘરથી પ્રારંભીને ગાળ પંક્તિએ ફરતાં ફરતાં છેલ્લે ગામના મધ્યના ઘરમાં સમાપ્તિ કરવી તે.
૩-કાળાભિગ્રહ=ભિક્ષાકાળ થવા પૂર્વે ગોચરી ફરવું તે આદિ, ભિક્ષાકાળે ફરવું તે મધ્ય અને ભિક્ષાકાળ પૂર્ણ થયા પછી ફરવું તે અંત, એ ત્રણ પ્રકારમાં કઈ પણ કાળને અભિગ્રહ કરી તે કાળે જ ગોચરી માટે ફરવું તે.
૪-ભાવાભિગ્રહ અમુક પીરસવા માટે પાત્રમાંથી હાથમાં કે કડછી વિગેરેમાં લીધેલો, અથવા પાત્રમાં પડેલો, અથવા ભેજન માટે પીરસેલે, ખાવા માટે હાથમાં લીધેલે, અથવા અમુક હાલતમાં રહેલો મળે તે જ આહાર લેવો, ઈત્યાદિ નિશ્ચય તે ભાવઅભિગ્રહ સમજવો.
જે કે નિર્દોષ અને કમ્ય વસ્તુ લેવામાં સાધુને સાવદ્ય વ્યાપાર નથી છતાં મનને (ઈચ્છાને) વૈધ કરવા આ અભિગ્રહ યથા શક્ય દરરોજ કરવા જોઈએ. ગૃહસ્થને દેસાવગાસિકના પચ્ચક્ખાણથી સાવદ્ય વ્યાપારની મર્યાદા થાય છે. તેમ સાધુને આ અભિગ્રહથી ઈચ્છાને રેધ થાય છે માટે તે કરવાનું વિધાન કરેલું છે.
એમ પિંડવિશુદ્ધિના ચાર, સમિતિના પાંચ, ભાવનાના બાર, પડિમાઓના બાર ઇન્દ્રિઓના નિરોધના પાંચ, પડિલેહણાના પચીશ, ગુપ્તિઓના ત્રણ અને અભિગ્રહોના ચાર મળી કુલ સિત્તર પ્રકારે કરણસિત્તરીના જણાવ્યા.
Page #307
--------------------------------------------------------------------------
________________
દશધા સામાચારી.
એઘ, દશધા અને પવિભાગ, એમ સામાચારી ત્રણ પ્રકારે છે. તેમાં એનિયુક્તિમાં કહેલી તે એઘસામાચારી. તથા ઉત્સર્ગ અપવાદના ભેદો તે પદવભાગસામાચારી સમ જવી. અને દશધાસામાચારી નીચે પ્રમાણે છે—
૧-ઇચ્છાકાર-જીર્વાદિએ શિષ્યને કોઈ કામની પ્રેરણા કરતાં ‘તારી ઈચ્છા હોય તે આ અમુક કાર્ય કરે' એમ કહેવું અથવા કામ કરનારે વિના પ્રેરણાયે પણ ‘આપની ઈચ્છા હાય તે હું અમુક કામ ક” તે. એમ પરસ્પર એક બીજાની ઈચ્છા જોઈ કાર્ય કરવું-કરાવવું, પણ બલાત્કાર નહિ કરવો.
ર-મિથ્યાકાર જિનવચનના સારને જાણ મુનિ સયમની કોઈ પણ પ્રવૃત્તિમાં ભૂલ થાય ત્યારે તે ભૂલના સ્વીકારપૂર્વક ‘મિથ્યાદુષ્કૃત' આપે કિન્તુ પુનઃ તેવી ભૂલ ન કરે કે ભૂલને સમજ પૂર્વક આદર ન કરે તે.
૩-તથાકાર્=સૂત્ર અર્થ વિષયક પૃચ્છા કરતાં, ગુર્વાદિ જે કહે તે સાંભળી તરત જ ‘તદ્ઘત્તિ’ કહી સ્વીકારે, પણ કુતર્કાદિ ન કરે. એ રીતે ગુદ્ધિ સામાન્ય વિષયક આદેશ કરે ત્યારે પણ તરત જ ‘તહત્તિ’ કહી સ્વીકાર કરે, વ્યાખ્યા નાદિ સાંભળતાં પણ પુનઃ પુન: ‘તહત્તિ' કહી સ્વીકાર કરે, ઈત્યાદિ.
૪–આયિકી જ્ઞાનાદિ આવશ્યક પ્રયાજને ઉપાશ્રયાદિથી બહાર જતાં · આવસહી' બેલી ગુરૂ આજ્ઞા
6
Page #308
--------------------------------------------------------------------------
________________
દવા સમાચારી
૨૮૯
પૂર્વક બહાર જવું તે ક્રિયાને અને ક્લિાસૂચક ‘આવસહી’ શબ્દને પણ આર્થિકી કહી છે.
૫–નૈષધિકી–અવશ્ય પ્રયેાજને બહાર ગયેલા સાધુને પુનઃ ઉપાશ્રયાદિ સ્થાનમાં પ્રવેશ કરી, તે કાર્યથી નિવૃત્ત થવું તે અને પ્રવેશ કરતાં નિસીહિ' શબ્દ ઉચ્ચારવા તેને પણ નૈષેધિકી સમજવી.
૬–આપૃચ્છા=સર્વ પ્રયેાજનમાં ગુરૂની આજ્ઞા મેળવવા વિનયપૂર્વક પૃચ્છા કરવી, કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ગુરૂને પૂછવું તે આપૃચ્છા’ સામાચારી.
૭-પ્રતિપૃચ્છાગુરૂએ કહ્યુ હોય કે ત્યારે અમુક કાર્ય કરવું તે કાર્ય કરતાં પહેલાં ગુરૂને પુનઃ પૂછ્યું તે પ્રતિકૃચ્છા. પહેલાં ગુરૂની આજ્ઞા મેળવી હેાય અથવા ગુરૂએ કાઇ કામ કરવા સૂચના કરી હોય તે કાર્ય કરતાં પુન: પૂછવાથી કરતી વેળા કદાચ તે કામ કરવાનું ન હોય તે ગુરૂ નિષેધ કરે અથવા કંઇ વિશેષ સૂચના કરવાની હાય àા કરી શકે માટે પુનઃ પૂછ્યુ... જોઇએ.
૮–છન્દના=પૂર્વે ગ્રહણ કરેલા આહારાદિમાંથી સર્વ સાધુઓને ‘આ આહારાદિ હું લાવ્યેા છુ, જો કોઇને ઉપચેગી થાય તે ઇચ્છા પ્રમાણે ગ્રહણ કરે' એમ દાન માટે વિનતિ કરવી તે છંદના.
૯–નિમ ત્રણા=આહાર લાવતા પહેલાં જ ખીજા સાધુને ‘હું આપને માટે જરૂરી આહારાદિ લાવું” એમ નિમંત્રણ કરવું તે નિમંત્રણા.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રમણ કિયા સૂત્રસન્દર્ભ ક ૧૦-ઉપસંપદાજ્ઞાનાદિની વિશિષ્ટ આરાધના માટે અન્ય આચાર્યની (ગછની) નિશ્રામાં પિતાના આચાર્યની અનુજ્ઞાપૂર્વક રહેવું તે. જ્ઞાન એટલે સૂત્ર-અર્થ આદિ ભણવા માટે, દર્શન એટલે દર્શન પ્રભાવક “સન્મિતિતર્ક વિગેરે ગ્રન્થના અધ્યયન માટે, ચારિત્ર એટલે તપશ્ચર્યા, વિનય, વૈયાવચ્ચ વિગેરે કરવા માટે, એમ તેના અનેક ભેદો અને વિધિ શાસ્ત્રોમાં કહેલો છે. તેમાં પણ ઉપસંપદા તેનાથી લઈ શકાય કે જેને ગુરૂની અનુજ્ઞા મળી હય, પિતાની ગેરહાજરીમાં સ્વચ્છમાં ગુદિની સેવા કરનાર કે ગચ્છની જવાબદારી ઉપાડનારા અન્ય સાધુઓ ગુરૂની પાસે હોય અને પિતાની વિશિષ્ટ શક્તિઓને વિકાસ કરવા માટે સ્વચ્છમાં તેવી સહાય મળે તેમ ન હોય. ઈત્યાદિ વિવેક સમજ.
ચૈત્રમાસમાં કાયોત્સર્ગ કરવાનો વિધિ.
ચિત્ર સુદિ ૧૧-૧૨-૧૩ અથવા સુદિ ૧૨-૧૩-૧૪ અને ભૂલી જવાય તે છેલ્લે સુદિ ૧૩-૧૪-૧૫, એમ ત્રણ દિવસેએ દરરોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી ઈરિ૦ પ્રતિક્રમણ કરી અમારા દઈ “ઈચ્છા સંદિ. ભગળ અચિત્તરજ એહડાવણથં કાઉસગ્ગ કરું? ઈચ્છ, અચિત્તરંજ એહડાવણë કરેમિ કાઉસગ્ગ, અન્નત્થ૦ કહી, ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીને કાર્યોત્સર્ગ કરે, પારીને પ્રગટ લોગસ્સ કહે. જે આ કાઉસ્સગ ન કરે તે મૂળ આગમનું પઠન-પાઠન-વાંચન કે ગદ્ધહનાદિ કરી-કરાવી શકાય નહિ. (કઈ પ્રતિકમણમાં સજઝાય કહ્યા પછી આ કાયોત્સર્ગ કરી પછી દુકખકખય કમ્પકખયને કાર્યોત્સર્ગ કરવાનું કહે છે, પણ તે યુક્તિ સંગત જણાતું નથી, કારણ કે આ કાર્યોત્સર્ગને સંબંધ પ્રતિકમણ સાથે નથી).
Page #310
--------------------------------------------------------------------------
________________
સત્તર પ્રકારના સંયમનું સ્વરૂપ. पञ्चासवाविरमणं, पश्चिदियनिग्गहो कसायजओ। दंडत्तयस्स विरई, सत्तरसहा संजमो होइ ॥ १॥
ભાવાર્થ–સંયમ એટલે “સF=એક સાથે “રામ” કાબુ કરે--અટકવું. તેમાં હિંસા-અસત્ય-ચેરી-મૈથુન અને પરિગ્રહ એ પાંચ આશ્રાની (નવાં કર્મબન્ધનાં કારણોની) વિરતિ કરવી તે પાંચ પ્રકારે, સ્પર્શના વિગેરે પાંચ ઈન્દ્રિએને નિગ્રહ કરે અર્થાત્ તેના અનુકૂળ પ્રતિકૂળ વિષજેમાં રાગ-દ્વેષ નહિ કરવા તે પાંચ પ્રકારે, ક્રોધાદિ ચાર કષાયને જ્ય એટલે ઉદયમાં આવેલાને વશ નહિ થવું અને ઉદિત ન હોય તેને ઉત્પન્ન નહિ કરવા તે ચાર પ્રકારે અને મન-વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિરૂપી દંડેની વિરતિ એટલે નિરોધ કરે તે ત્રણ, એમ સત્તર પ્રકારે સંયમ કરી શકાય છે. અન્ય આચાર્યો તે બીજી રીતે ૧૭ પ્રકારને કહે છે, કહ્યું છે કે-- पुढविदगअगणिमारुअ-वणस्सइवितिचउपणिदिअजीवे । पेहुप्पेहपमजण-परिठवणमणोवईकाए ॥ २॥
ભાવાર્થ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ નવ પ્રકારના જીને મન, વચન અને કાયાથી સંરંભ સમારંભ અને આરંભ કરે નહિ, કરાવે નહિ અને અનુમેદવો નહિ તે નવ પ્રકારને સંયમ છે. તેમાં
Page #311
--------------------------------------------------------------------------
________________
૯૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્નભ
હિંસાદિને સંકલ્પ કરવા તે સંરભ, પરિતાપ ઉપજાવવો તે સમારભ અને પ્રાણાના નાશ કરવા તે આર ંભ સમજવો. તે ઉપરાંત અજીવ એટલે પુસ્તક વિગેરે સંયમનાં ઉપકરણાના સંગ્રહ, દુ:ખમ કાળના દોષે બુદ્ધિસ્મૃતિ આદિથી હીન, અલ્પ આયુષ્યવાળા વર્તમાનના જીવાના ઉપકારાર્થે તે જરૂરી છે માટે તેને પ્રતિલેખના પ્રમાના વિગેરે જયણાપૂર્વક રાખવાં તે ૧૦-અજીવસયમ, નેત્રાથી જોઇને સચિત્તાદિ રહિત નિર્જીવ ભૂમિમાં બેસવું, સુવું, કરવું, ઈત્યાદિ ૧૧–પ્રેક્ષાસ યમ, ગૃહસ્થાના સાવદ્ય વ્યાપારાની પ્રેરણા નહિ કરતાં ઉપેક્ષા કરવી તે ૧૨-ઉપેક્ષા સયમ, અથવા ખીજી રીતે પ્રેક્ષાસયમ સયમમાં પ્રમાદ કરતા સાધુઆને સંયમમાં પ્રેરણા કરવી તે. અને પાર્શ્વ સ્થાદિ સંયમ પ્રત્યે નિર્ધ્વ સ પરિણામીએની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા સંયમ સમજવો. નેત્રોથી જોએલાં પણ વસ્ર-પાત્ર–ભૂમિ વિગેરેના ઉપયોગ કરતાં લેતાં મૂકતાં રજોહરણાદિથી પ્રમાર્જવાં તથા વિજાતીય ભૂમિમાં પ્રવેશ કરતાં નીકળતાં ગૃહસ્થા વિગેરે દેખે તેમ ન હેાય ત્યારે સચિત્તાદિ રજથી ખરડાએલા પગ વિગેરેને પ્રમાર્જવા અને દેખે તેમ હાય તા નહિ પ્રમાર્જવા તે ૧૩-પ્રમાના સયમ, સ્થંડિલ (ઉચ્ચાર), માત્રુ (પ્રશ્રવણ) વિગેરે અથવા અશુદ્ધ તેમજ સંયમને અનુષકારક જીવસ'સક્ત આહાર-પાણી વિગેરેને નિર્જીવ શુદ્ધ ભૂમિમાં પરઠવવાં તે ૧૪-પરિષ્ઠાપના સયમ, મનને દ્રોહ, ઈર્ષ્યા, અભિમાનાદિ અશુભ ભાવોથી રોકી ધર્મ ધ્યાનાદિમાં જોડવું તે ૧૫-મનસયમ,
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૩
અષ્ટ પ્રવચનમાતાએ સાવદ્ય-કઠેર-તુચ્છ વિગેરે દુષ્ટ વચનથી અટકવું અને સત્ય, પથ્ય, મિત અને પ્રતિકારક બોલવું તે ૧૬-વાસંયમ અને ગમનાગમનાદિ અવશ્ય કરવા યોગ્ય પ્રવૃત્તિમાં ઉપયોગ પૂર્વક કાયવ્યાપાર કરવો તે ૧૭–કાયસંયમ. એમ હિંસાદિ આશ્રવોથી અટકવા રૂપ સંયમ સત્તર પ્રકારે જાણવો.
અષ્ટ પ્રવચનમાતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, એમ આઠને પ્રવચનની (ચારિત્રની) માતાઓ કહી છે. કહ્યું છે કે –
एताश्चारित्रगात्रस्य, जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां, मातरोष्टौ प्रकीर्तिताः ॥१॥
અર્થ—આ પાંચસમિતિ અને ત્રણ ગુણિએ સાધુએના ચારિત્રરૂપી શરીરને પુત્રને જન્મ આપે છે, પાલન કરે છે અને શુદ્ધ કરે છે, તેથી તે આઠને માતાઓ કહી છે. તે વસ્તુતઃ મન, વચન અને કાયાના યોગના બળે અભ્યતર સંયમ (જ્ઞાનાદિ ગુણે) પ્રગટે છે. માટે તેની શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાંથી નિવૃત્તિ કરવાના ઉપાય રૂપે આઠ પ્રવચનમાતાઓનું વિધાન છે.
ગુપ્તિઓ, તે તે મન-વચન અને કાયાની સદેવ શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિરૂપ છે અને સમિતિઓ, જીવનના (સંયમના) આહાર-નિહાર-વિહારાદિ વ્યાપાર કે જ્ઞાનાદિગુણેના વિકાસાર્થે વિનય, વિયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, ધ્યાન, ઈત્યાદિ વ્યાપારે - કરતાં સમ્યગૂ જયણ (યતના) પાળવા રૂપ છે, એમ બેમાં ભિન્નતા
Page #313
--------------------------------------------------------------------------
________________
-
૨૯૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ છે. સમિતિ તે તે પ્રકારની પ્રવૃત્તિ વખતે પાળવાની હેવાથી “સપ્રવિચાર” છે અને ગુપ્તિએ જીવન ભર માટે (અગર ગૃહસ્થને સામાયિક પૌષધ પર્યત) પાલન કરવાની હોવાથી તે અશુભથી નિવૃત્તિ રૂપ “અપ્રવિચાર અને શુભમાં પ્રવૃત્તિરૂપ “સપ્રવિચાર” એમ ઉભયાત્મક છે, એથી જ કહ્યું છે કે “જે સમિતિવાળે છે તે નિયમા ગુપ્તિવાળો હોય છે, પણ ગુપ્તિવાળો સમિતિ યુક્ત હેય અથવા ન પણ હોય.” જેમ કે-કુશળવચનને બેલતે ભાષા સમિત અને વચન ગુપ્ત છે, કિન્તુ મૌની હોય ત્યારે માત્ર વચન ગુપ્ત છે, ભાષા સમિત નથી, ઈત્યાદિ સ્વયં સમજી લેવું,
સંયમના તે તે સર્વ વ્યાપારમાં આ આઠ પ્રવચન માતાના પાલનથી સંયમની રક્ષા, શુદ્ધિ તથા વૃદ્ધિ થાય છે. એ સર્વ વ્યા પારને પાંચ ભાગમાં વહેંચી તેની શુદ્ધિ જાળવવા માટે પાંચસમિતિ (સમ્યગ્ર પ્રવૃત્તિ)નું વિધાન કર્યું છે, તેમાં
૧-ઈસમિતિलोकातिवाहिते मार्ग, चुम्बिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमालोक्य, गतिरीर्या मता सताम् ॥१॥
અર્થ–ઘણા લોકેના ગમનાગમનથી વટાએલા અને સૂર્યનાં કિરણેથી સ્પર્શિત થએલા રસ્તે જીવરક્ષા માટે દષ્ટિથી ચાર હાથ આગળ નીચે ભૂમિને જોતા જોતા ચાલવું તેને જ્ઞાનીઓ ઈસમિતિ કહે છે.
એથી એ નકકી થયું કે વટાએલા માર્ગને છોડીને અન્ય માર્ગે રાત્રે કે નીચે જોયા વિના સાધુએ ચાલવું જોઈએ નહિ. કારણ કે લેકાથી નહિ વટાએલા માર્ગે ચાલતાં સપ, વિંછી આદિને ભય રહે અને તેમાં ચાર-અસદાચાર વિગેરેની શંકા જન્મ, રાત્રે કે દિવસે પણ અંધારાવાળા માર્ગે ચાલવાથી દેખી ન શકાય
Page #314
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચનમાતા
૨૯૫
અને ભૂમિ પણ સચિત્ત હાવાનેા સંભવ રહે, તથા દિવસે વટાએલા માર્ગે ચાલવા છતાં નીચે જોયા વિના ચાલવાથી કીડી આદિ વેાની વિરાધના થાય, ઉપરાંત આજુબાજુ જોવાથી તે તે પદાર્થીમાં ખેંચાયેલું ચિત્ત સંયમમાં ચંચળ બને. ધુંસરી પ્રમાણુ ચાર હાથથી વધારે દૂર જોતાં સ્પષ્ટ જોઈ શકાય નહિં અને નજીકમાં જોતાં પડી જવાના સંભવ રહે, ઈત્યાદિ અનેક હેતુએ સ્વયં વિચારવા,
–ભાષાસમિતિ
अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् ।
प्रिया वाचंयमानां सा, भाषासमितिरुच्यते ॥२॥
અ-પાય વચનના ત્યાગ કરવા પૂર્વક સર્વ જીવાને હિતકારી પ્રમાણેાપેત‘ ખોલવુ. તે મુનિવરોને પ્રિય (જિનાજ્ઞાને અનુસરતી) એવી ભાષાસમિતિ કહેવાય છે.
એથી એ નક્કી. થયુ' ફૈ સાવદ્ય આદેશ–ઉપદેશરૂપ, કાઇનું પણ અહિત થાય તેવુ, વિના પ્રયાજને ઘણુ કે શાસ્ત્રાજ્ઞા વિષ્હ વચન સાધુએ એલવુ જોઇએ નહિ. ઉપલક્ષણથી અપ્રિય અહિતકારક અને અસત્ય ખેલવું જોઈએ નહિ. કારણ કે-પાપવચનથી પાપવ્યવહાર ચાલે, એકનુ હિત કરતાં બીજાનું અહિત થાય તે પણ હિતકર ન ગણાય અને ઘણું ખેાલવામાં અસત્ય-અહિતકર વિગેરે ખેલાઈ જવાના દ્મર્થને સાંભવ છે. જે ખેલવાથી સાંભળનારને પાપની પ્રેરણા મળે, કાઇને પણ અહિત થાય કે અસત્ય છતાં સત્યમાં ખપે તે વચન જિનાજ્ઞાને અનુસરતું ગણાય નહિ અને છદ્મસ્થતે જિનાજ્ઞા વિનાનું સ્વતંત્ર ખેલવાથી હિત થાય નહિ, માટે ઉપર જણાવ્યું તેવું જ સમ્યગ્ વચન ખેાલવાથી વ્રતનું રક્ષણ થાય છે.
૩-એષણામિતિ
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ द्विचत्वारिंशता भिक्षा-दोषैनित्यमदृषितम् । પુનિતનમા, મૈષTIક્ષમિતિર્મતા રૂ . "
અર્થ–પ્રતિદિન ભિક્ષાના બેંતાલીશ ષોથી ષિત ન હોય તેવું જે અન્ન મુનિ ગ્રહણ કરે છે તેને એષણાસમિતિ કહી છે.
શરીર (મનવચન-કાયા) એ ધર્મનું મુખ્ય સાધન છે, તેની પવિત્રતા ઉપર ધર્મને આધાર છે, એ પવિત્રતા આહારને આભારી છે, માટે “ઓજાહાર, કવલાહાર અને માહાર” એ ત્રણે આહારે પવિત્ર (અહિંસક) હેવા જોઈએ. તેમાં અહીં કવલાહારને ઉદ્દેશીને એષણાસમિતિનું વિધાન છે, તેમાં ટાળવાના કરી દેષો આ ગ્રન્થમાં જુદા આપેલા ગોચરીના દોષોમાં કહ્યા પ્રમાણે સમજવા. “આહાર તેવો ઓડકાર' ચતુર વહુ ચુલામાં પેસે' વિગેરે કિ વદંતિઓ મહત્વની છે, અજેનો દિવ્ય શૌચમાં માનનારા આહારની પવિત્રતા ઉપર ત્યાં સુધી ભારેમૂકે છે કે સ્નાન વિના ભોજન કરાય જ નહિ. એથી આગળ વધીને અત્યંતર શૌચનું મહત્ત્વ આંકનારા જૈન અને જૈન સાધુએએ આહારશુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂકયો છે, એ કારણે ભયાભક્ષ્ય કે પિયારેય વિગેરેની વિચારણે જનોએ વિશેષતયા કરી છે એને ભૂલીને અત્યંતર શુદ્ધિની ઈચ્છા કરવી તે પાયા વિના હવેલી ચણવા જેવું છે. આ વિષયમાં ઘણું સમજવા જેવું છે, જે જ્ઞાનીગીતાર્થ ગુરૂઓની સહાય વિના દુઃશક્ય છે.
ક-આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ आसनादीनि संवीक्ष्य, प्रतिलिख्य च यत्नतः । गृहणीयानिक्षिपेद्वा यत् , सादानसमितिः स्मृता॥४॥
અર્થ-આસન વિગેરે કોઈ પણ વસ્તુ પહેલાં ઉપયોગ
Page #316
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચનમાતાઓ,
૨૯૭ પૂર્વક ચક્ષુથી જેઈને પછી રજોહરણાદિથી પડિલેહીને લેવી કે મૂકવી તે આદાનસમિતિ કહી છે.
પુનઃ પુનઃ પૂજવું, પ્રમાજવું, એ અહિંસાના પાલન માટે આવશ્યક છે, તેમાં પ્રમાદ કરનારને જીવ ન મરે તે પણ અહિંસાની બેદરકારીરૂપે (સંભવ) હિંસા લાગે છે, માટે શ્રીજિનેશ્વરાએ આ સમિતિમાં વસ્તુ માત્ર લેતાં-મૂકતાં પૂજવા-પ્રમાર્જવાનું વિધાન કરેલું છે. પ-પારિષ્ઠાપનિકાસમિતિ–
कफमूत्रमलप्राय, निर्जन्तुजगतीतले । यत्नाद्यदुत्सृजेत्साधुः, सोत्सर्गसमितिर्भवेत् ॥५॥
અર્થ-કફ, લેમ્બ, માત્રુ, થંડિલ વિગેરે તથા નિરૂપગી પરઠવવા ગ્ય વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી વિગેરે વસ્તુઓને સાધુ ત્રસ સ્થાવર જીવથી રહિત અચિત્ત ભૂમિમાં જયણાપૂર્વક પાઠવે તે પારિકાપનિકાસમિતિ જાણવી.
જેમ શરીરમાં નિરૂપકાર બની ગયેલ અલ્પ પણ મળી રહી જાય તે પીડા ઉપરાંત અન્યને પ્રગટ કરે છે તેમ સંયમી જીવનમાં નિરૂપયોગી બની ગએલી વસ્તુ નહિં પરઠવવાથી તેના ઉપર મમત્વ અને પ્રમાદનું કારણ બને છે પરિણામે સંયમને પીડારૂપ અને ઉત્તરોત્તર પ્રમાદની વૃદ્ધિમાં સહાય કરે છે, જેમ ઉપયોગી પણ વસ્તુ પ્રમાણુતીત લેવાથી શરીરને બાધા-રોગ કરે છે તેમ ઉપયોગી ઉપકરણ માટે પણ સંયમને અંગે સમજી લેવું. હવે ત્રણ ગુપ્તિઓ પૈકી પહેલી મનગુપ્તિ કહે છે કે
विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्जै-मनोगुप्तिरुदाहृता ॥१॥
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રમણ ક્યિા સૂત્રસદમાં અર્થ–મને ગુપ્તિના ત્રણ પ્રકારે છે, ૧–આdરિદ્રધ્યાનના કારણ ભૂત દુષ્ટ કલ્પનાઓની પરંપરાથી મનની મુક્તિ, ૨-પરલોકમાં સુખ આપનારી, શાસ્ત્રને અનુસરતી, ધર્મધ્યાનમાં હેતુભૂત એવી માધ્યચ્યવૃત્તિમાં મનની સ્થિરતા અને ૩-શુભાશુભ સર્વ મને વ્યાપારથી રહિત ચૌદમાં ગુણ સ્થાનકવતી આત્માની યોગ નિષેધ અવસ્થાને આત્માનંદ, આ પ્રમાણે ૧--અકુશલમનને નિરોધ, ૨-કુશલ મનની પ્રવૃત્તિ અને ૩-સર્વથા મનના નિરોધ રૂપ મને ગુપ્તિ ત્રણ પ્રકારે તેના જ્ઞાતા શ્રી તીર્થ કરેદેવાએ કહેલી છે. બીજી વચનગુપ્તિ
संज्ञादिपरिहारेण, यन्मौनस्यावलम्बनम् । वागवृत्तेः संवृतिर्वा या, सा वाग्गुप्ति रिहोच्यते ॥२॥
અર્થ–મુખ, નેત્ર, બ્રકુટિ, અંગુલી વિગેરેની ચેષ્ટા અથવા ઉધરસ વિગેરેના શબ્દ, પત્થરાદિ ફેંકવું, ઉભા થવું, હુંકારે કર વિગેરેના ત્યાગપૂર્વક મૌન કરવું તે વચનગુણિને એક પ્રકાર અને સર્વથા મૌન નહિ કરતાં મુખે મુખવસ્ત્રિકાથી જયણા કરવાપૂર્વક લોક અને આગમને અનુસરતું બોલવું તે બીજો પ્રકાર, એમ વચનગુપ્તિ બે પ્રકારે છે અને ભાષા સમિતિમાં સમ્યગ વાણીની પ્રવૃત્તિ જ છે, એમ બેને ભેદ સમજો . ત્રીજી કાયગુપ્તિ–
उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः ।। स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥३॥
Page #318
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચનમાતાઓ.
૨૯૯ शयनासननिक्षेपादानचंक्रमणेषु यः । - स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ॥४॥
અર્થ–દેવ, મનુષ્ય કે તિર્યચના કરેલા ઉપદ્રવ તથા સુધા વિગેરે પરીષહના પ્રસંગે અને તેવા પ્રસંગ વિના પણ શરીર પ્રત્યે નિરપેક્ષ ભાવરૂપ કાર્યોત્સર્ગને ભજનારા એવા સાધુને શરીરની નિશ્ચલતા અથવા કાયોગના નિરોધરૂપ શારીરિક ચેષ્ટાને ત્યાગ તેને કાયમુસિ કહેવાય છે.
વળી સુવું-બેસવું, લેવું–મૂકવું, ચાલવું કે ઉભા રહેવું વિગેરે કઈ પણ કાયિક પ્રવૃત્તિ કરતાં સ્વચ્છેદ ચેષ્ટાને ત્યાગ કરે (જયણાથી વર્તવું) તે બીજી કાયગુપ્તિ છે.
અનાદિ મહાચ્છાદિત જીવને ભૌતિક (જડ) વાસનાઓને સફળ કરવાનું સાધન મન, વચન અને કાયાના યોગ છે તેને જિનવચનના બળે વશ કર્યા વિના વાસનાઓનો વેગ રોકી શકાય તેમ નથી અને એ રોકાણ વિના નવા કર્મોના બંધથી બચવું શક્ય નથી, માટે વાસનાના બળને પિવનારી યોગેનું વશીકરણ કરવા માટે ગુપ્તિઓનું પાલન આવશ્યક છે, એનાથી નિષ્ફળ બનેલી વાસનાઓ ધીમે ધીમે મંદ પડતાં આત્માના જ્ઞાનાદિ યોગોનું બળ વધે છે અને પરિણામે વાસનાઓને ક્ષય થતાં સંયમ વિશુદ્ધ બની આત્માને વિશુદ્ધ બનાવે છે. ગુપ્તિનું પાલન રાત્રિ કે દિવસ કેઈ પણ સમયે કરવાનું છે અને સમિતિઓનું પાલન તે તે મન-વચન અને કાયાથી ચાલવું–બોલવું, વિગેરે પ્રવૃત્તિઓ કરતાં કરવાનું છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
ભિક્ષુની બાર પડિમાઓ.
પડિમા=પ્રતિમા, એને અર્થ એ છે કે વિશેષ આરાધનાની યોગ્યતા કેળવીને તે પ્રમાણે આરાધના માટે વિશેષ (આક) અભિગ્રહ કરે-પાળવે.
ગૃહસ્થને સમ્યક્ત્વ પ્રતિમા વિગેરે અગીઆર પ્રતિમા હોય છે, કિન્તુ સાધુને બારપ્રતિમાઓ કહેલી છે. ૧-એકમાસિકી, ૨-દ્વિમાસિકી, ૩-ત્રણમાસિકી, ચાર માસિકી, ૫-પાંચ માસિકી, ૬-છ માસિકી, છ-સાત માસિકી, ૮-પ્રથમ સાત અહોરાત્રની, ૯-બીજા સાત અહોરાત્રની, ૧૦-ત્રીજા સાત અહોરાત્રની, ૧૧-એક (ત્રણ) અહેરાત્રની અને ૧૨-એક રાત્રિની. કહ્યું છે કે –
मासाई सत्ता, पढमाबिइतइअसत्तरायदिणा। अहगइ एगराई, भिक्खूपडिमाणबारसगं ॥१॥
ભાવાર્થ-એકથી સાત સુધી એક મહિના બે મહિના વિગેરેની અર્થાત્ જેટલામી પ્રતિમા હોય તેટલા મહિનાની આઠમી, નવમી, દશમી સાત સાત અહોરાત્રની, ૧૧ મી એક અહોરાત્રની અને ૧રમી એક રાત્રિની, એમ ભિક્ષુએની પ્રતિમાઓ બાર જાણવી.
આ પ્રતિમાઓનું પાલન કરવા ઇરછતા સાધુ પહેલાં ગચ્છની નિશ્રાએ જિનકલ્પિકની જેમ તપ, શ્રુતજ્ઞાન સંઘયણ, એકત્વ અને સત્ત્વ એ પાંચ વિષયમાં પરિકર્મ એટલે તુલના કરે, તે તે વિષયમાં આત્માની યેગ્યતા
Page #320
--------------------------------------------------------------------------
________________
ભિક્ષુની ખાર પડિમા.
૩૦૧
કેળવે. જે પ્રતિમાના જેટલા કાળ હાય તેટલો કાળ તે પ્રતિમાના પરિકને જાણવા. વર્ષા ચાતુર્માસમાં પરિક કે પ્રતિમા થઈ શકે નિહુ. એથી પહેલી અને બીજી એમ એ પ્રતિમા એક વર્ષમાં થઈ શકે, ત્રીજી, ચેાથી એ એક એક વર્ષીમાં, પાંચમી, છટ્ઠી, સાતમી, ત્રણનું પરિકમ એક એક વર્ષ અને પ્રતિમા પાલન બીજા બીજા વર્ષે એમ દરેકનાં એ બે વર્ષા, એમ પહેલી સાત પ્રતિમાઓ માટે નવ વર્ષો જોઈએ અને પછીની પાંચે એક જ વર્ષમાં થઈ શકે.
પ્રતિમા પાલક જિનકલ્પિકની જેમ શરીરની મમતા અને સાર–સંભાલ ન કરે, પ્રાયઃ (આહાર–વિહાર–નિહારને છોડીને) કાયાત્સગ માં રહે, દેવાદિના ઉપસર્ગો અને પરીષહેને પશુ સમતાપૂર્વક સહન કરે, આહાર અલેપકૃત અને તે પણ એષણાના સસૃક્ષાદિ સાત પ્રકારા પૈકી ઉદ્ધતાદિ પાંચ પ્રકારામાંના અન્યતર બે પ્રકારાથી લેવાના અભિગ્રહ કરી, એક પ્રકારથી આહાર અને બીજા પ્રકારથી પાણી ગ્રહણ કરે.
પ્રતિમા ગ્રહણ કરનાર ગચ્છમાં પરિકર્યા પછી ગચ્છમાંથી નીકળીને પહેલી એક મહિનાની પ્રતિમા ગ્રહણ કરે, તે એક મહિના સુધી આહાર અને પાણીની એક એક દત્તિ ગ્રહણ કરે, મહિના પૂર્ણ થતાં પુનઃ ગચ્છમાં આવે અને બીજીનું પરિકમ બે મહિના સુધી ગચ્છમાં કરી બીજી પ્રતિમાને સ્વીકારે એમ સાત પ્રતિમા માટે સમજવું, માત્ર એટલું વિશેષ છે કે જેટલામી પ્રતિમા ાય તેટલી વ્રુત્તિએથી આહાર અને તેટલી દૃત્તિઓથી પાણી વહારે. આઠમી–પહેલા સાત અહેારાત્રની પ્રતિમામાં ગામની
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રમણ ક્રિયા સૂત્રસનભ
બહાર રહે, ચાથ ભક્ત (એકાન્તર ઉપવાસ) અને પારણે આયંબિલ કરે, વ્રુત્તિના નિયમ નથી. તે ચત્તા કે પાસું વાળીને સૂઈ રહે, ઉભા રહે, અથવા સરખી જગ્યાએ બેસે, યથાશક્તિ એ પ્રમાણે સાત અહારાત્ર રહે.
નવમીમીજા સાત અહોરાત્રની પ્રતિમા પણ ગામ નગરાદિની બહાર રહીને પાળે, એમાં એટલું વિશેષ છે કે ઉત્કટિકા આસને રહીને, અથવા મસ્તક અને પગની પાનીએ સિવાય શરીરના અન્ય ભાગ જમીનને ન સ્પર્શે તેમ, અથવા માત્ર પૃષ્ટ ` (પીઠ) સિવાયનું અંગ જમીનને સ્પર્શ ન કરે તેમ, અથવા પગ લાંબા કરીને દંડની જેમ ભૂમિ પર શરીરને લાંબુ કરીને, એમ કોઈ પણ આસને રહે.
દશમી-ત્રીજા સાત અહોરાત્રની પણ એમ જ સમજવી, વિશેષ એટલું કે ગાહિકા આસને, વીરાસને (સિંહાસન ઉપર બેસીને પગ નીચે મૂકચા પછી આસન લઈ લેતાં જે રીતે શરીર રહે તેમ), કે આંબાના ફળની જેવા શરીરના વાંકે આકાર કરીને રહે. આ ત્રણમાં સાત સાત અહોરાત્ર ઉપરાન્ત આગળ પાછળ એકાસણાના એક એક દિવસ મેળવતાં પ્રત્યેકના નવ નવ દિવસ ગણતાં સત્તાવીશ દિવસે થાય.
અગિઆરમી-અહોરાત્રની પ્રતિમામાં છટ્ઠના તપ કરે એમ એ ઉપવાસના ચાર ભક્ત અને આગળ પાછળ એકાસણું કરી એક એક ભક્ત છેડતાં કુલ છ ભક્તના ત્યાગ કરે. તે પણ પહેલા અહોરાત્ર પછી છટ્ઠના તપ કરવાના હોવાથી ત્રણ દિવસની સમજવી. છેલ્લા પારણાના એકાસણાના દિવસ–પ્રતિમામાં ગણવા નહિ,
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૩
ભિક્ષુની બાર પડિયાઓ
બારમીએક રાત્રિકી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય કારણ કે જે રાત્રિએ આ પ્રતિમાનું પાલન કરે પાળે તે રાત્રી પછી લાગલો જ ત્રણ દિવસને અઠમ તપ કરવાનું હોય છે. એ પણ ગ્રામ નગરાદિની બહાર આખી રાત્રી અનિમેષ નેત્રથી સિદ્ધશિલાની સામે (ઉંચી), દષ્ટિ રાખીને થાય છે, એમાં અવધિ આદિ કોઈ એક વિશિષ્ટ જ્ઞાન પ્રગટે છે,
બાવીસ પરીષહા. ૧-સુધા ભૂખ લાગવા છતાં શક્તિવંત સાધુ એષણાસમિતિનું રક્ષણ કરે અને દીનતા કે વિરહલતા વિના ગીતાર્થ એ સાધુ માત્ર સંયમ યાત્રાનું લક્ષ્ય રાખી ગોચરી માટે ફરે. - ર–પિપાસા તૃષાતુર થયેલ પણ સાધુ વિહારમાં પણ તત્ત્વને જાણ ગીતાર્થ દીનતા વિના પંથ કાપે, કિન્તુ સચિત્ત કે શીતળ પાણીની વાંછા ન કરે, અચિત્ત અને નિર્દોષ પાણીની શોધ કરે.
૩-શીત વદિ કે કામલી આદિથી રહિત પણ સાધુ શીતપરિષહને (ઠંડીને) સહન કરે, પણ અકથ્ય વસ્ત્રને કે અગ્નિને ઉપયોગ કરવાની ઈચ્છા સરખી ન કરે. - ૪-ઉષ્ણ ગરમીથી તપેલ પણ સાધુ ગરમીની નિન્દા ન કરે, છાયાનું સ્મરણ ન કરે, તેમ પંખાની કે શરીરે જળ સિંચવા વિગેરેની ઈચ્છા પણ ન કરે.
પ–દંશમશકડાંસ-મચ્છર વિગેરે કરડવા છતાં જીવ માત્રને આહાર પ્રિય છે એમ સમજતો તેને દૂર ન કરે,
ષ પણ ન કરે અને ત્રાસ પણ ન પામે. - ૬-અચેલક જીણું પ્રાયઃ વસ્ત્રને ધારણ કરતે મુનિ
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૪.
શ્રમણ ક્રિયા સૂત્રસદભ મારે વસ્ત્ર નથી, અથવા આ વસ્ત્રો સારા નથી, એમ આર્તધ્યાન ન કરે, કિન્તુ સંયમની લાભહાનિને સમજો સારા-ખોટા વસ્ત્રોની ઈચ્છા નહિ કરતાં જ્યારે જે સંયમોપકાર અને લભ્ય હોય તેમાં પ્રસન્ન રહે, રાગ-દ્વેષ ન કરે,
૭–અરતિ-ધર્મરૂપ આરામને ઈચ્છતે મુનિ ચાલવામાં, ઉભા રહેવામાં કે બેસવામાં પણ ચિત્તની સ્વસ્થતા (સમાધિ)ને કેળવે, પણ અરતિ ન કરે.
૮-સ્ત્રી=મુનિને સ્ત્રીને અનુકૂળ પરીષહ આવે ભેગાદિની પ્રાર્થના કરે) ત્યારે પણ મુનિ સ્ત્રીને ભેગની ઈચ્છા સરખી પણ ન કરે, કિન્તુ સ્ત્રીને સંગ દુર્ગાનનું કારણ છે, મેક્ષની સાધનામાં વિનભૂત છે અને તેની ચિંતા કરવા માત્રથી પણ ધર્મને નાશ થાય છે એમ વિચારે. એ પ્રમાણે સ્ત્રીઓ પુરૂષને અંગે વિચારે.
૯-ચર્યા-વિહાર=સાધુ ગ્રામાનુગ્રામ વિચરે, વિના કારણ સ્થિરવાસ ન રહે. કેઈ ગામ, નગર, કે ઉપાશ્રયાદિ સ્થાનને પ્રતિબંધ (રાગ) ન કરે અને તે એકલે વિચરવા માટે ગ્ય હોય તે વિશેષ કર્મનિર્જરા માટે ગુરૂ આજ્ઞાથી વિવિધ અભિગ્રહ કરીને એકલો પણ વિચરે. વિશિષ્ટ ચોગ્યતા જેનામાં હોય તે જ એકાકી વિચરી શકે.
૧૦-નિષધા(આસન)=સ્ત્રી-પશુ-પડકાદિ ભાવકંટક ન હોય તેવી મશાન વિગેરે ભૂમિમાં પણ કાર્યોત્સર્ગ વિગેરે કરતે મુનિ અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોને નિર્ભયપણે શરીરની યણ દરકાર છેડીને શુભ ભાવનાથી સહે.
૧૧-વસતિ (શવ્યા)=સવારે તે વિહાર કરવાને
Page #324
--------------------------------------------------------------------------
________________
બાવીસ પરિષહો
૩૦૫ છે એમ વિચારતે મુનિ વસતિનાં ગરમી-ઠંડી-ખાડા-ટેકરા વિગેરેમાં રાગ-દ્વેષ કર્યા વિના સુખ-દુઃખને સહન કરે, સારાખોટા ઉપાશ્રય પ્રત્યે રાગ-દ્વેષ ન કરે.
૧૨-આક્રોશ=પતે “ક્ષમાશ્રમણ છે એમ ભાવના ભાવતે મુનિ બીજે કઈ પિતાના ઉપર કોધ કરે તે પણ પોતે ક્રોધન કરે, કિન્તુ આક્રેશ કરનારને પણ ઉપકારી માને.
૧૩–વધ (તાડન તજન=કઈ તાડન કરે (માર મારે) તે પણ મને મારી તે નથી નાંખતેને !એમ સમજતે મુનિ સામે તેને મારે તે નહિ, પણ ભલે એણે દુષ્ટતાથી ક્રોધ કર્યો તે પણ મારે તે ક્ષમાગુણની સાધના માટે ઉપકાર થયે એમ ચિતવે.
૧૪ત્યાચના-પરના દાન ઉપર જીવનારા મુનિને યાચના કરવી તે યોગ્ય નથી, એમ સમજતે મુનિ યાચના કરવામાં દુઃખ ન માને અને પુનઃ ગ્રહવાસની ઈચ્છા પણ ન કરે.
૧૫–અલાભ બીજાની પાસેથી પિતાના કે પરના માટે આહારાદિ મળવાથી મંદ ન કરે અને ન મળવાથી પિતાની કે દાતારની નિન્દા પણ ન કરે.
- ૧૬-રોગ-કર્મોના ઉદયથી કઈ પ્રસંગે રેગ થાય તે મુનિ ઉદ્વેગ ન કરે, તે માટે ઔષધાદિની ઈચ્છા પણ ન કરે, કિન્તુ શરીર અને આત્માની ભિન્નતાને સમજી દીનતા વિના પ્રસન્નચિત્ત રોગને સહન કરે
( ૧૭——ણસ્પર્શ=વસ્ત્રના અભાવે કે અલ્પ હોય ત્યારે ‘તૃણ (ઘાસ) વિગેરેને સંથારો કરતાં મુનિ તેના સ્પર્શનું
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
દુ:ખ સહન કરે, કિન્તુ કામળ સાધનની કે કામળ તૃણુની ઈચ્છા ન કરે.
૧૮-મલ=નાળાના તાપથી પસીનાને કારણે ગાત્રો ભિજાતાં શરીરે મેલ થાય તે મેલથી મુનિ ઉદ્વેગ ન કરે, સ્નાનની ઈચ્છા પણ ન કરે, તેમ શરીર ચાળીને મેલને દૂર પણ ન કરે, પરંતુ મલિન ગાત્રાના દુઃખને સહન કરે.
૧૯-સત્કાર=મુનિ, પોતાનાસત્કાર માટે ઉભા થવુ, પૂજન કરવું, માન આપવું' ઇત્યાદિ અભિલાષા તા ન કરે, કિન્તુ કાઇ એવા સત્કાર કરે તેા હુ પણ ન કરે. અને સત્કાર ન કરે તે દુ:ખ પણ ન ધરે.
૨૦-પ્રજ્ઞા(બુદ્ધિ)=બીજા બુદ્ધિમાનાની વિશિષ્ટ બુદ્ધિને જોઇને અને પેાતાની તેવી બુદ્ધિ નથી એમ સમજતા મુનિ વિષાદ ન કરે તથા બુદ્ધિના પેાતામાં ઉત્કષ હોય તેા મદ પણ ન કરે.
૨૧-અજ્ઞાન=હું જ્ઞાન ચારિત્ર યુક્ત છતાં છદ્મસ્થ છું, એમ સમજતા મુનિ જ્ઞાનની પ્રાપ્તિ ક્રમશઃ અભ્યાસ કરતાં થાય છે એમ માની અજ્ઞાનને સહન કરે, કિન્તુ અક્રમથી જ્ઞાન મેળવવા ન ઇચ્છે અને અજ્ઞાનનુ દુઃખ પણ ન ધરે.
૨૨-સમ્યક્=સમ્યકૃત્વ'ત મુનિ શ્રીજિનેશ્વરી, તેમજ તેઓએ કહેલાં જીવ, ધર્મ, અધર્મ પરલેાક, વિગેરે પદાર્થી પ્રત્યક્ષ નહિ છતાં તે મિથ્યા નથી, એમ સમજે.
એ પ્રમાણે મન, વચન, કાયાને વશ કરનારે મુનિ સ્વપ્રેરિત કે પર પ્રેરિત શારીરિક અને માનસિક પરીષહાને નિયપણે સહુન કરે.
Page #326
--------------------------------------------------------------------------
________________
આવીસ પરિષહે
૩૦૭
આ પરીષહા જ્ઞાનાવરણીય, વેદનીય, મેાહનીય અને અંતરાય કર્મીના ઉદ્દયથી સંભવે છે, તેમાં ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દશમશક, ચર્ચા, શય્યા, વધ, રાગ, તૃણુસ્પ અને મલ એ ૧૧ વેદનીયના ઉદ્દયથી, પ્રજ્ઞા અને અજ્ઞાન એ જ્ઞાનાવરણીયના ઉડ્ડયથી અને અલાભ પરીષહ અંતરાય કર્મના ઉદયથી, સમ્યક્ત્વ, દર્શનમેહનીયના ઉદયથી અને અચેલક, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર, એ સાત ચારિત્ર માહનીયના ઉદ્દયથી હાય છે.
તેમાં આદર સ’પરાય (નવમા) ગુણસ્થાનક સુધી સર્વે, સૂક્ષ્મસ'પરાય અને ક્ષીણમોહ ગુણસ્થાનકે છદ્મસ્થને વેદનીયના ૧૧, જ્ઞાનાવરણીયના ૨ અને અંતરાયના ઉદયથી થતા ૧, એમ ચૌદ હાય છે, તથા વેદનીયના ઉદયજન્ય ૧૧ કૈવલીને પણ હાય છે.
તેમાં પણ એક સાથે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૨૦ હાય છે, કેમકે પરસ્પર વિરૂદ્ધ શીત-ઉષ્ણુ તથા વિહારવસતિ સાથે સભવે નહિ. શ્રીતવાથ સૂત્રમાં તે વિહારવસતિ અને નિષદ્યા ત્રણ પૈકી એક વખતે એક જ હાય એમ કહી ઉત્કૃષ્ટથી એક જીવને એક સાથે ૧૯ કહ્યા છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રકારની ભાષા અને તેના ૪૨
ઉત્તર ભેદ..
पढमा भासा सच्चा, बीआ उ मुसा विवज्जिआ तासि । सच्चामुसा असच्चामुसा पुणो तच्चउत्थी उ ॥ १ ॥
ભાવાર્થ–પહેલી સત્યા, બીજી તેનાથી વિપરીત મૃષા, ત્રીજી સત્યામૃષા (મિશ્ર) અને ચોથી અસત્યા અમૃષા (વ્યવહાર) ભાષા એમ વ્યવહારનયે ભાષાના મૂળ ચાર ભેદે છે. નિશ્ચયનયે તે બેલનારના ઉપયોગ (ઉદ્દેશ)ને અનુસાર સત્ય અને અસત્ય, એમ બે જ પ્રકાશ ભાષા રહસ્યમાં કહેલા છે અને આરાધક-વિરાધક ભાવની અપેક્ષાએ તે બે જ ઘટે પણ છે. તેમાં પહેલી સત્યાભાષાના દશ ભેદો આ પ્રમાણે છે. ૧-જનપદસત્ય જનપદ એટલે દેશ, અમુક દેશમાં કોઈ અમુક વસ્તુ માટે અમુક શબ્દ બેલાતે હોય તે અન્ય દેશમાં ન બેલા હોય તે પણ તે દેશની અપેક્ષાએ સત્ય ગણાય. ૨-સમ્મત સત્ય-સર્વ સંમત વચન, જેમ કે રાત્રિવિકાસી, સૂર્યવિકાસી વિગેરે કમળ બધાં પંકમાં (કાદવમાં ઉગે છે તે પણ આબાલગોપાલ અરવિન્દને જ પંકજ કહેવાય છે બીજાને નહિ, માટે પંકજ એટલે અરવિન્દ (કમળ) ગણાય, બીજી જાતનાં કમળે નહિ, ઈત્યાદિ. ૩-સ્થાપનાસત્ય સ્થાપના (વ્યવહાર)થી સત્ય, જેમ એક્કાની આગળ બે મીડાં સ્થાપવાથી સે, ત્રણ મીઠાં
Page #328
--------------------------------------------------------------------------
________________
ભાષાના ૪ પ્રકાર અને તેના ૪ર ભેદા
૩૦૯
મૂકવાથી હજાર, વગેરે. અથવા પાષણાદિની સ્થાપેલી મૂર્તિ-ચિત્ર વિગેરેમાં ‘અરિહંત' વિગેરે તે તે વ્યક્તિને માનવી તે. ૪–નામસત્યનામ માત્રથી સત્ય. જેમકે કુળની વૃદ્ધિ નહિ કરવા છતાં કોઈ વ્યક્તિનું નામ કુલવન રાખ્યું હોય તેા તેને નામ માત્રથી ‘કુલવન' માનવા તે. ૫રૂપસત્ય=રૂપની અપેક્ષાએ સત્ય. જેમ કે દંભથી કોઇએ સાધુ વેષ પહેર્યાં હાય તા તેના તે વેષ (રૂપ)થી તેને સાધુ કહેવા, તે. ૬-પ્રતીત્યસત્ય=અન્ય વસ્તુને આશ્રિને સત્ય. જેમકે અનામિકા આંગુલીને કનિષ્ઠાની અપેક્ષાએ લાંબી અને મધ્યમાની અપેક્ષાએ ટૂંકી કહેવી. છ–વ્યવ હારસહ્યલાક વ્યવહારથી સત્ય. જેમકે પર્વત ઉપર ઘાસ કે ઝાડ ખળતાં હાય છતાં લેાકેામાં ખેલાય છે
કે પર્વત મળે છે. પાણી ગળવા છતાં ખાલાય કે પાત્ર ગળે છે, પેટ હાવા છતાં કોઈ ગર્ભધારણ ન કરે તેવીને ‘ અનુદરા ’ પેટ વગરની કહેવી, ઈત્યાદિ. આવું વ્યવહારથી સાધુ પણ બેાલે તે તે વ્યવહાર સત્ય સમજવું. ૮–ભાવસત્યવર્ણ વિગેરે તે તે ભાવાની ઉત્કટતાની અપેક્ષાએ ખેલાતું વચન, જેમકે પાંચે વર્ણી હોવા છતાં ઉજ્જવળ વર્ણ ઉત્કટ હાવાથી શ ંખને ઉજજવળ કહેવા, પાંચે વર્ણવાળા ભમરામાં કાળા વર્ણની ઉત્કટતા હેાવાથી કાળા કહેવા, ઈત્યાદિ. યાગસત્ય=અન્ય વસ્તુ વિગેરેના ચેાગની અપેક્ષાએ તે તે પ્રકારે ખેલવું તે. જેમકે કેાઈ હુંમેશાં છત્ર ધારણ કરતા હોવાથી કદાચિત્ છત્ર ન હોય ત્યારે પણ તેને છત્રવાળા કહેવા, મંત્રી આદિ પદ છેડી દેવા છતાં
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૦.
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ તેને મંત્રી તરીકે ઓળખવે, ઈત્યાદિ અને ૧૦-ઉપમા સત્યઉપમાને ઉપચાર કરી બોલવું. જેમકે મેટા તળાવને સમુદ્રતુલ્ય કહેવું, અતિ રૂપવાનને દેવ તુલ્ય કહે, વિગેરે.
બીજી મૃષાભાષાના દશ ઉત્તર ભેદ આ પ્રમાણે છે. ૧કોuઅસત્ય, ૨-માનઅસત્ય, ૩-માયાઅસત્ય, ૪લભ અસત્ય, પ--રાગ (પ્રેમ) અસત્ય, ૬-ષઅસત્ય, ૭–હાસ્યઅસત્ય, ૮-ભય અસત્ય, ૯-કથા અસત્ય અને ૧૦ઉપઘાતઅસત્ય. તેમાં કોધથી બેલાએલું સત્ય છતાં અસત્ય, અથવા કોધથી દાસ નહિ છતાં દાસ કહે છે. ૧ક્રોધ અસત્ય. એ રીતે માનથી “હું સમર્થ છું ‘સ્વામી છું' વિગેરે સાચું કે ખોટું બોલવું તે. ર-માનઅસત્ય. બીજાને ઠગવાના આશયથી સત્ય કે અસત્ય બોલવું તે. ૩-માયાઅસત્ય. લોભથી અલ્પ મૂલ્યવાળા પદાર્થને બહુ મૂલ્ય વાળ કહે વિગેરે ૪–લેભઅસત્ય. રાગ પ્રેમથી સ્ત્રીને કહેવું કે “હું તારે દાસ છું” વિગેરે પ-પ્રેમ અસત્ય. દ્વેષથી ગુણવાનને પણ નિર્ગુણી કહે વિગેરે ૬-દ્વેષ અસત્ય, હાંસી મશ્કરીમાં બેસવું તે ૭–હાસ્યઅસત્ય. ચાર વિગેરેના ભયથી ગભરાઈને જેમ તેમ અસંબંધ બલવું તે ૮-ભય અસત્ય. વાતકથા કરતાં અસંભવિત છતાં સંભવિત જણાવવું તે ૯-કથાઅસત્ય અને ઉપઘાતને યોગે તું ચોર છે? વિગેરે બોલવું તે ૧૦-ઉપઘાતઅસત્ય.
ત્રીજી સત્યામૃષા (મિશ્ર) ભાષાના દશ પ્રકારે આ પ્રમાણે છે ૧-ઉત્પન્નમિશ્ર કઈ ગામમાં દશથી જૂન કે અધિક બાળકને તે દિવસે જન્મ થવા છતાં આજે
Page #330
--------------------------------------------------------------------------
________________
ભાષાના ૪ પ્રકાર અને તેના ૪ર ભેદા
૩૧૧
અહીં દશ બાળક જન્મ્યાં વિગેરે ખાલવું તે. ર-વિગત મિશ્રજન્મની જેમ ન્યૂનાધિક મરણુ થવા છતાં આજે આટલા માણુસા મરી ગયા વિગેરે બેલવુ તે. ૩–ઉભયમિશ્ર= ઉત્પત્તિ વિનાશ ઉભયને અ ંગે ન્યૂનાધિક છતાં અમુક સંખ્યામાં જન્મ્યા અને અમુક સંખ્યામાં મર્યા વિગેરે એલવુ' તે. ૪-જીવિમશ્રઘણા જીવાના ઢગલામાં થાડા મરેલા પણ હોવા છતાં આ જીવાના સમુહ છે” એમ ખેલવુ તે. ૫--અજીવમિશ્ર=ધણા મરેલા સાથે ઘેાડા જીવતા છતાં આ મુડદાંના સમુહ છે' એમ ખેલવું તે. ૬-જીવા જીવમશ્ર=એ જ ઢગલામાં જીવતા–મરેલા જીવાની સંખ્યા નક્કી નહિ કરવા છતાં ‘આટલા જીવતા છે, આટલા મરેલા છે, એમ નિશ્ચય આંકથી ખેલવુ' વિગેરે. ૭–અનંતમિશ્ર= મૂળા વિગેરે અનંતકાયિક વસ્તુ તેનાં પાકેલાં પાંદડા કે બીજી કેાઈ વસ્તુની સાથે રહેલી જોઇને તે પાંદડાં વિગેરે સને ‘આ અનંતકાયિક છે' વિગેરે કહેવુ' તે. ૮–પ્રત્યેકમિશ્ર=એ પણ અનંત મિશ્રની પેઠે પ્રત્યેક વનસ્પતિને અંગે ખેલવું તે. -અહ્વામિશ્ર=અદ્ધા એટલે પ્રસ`ગાનુસાર અહિં દિવસ વા રાત્રિ તેને અ ંગે કેાઈ શીવ્રતા કરાવવા રાત્રિ છતાં આલે કે દિવસ ઉગ્યા અથવા દિવસ છતાં એલે કે રાત્રી પડી ઈત્યાદિ. અને ૧૦–અદ્દાદ્દામિશ્ર= અહીં દિવસે કે રાત્રીના એક દેશ તે ‘અદ્ધાદ્વા’ સમજવા. જેમકે કેાઈ પહેલા પ્રહરે પણ ઉતાવળ કરાવવા કહે કે ‘જલ્દી કર, મધ્યાહ્ન થયા' વિગેરે.
ચેાથી અસત્યા અમૃષા (વ્યવહાર) ભાષાના ખાર ઉત્ત
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ રભેદો આ પ્રમાણે છે. ૧-આમન્ત્રણી=આમન્ત્રણ અર્થે ‘હું દેવદત્ત !” ઈત્યાદિ ખેલવું તે, આ ભાષા સત્યા, અસત્યા અને મિશ્ર એ ત્રોથી વિલક્ષણ હોવાથી સત્ય પણ નથી અને અસત્ય પણ નથી માટે મિશ્ર પણ નથી, તેથી તેને ‘અસત્યાડમૃષા’ (વ્યવહાર ભાષા) સમજવી. ૨-આજ્ઞાપની=આજ્ઞા વચન જેમકે ‘આમકર’ ઈત્યાદિ. ૩–યાચની= ‘અમુક આપ’ઇત્યાદિ યાચના વચન. ૪-પ્રચ્છની–અજાણુપણાથી કે સંશયથી જાણકારને આ શું છે? ઇત્યાદિ પૂછવું તે. ૫-પ્રજ્ઞાપની શિષ્યાંદિને ઉપદેશ દેવા. જેમકે હિંસા નહિ કરવાથી આયુષ્ય દીધ થાય છે.? વિગેરે ખેલવું તે. ૬-પ્રત્યાખ્યાની યાચકને નિષેધ કરવા વિગેરે નકાર વચન, ૭-ઇચ્છાનુતિ ની=પૂછનારની ઈચ્છાને અનુસરતા જવાબ આપવો વિગેરે. ૮-અન્નભગૃહીતા=કોઇ એક નિય વિનાનું વચન, જેમકે કેાઇ પૂછે અત્યારે શું કરૂં ?” તેના જવાબમાં ‘જે ચેાગ્ય જણાય તે કરો' વિગેરે. -અભિટ્ટહીતા–નિર્ણયાત્મક વચન, અમુક કામ કરવું, અમુક નહિ, ઇત્યાદિ. ૧૦-સ`શયકરણી=અનેક અર્થ સમજાય તેવો શબ્દ એટલી સામાને સંશય ઉપજાવવો તે. ૧૧-વ્યાકૃતા= સ્પષ્ટા વચન અને ૧૨-અભ્યાકૃતા=ગૂઢ અર્થવાળું અથવા અસ્પષ્ટાક્ષરવાળું વચન.
એમ ચાર ભાષાના ઉત્તર ભેદો ૪ર છે તે સમજીને સત્યવ્રતના પાલન માટે પહેલી છેલ્લી ભાષાએ ખેલવી, અસત્યા અને મિશ્રને ત્યાગ કરવો.
Page #332
--------------------------------------------------------------------------
________________
પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ. પહેલા મહાવ્રતની પાંચ ભાવનાઓ. मनोगुप्त्येषणादाने-र्याभिः समितिभिः सदा। दृष्टान्नपानग्रहणेनाऽहिंसां भावयेत् सुधीः ॥ १ ॥
ભાવાથ–૧–મને ગુપ્તિ, ર–એષણા સમિતિ, ૩-આદાનભંડમત્તનિક્ષેપણુસમિતિ અને ૪–ઈસમિતિએ ચારનું પાલન કરવું, તથા આહાર પાણી જોઈને ગ્રહણ કરવાં, વાપરવાં, એમ પાંચ પ્રકારે અહિંસાવ્રતનું બુદ્ધિમાન આત્માએ રક્ષણ કરવું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિગેરેની જેમ હિંસામાં મનનું પ્રાધાન્ય હોવાથી મને ગુપ્તિનું અહિંસામાં ઉપયોગીપણું છે તથા એષણા સમિતિ દ્વારા નિર્દોષ પિંડ લેવાથી, વસ્તુ લેવા-મૂકવા વિગેરેમાં આદાનભંડમત્તનિક્ષેપણ સમિતિના પાલનથી ગમનાગમનમાં ઈર્યાસમિતિના પાલનથી તથા આહાર-પાણી આદિ ચક્ષુ દ્વારા જોઈને લેવાથી અને દિવસે પ્રકાશવાળા સ્થળે પહોળા મુખના ભાજનમાં વાપરવાથી અહિંસાનું પાલન થાય છે. ' બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ.
हास्यलोभभयक्रोधप्रत्याख्यानै निरन्तरम् । आलोच्यभाषणेनाऽपि, भावयेत् सुनृतव्रतम् ॥२॥
ભાવાર્થ–બોલવામાં હાસ્યાદિ ચારને ત્યાગ કરવો અને વિચારીને બોલવું. એમ પાંચ પ્રકારે સત્યવ્રતનું પાલન કરવું. કારણ કે-હાંસીથી બોલનારે મિથ્યા (ડું) બોલે, એ રીતે લોભને વશ થએલો ધનની ઈચ્છાથી, ભયભીત ૨૦
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રમણ ક્રિયા સુત્રસન્દભ
અનેલે પ્રાણ વિગેરેના રક્ષણ માટે અને કાધી પણ ક્રોધને વશ મિથ્યા બોલે માટે સત્યની રક્ષા માટે ખોલવામાં હાસ્યાદિના હુંમેશાં ત્યાગ કરવા તથા હાસ્યાદિ વિના પણ જૂઠ્ઠું અહિતકર વિગેરે ન ખોલાઈ જાય તેમ વિચારીને બોલવુ, ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના.
आलोच्यावग्रहयाञ्चाऽभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् || ३ || समानधार्मिकेभ्यश्च तथाऽवग्रहयाचनम् । अनुज्ञापितपानाऽन्नाशनमस्तेयभावनाः ॥ ४ ॥ ભાવાર્થ-ઈન્દ્ર, રાજા, માંડલિક, શય્યાતર અને સાધુ (સાધર્મિક), એમ પાંચ પૈકી જેના અધિકાર જ્યાં હાય તેના ત્યાં વિચાર કરીને અવગ્રહ (જગ્યા)ની યાચના કરવી. એ પાંચમાં પૂર્વ પૂર્વના અવગ્રહ ઉત્તર ઉત્તરને બાધક છે, જેમકે રાજાના અવગ્રહ ઈન્દ્ર પાસે માગવા છતાં ન ક૨ે, તેમ માંડલિકના અવગ્રહ રાજા પાસે, શય્યાતરના માંડલિક પાસે અને સાધુએ ઉતરેલા હોય તે વસતિને શય્યાતર પાસે માગવા છતાં અને તેણે આપવા છ્તાં પણ ન કલ્પે, કિન્તુ જેને જ્યાં મુખ્ય અધિકાર ચાલુ હોય તેની પાસે માગવાથી જ પે, માટે તે પ્રમાણે વિચારીને જગ્યાની યાચના કરવી તે ૧–ભાવના, પૂવે યાચેલા અવગ્રહને પણ બિમારી વિગેરે કારણે સ્થંડિલ માત્રુ આદિ પરડવવા શય્યાતર પાસે પુનઃ પુનઃ માગણી કરવી તે ર–ભાવના. આટલું–અમુક પ્રમાણાપેત ક્ષેત્ર મારે ઉપયાગી છે એમ પ્રમાણનો નિર્ણય કરવા તે ૩–ભાવના, જ્યાં પૂર્વે બીજા સાધુઓ રહેલા હોય તેની
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૫
પાંચ મહાવ્રતાની પચીસ ભાવના. અનુમતિપૂર્વક સકલ્પાદિ માટે પાંચગ્નેશ વિગેરે પ્રમાણવાળા ક્ષેત્રની માગણી કરી, તેની અનુમતિપૂર્વક ત્યાં ઉપાશ્રયાદિની યાચના કરવી તે ૪-ભાવના અને કમ્પ્ય તથા નિર્દોષ આહાર-પાણી આદિ પણ ગુરૂની અનુજ્ઞા પૂર્વક લેવાં અને વ્રત પચ્ચક્રૃખાણ તપ જપ વિગેરે ધર્મસાધના પણ ગુરૂની અનુમતિ પ્રમાણે કરવી તે ૫–ભાવના સમજવી. એ પાંચ ભાવનાઓથી ત્રીજા મહાવ્રતનું રક્ષણ થઈ શકે છે. અન્યથા અદત્તાદાન, વૈર, વિરોધ આદિ અનેક દોષો ઉપરાંત જિનાજ્ઞાના ભગ વિગેરે દાષા લાગે. ચાથા મહાવ્રતની પાંચ ભાવનાઓ.
स्त्रीषण्ढपशुमद्वेश्मा - सनकुड्यान्तरोज्झनात् । सरागस्त्री कथा त्यागात्प्रागरतस्मृतिवर्जनात् ॥ ५ ॥ स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्ग–संस्कारपरिवर्जनात् । प्रणीतात्य शनत्यागाद्, ब्रह्मचर्यं च भावयेत् ॥ ६ ॥
ભાવાથ–દેવીએ સ્ત્રીએ કે તેનાં ચિત્રા તથા નપુંસા અને પશુએ જ્યાં હોય તેવા ઉપાશ્રયના અને તેઓનાં ભાગવેલાં આસનાના તથા જેની ભીંતના આંતરે સ્રીપુરૂષની કામ ક્રીડાના શબ્દો સંભળાય તેવા સ્થાનને ત્યાગ કરવા તે પહેલી ભાવના, રાગને વશ બની સ્ત્રીઓની સાથે ખેલવું નહિ કે સ્રીની કથા પુરૂષની સાથે કરવી નહિ અથવા રાગવતી સ્ત્રીની સાથે ખેલવું નહિ કે રાગવતી સ્ત્રીની વાતા પુરૂષની સાથે કરવી નહિ તે બીજી ભાવના. પૂર્વે ભાગવેલા ભાગેાનુ સ્મરણ તજવું તે ત્રીજી ભાવના. સ્ત્રીનાં કે તેનાં ચિત્ર મૂર્તિ આદિનાં ‘મુખ નેત્રે સ્તન ’વિગેરે
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રમણ કિયા સૂત્રસદર્ભ વિકારજનક અંગેનું નિરીક્ષણ નહિ કરવું અને પિતાનાં અંગેને સંસ્કાર (ભા) વિગેરે નહિ કરવું તે ચેથી ભાવના. અને સ્નિગ્ધ (માદક) અને સ્વાદિષ્ટ રસદાર આહારને તથા લુખા પણ અધિક આહારને ત્યાગ કરે તે પાંચમી ભાવના. એ પાંચ ભાવનાથી બ્રહ્મચર્યનું પાલન કરવું. (વસ્તુતઃ બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન એ જ પાંચ ભાવનાએ છે. પહેલી ભાવનામાં વસતિ, આસન અને ભીંતના અંતરનું વર્જન-એ ત્રણ ગુણિઓ છે, બીજીમાં સ્ત્રીકથાને ત્યાગ, ત્રીજીમાં પૂર્વકીડિત મૃતિને ત્યાગ, ચોથીમાં ઈન્દ્રિયાદિ અંગેને જોવાનું અને સ્વશરીર વિભૂષાને ત્યાગ અને પાંચમી ભાવનામાં પ્રણીત અને અતિ આહારને ત્યાગ, આ રીતે નગુપ્તિઓનું પાલન આ પાંચમાં આવી જાય છે.) પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ:
स्पर्शे रसे च गन्धे च, रूपे शब्दे च हारिणि । पञ्चस्विती(स्वपी)न्द्रियार्थेषु, गाढं गार्द्धस्य वर्जनम् ॥७॥ एतेम्वेवामनोज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् । શત્રત, મવનાર પાર્તિા | ૮ |
ભાવાર્થ–સ્પર્શ, રસ, ગન્ધ, રૂપ અને શ, એ પાંચે ય ઇન્દ્રિયાના પાંચ મનપસંદ વિષયોમાં અતિગૃદ્ધિને અને ન ગમે તેવા તે સ્પર્શાદિમાં સર્વથા દ્વેષને ત્યાગ કરે તે અપરિગ્રહવ્રતની પાંચ ભાવનાએ કહી છે. વસ્તુતઃ વિષયને વિરાગ એ જ ધર્મનું ફળ છે, કારણ કે એના રાગમાંથી દ્વેષ અને ક્રોધાદિ કષાયે જન્મે છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
પાંચ મહાવ્રતાની પચીસ ભાવના.
૩૧૭
એમાંથી અસત્ય, ચારી, હિંસા વિગેરે પાપાની પરંપરા જન્મે છે, માટે જ પરિગ્રહને (વિષયાની મૂર્છાને) સ પાપાનું મૂળ કહ્યું છે, અને એ મૂર્છાના વિજય કરવા અહી અનુકૂળના રાગ અને પ્રતિકૂળના દ્વેષ તજવાનું કહ્યું છે.
આ પચીસ ભાવના વિના મહાત્રતાનું પાલન નામ માત્ર રહી જાય છે અને સયમનાં કષ્ટ સહન કરવા છતાં આત્મામાં ગુણસ્થાનક વધતું કે ટકતું પણ નથી. ભાવનાએ મહાવ્રતાના પ્રાણરૂપ છે. જેમ પ્રાણ વિનાનું શરીર ગમે તેવું શણગારેલું પણ નિરૂપયેાગી મુડદુ' ગણાય છે તેમ ભાવનાઓના ખળ વિનાનાં મહાવ્રતનું પાલન ગમે તેવાં રાગપૂર્વક કરાય કે કષ્ટા‘ વેઠીને માહ્યથી સુંદર બનાવાય તે પણ તેમાં આત્માના ભાવ પ્રાણા–જ્ઞાનાદિ ગુણેા પ્રગટતા નથી. ખાર ભાવના.
સ'સારને ઓળખવા માટે સયેાગેાનું અનિત્યપણું ૧, જીવનું અશરણપણું ૨, એકલાપણું ૩, સર્વથી જુદાપણું ૪, શરીરનું અશુચિપણું ૫, નાટકીઆની જેમ જીવનું ભિન્ન ભિન્ન રૂપે અને સંબંધોથી ભટકવાપણું ૬, પ્રતિસમય કર્મોથી બંધન છ, તેને રાકવાના ઉપાયા ૮, જૂના કમૅથી છૂટવાના ઉપાયા ૯, જગત (ચૌદ્યરાજ)ના વિસ્તાર–આકાર વિગેરે ૧૦, એમાંથી છૂટવા માટે શ્રીજિનેશ્વરે કહેલા ધર્મની ઉત્તમતા ૧૧ અને એ ધર્મપ્રાપ્તિની દુર્લભતા ૧૨, એમ ખાર ભાવનાઓને વારવાર ભાવવાથી જીવના અજ્ઞાન, રાગ, દ્વેષ, મેાહ વિગેરે દોષો મઢ પડે છે, સ'સારથી વૈરાગ્ય પ્રગટે છે, ધર્મપ્રાપ્તિ માટેની ચેાગ્યતા પ્રગટે
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
છે અને પરિણામે સર્વ દુ:ખામાંથી છૂટી શાશ્વત સુખના ભાગી અને છે.
૧-અનિત્યપણુ –ષ્ટિ મનુષ્યના મેળાપ, રિદ્ધિ, વિષયસુખની સામગ્રી, સંપત્તિ વિગેરે બાહ્ય સંચાગા તથા આરોગ્ય, શરીર, યૌવન અને છેવટે આયુષ્ય (જીવન) પણ નાશ પામનારૂં છે, માટે તેમાં મમત્ત્વ નહિ કરવું.
૨-અશરણપણું-જન્મ, જરા અને મરણ વિગેરે ભચાથી અને વિવિધ વ્યાધિઓથી ભરેલા જગતમાં (એ આપત્તિઓથી રીખાતા ) જીવને બીજે ક્યાંય શરણ મળે તેમ નથી, અનાથ, દીન અને લાચારપણે ભવેાભવ ભટકતા જીવને માત્ર એક શ્રીજિનવચન જ સાચું શરણ છે.
૩-એકલાપણુ –એકલાં જન્મતા અને મરતા જીવને સંસારચક્રમાં સારી-માઠી ગતિએ ... એકલાને જ ભાગવવી પડે છે, માતા-પિતા, ભાઈ–હેન, સ્ત્રી-પુત્ર કે કેાઈ ખીજું ભાગ કરતું નથી, માટે જીવે પોતાનું આત્મહિત પાતે એકલાએ જ કરવું જોઈએ. બીજાની આશા રાખવી વ્યર્થ છે.
૪-સવથી જુદાપણુ‘વજ્રનેાથી, પરિવારથી, વેલવથી અને જેને પાળી-પોષીને અનેક રીતે સંભાળે છે તે શરીરથી પણ હું ભિન્ન છું, તેમાંનુ કાઈ મારૂં નથી, એવી જેની બુદ્ધિ હાય તેને શાકરૂપ શત્રુ દુઃખી કરી શકતા નથી.
૫–શરીરનુ' અશુચિપણું-જે શરીર સ્વભાવે જ વસ્તુમાત્રને દુ ધમય બનાવે છે, જેની ઉત્પત્તિ અશુચિમાંથી થએલી છે અને પછી પણ તે ગદા પદાર્થોથી પાષાય છે, તે શરીરનું સત્ર અપવિત્રપણું વારંવાર વિચારવું. ઉપર
Page #338
--------------------------------------------------------------------------
________________
માર ભાવનાઓ.
૩૧૯
મઢેલી ચામડી- માત્રમાં મૂઢ અનેલે જીવ શરીરના રાગથી અનેકાનેક પાપા કરે છે, તે જે શરીરના સ્વરૂપને સમજે તા વૈરાગ્ય પ્રગટ થાય અને સર્વ પાપોનુ કારણ શરીરને રાગ ટળી જતાં મેાક્ષની આરાધનામાં તે સાધન બની જાય.
૬-સ'સારી સબધાની વિચિત્રતા-એક વાર જે માતા હોય છે તે જ આ સંસારમાં બીજા જન્મમાં હેન, પુત્રી, કે પત્ની પણ થાય છે, બ્રાહ્મણ કસાઈ, રાજા રંક, પંડિત મૂખ, દેવ કીડા, કે શ્રીમંત દરિદ્ર પણ થાય છે. તા કયા સંબંધમાં કેની ઉપર વિશ્વાસ રાખવા ?
૭-આશ્રવ—જેમ જેમ જીવ મિથ્યાદૃષ્ટિ, અવિરતિ, કષાયેા, અકુશલ મન-વચન-કાયા રૂપી ત્રણ ઈંડાના આશ્રય લે છે, તેમ તેમ તેને નવાં કર્મો આવે (બંધાય) છે, માટે તે કર્મબંધનાં કારણેાને રાખ્વા પ્રયત્ન કરવા જોઇએ.
૮–સંવર—સારાં કે માઠાં (પુણ્ય-પાપરૂપે) બંધાતાં કર્મીને રાકવા માટે (કુશળ) મન-વચન અને કાયા (રૂપ ગુપ્તિએ)દ્વારા (શુભ)પ્રવૃત્તિ (અનેં અશુભમાંથી નિવૃત્તિ) કરવી તેને સમાધિજનક, આત્મહિતકર અને ઇષ્ટ સુખ આપનાર, સંવર કહેલા છે માટે તે સંવરના સ્વરૂપની ભાવના ભાવવી.
૯–નિજ રા—જેમ ઘણા જૂના પણ પેટમાં જામેલા મળ તેનું શોષણ કરવારૂપ ચિકિત્સા કરવાથી પાકીને નીકળી જાય છે તેમ અતિ જૂનાં અને ઘણાં પણ એકઠાં થએલાં કર્મો આશ્રવનાં દ્વારા અંધ કરીને સંયમમાં ઝીલતા આત્મા બાહ્ય અભ્યન્તર તપ દ્વારા પકાવીને ખેરવી નાખે છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩ર૦.
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ૧૦–લેકવિસ્તાર–લેક એટલે જીવને જન્મ મરણાદિ દ્વારા પરિભ્રમણ કરવાનું સ્થાન. આને આકાર બે હાથ કેડ ઉપર મૂકીને નીચેથી પગ પહોળા કરી ઉભેલા મનુષ્યના જે ગોળ છે. તેની સાતરાજ પહોળ, ચૌદરાજ ઉંચ, મધ્યમાં એક રાજ, કેણીના ભાગે પાંચ રાજ અને મસ્તકે એક રાજ પહેળે છે, તેમાં આ જીવે સર્વ (સર્વ આકાશ પ્રદેશ ઉપર) ઠેકાણે જન્મ-મરણ અનંતીવાર કર્યા છે અને પિતે અરૂપી છતાં કર્મ–ભાષા–શ્વાચ્છવાસ-મન અને ભિન્ન ભિન્ન શરીરરૂપે અનંતાનંત રૂપી યુગલને તેને આશ્રય લે પડ્યો છે. એ વિગેરે વિચારવું.
૧૧–ધર્મની સુંદરતા–આ જગતમાં આત્માના અંતરંગ શત્રુને નાશ કરી ચૂકેલા શ્રીજિનેશ્વરદેએ જગતના હિત માટે ઉપદેશ દ્વારા જૈનધર્મ” નામને મહાન ધર્મ એ પ્રસિદ્ધ કર્યો છે કે જે કઈ આત્મા અને પિતાને બનાવે છે-ચિત્તમાં ધારણ કરે છે તેને તે આ સંસારરૂપી મહાસમુદ્રમાંથી શીધ્ર પાર ઉતારી દે છે.
૧૨-બધિની દુલભતા–જન્મ-મરણ કરતાં કોઈ વાર જીવને મનુષ્યપણું કર્મભૂમિરૂપ આર્ય ક્ષેત્ર, આર્ય (ઉત્તમ) કુળ, સુંદર આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, પાંચે ઈન્દ્રિઓની પૂર્ણતા અને પર્તા વિગેરે એક એકથી દુર્લભ સામગ્રી મળી જવા છતાં ધર્મશ્રવણની ઈચ્છા થતી નથી અને તે થાય તે ધર્મોપદેશકને યોગ થતું નથી, તે એગ થાય તે પણ તેઓના વચન પ્રત્યેને વિશ્વાસ-સમકિત તે અતિદુર્લભ છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
ખાર ભાવનાઓ.
૩ર૧
એમ છતાં કનું જોર મંદ પડતાં ભવિતવ્યતા અને કાળતા પરિપાક થતાં કદાચ સમકિત પણ પ્રગટે તા પણુ જયના માહ–રાગ અને ઉન્મામાં ફસાઇ ગએલા જીવને સંપત્તિઓ, પાંચે ઇન્દ્રિઓના વિષયાના રસ અને સુખશીલિયાપણું એ ત્રણના મેાહરૂપ ત્રણ ગારવાના લીધે વિકૃતિજડની સેવાના રાગ તજવા અતિતર દુભ છે.
કદાચ વિરતિરૂપ ધર્મરત્ન પણ મળી જાય તે પણ ઇન્દ્રિયા, કષાયા, ગારવા અને પરીષહેારૂપ શત્રુઓથી વિજય મેળવવા તે તેા દુષ્કર દુષ્કરતમ છે.
માટે સુખના અથી ભવ્ય જીવાએ એ પરીષહા, ઇન્દ્રિઓ, ગારવા અને એ બધાનાં નાયક સરખા કષાયાને જીતવા માટે ક્ષમા, મૃદુતા, સરળતા અને સ ંતાષરૂપ સ્વગુણાની મદદ મેળવવી જોઇએ. આખરે તે આત્માનું સુખ આત્માની શક્તિઓના (અધ્યાત્મના) અળે .જ મેળવી શકાશે, જડ વસ્તુ તે જાગ્રત આત્માને પ્રારંભમાં ઘેાડા સાથ આપશે. મેહમૂદ્રને તા વિશેષ ફસાવી સંસારમાં ભટકાવશે. વિગેરે તત્ત્વને વિચારી આત્મ (અધ્યાત્મ)બળ કેળવવા પ્રયત્નશીલ થવું, ઈત્યાદિ.
Page #341
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ત્રીજું.
૧-અસ્વાધ્યાયિક પ્રકરણ”,
રૂધિરાદિ અશુચિ વિગેરેને કારણે સ્વાધ્યાય (સૂત્રાદિનું પડન—પાઠન) વિગેરે ન થઈ શકે તેવા પ્રસ ંગાને અસ્વાધ્યા યિક કહેવાય છે. તેના બે મૂળ ભેદો છે, તેમાં-૧-આત્મ સમુત્થ=સ્વાધ્યાય કરવાની ઈચ્છાવાળાથી જે કારણ ઉપજે તે આત્મસમ્રુત્યુ અને ૨-પરસમ્રુત્યુ-ખીજાથી કારણ ઉપજે તે પરસમુર્ત્ય જાણવું. તેમાં પરસમુર્ત્યનું વર્ણન નીચે પ્રમાણે છે. આત્મસમ્રુત્ય અસ્વાધ્યાય તે પરસમુત્થમાં કહીશું તે પરમનુષ્યના અસ્વાધ્યાયની તુલ્ય સમજી લેવા.
પરસમુર્ત્ય તેના ઉત્તર પ્રકારો પાંચ છે. ૧–સંયમધાતિક, ૨-ઔત્પાતિક, ૩–સદૈવ, ૪-યુાહિક અને પ–શારીર. એ પાંચે પ્રકારના અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરનારને જિનાજ્ઞાના ભંગ, અનવસ્થા વિગેરે દોષો લાગે છે.
૧–સંયમઘાતિક =સંયમના ઘાત કરનાર, તેના ત્રણ ભેદો છે, ૧-મહિકા, ર-સચિત્તરજોવૃષ્ટિ અને ૩–અપ્લાયની વૃષ્ટિ. તેમાં કાર્તિકથી માઘ મહિના સુધી આકાશમાં જે ઘુમરી (ધુમ્મસ) વરસે તે ૧-મહિકા. આ ધુમ્મસ વરસતાં તરતજ સર્વ સ્થાને અકાયમય બની જાય છે, માટે અંગેાપાંગ સ કાચીને મૌનપણે ઉપાશ્રયાદિ સુગુપ્ત સ્થાને બેસી રહેવું જોઇએ, હાથ-પગ પણ હલાવવાં જોઇએ નહિ. ર-અરણ્યના પવનથી ઉડેલી વ્યવહાર સચિત્ત રજ, તે વર્ષોંથી કંઈક લાલ
Page #342
--------------------------------------------------------------------------
________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩ર૩ હોય અને દૂર દૂર દિશાઓમાં દેખાય. આ સચિત્ત રજ પણ સતત વરસે તે ત્રણ દિવસ પછી સર્વ સ્થાને પૃથ્વીકાયમય બની જાય છે. ૩-અપકાયની વૃષ્ટિ તેના ત્રણ પ્રકારે છે, ૧-બુબુદ્ધ વર્ષા, રબુબુદ્દરહિત અને ૩-કુસિઆ. તેમાં બુબુદ્દ એટલે જે વરસાદમાં નીચે પાણીમાં પરપોટા (પાણીની સળીયો) થાય, તે જો આઠપ્રહર સુધી (અને અન્ય મતે ત્રણ દિવસ સુધી સતત વરસે તો, તે પછી અસ્વાધ્યાય ર=બુબુદ્દાંપરપોટા)રહિત-સતત પાંચ દિવસ વરસે તે તે પછી અસ્વાધ્યાય અને ૩-કુસીકા (ઝીણીસી) સતત સાત દિવસ વરસે તે તે પછી સર્વત્ર અપકાયમય બની જાય, માટે તે તે સમય પછી અસ્વાધ્યાય સમજે. (આ અસ્વાધ્યાય આદ્રથી ચિત્રા નક્ષત્રને સૂર્ય હોય ત્યારે સમજ, શેષકાળે તે અલ્પ વરસાદ પડે તે પણ બંધ થયા પછી ત્રણ પ્રહર) વળી આ સંયમઘાતિકને પરિહાર સ્વાધ્યાયમાં દ્રવ્યાદિ ચાર ભેદે કહ્યો છે. ૧-દ્રવ્યથીઉપર્યુક્ત મહિકા, સથિત્તરજ અને વર્ષાને ત્યાગ, ૨-ક્ષેત્રથીજે ગામ–શહેર આદિમાં વરસે ત્યાં સ્વાધ્યાયને ત્યાગ, ૩કાળથી–તે તે કાળ પછી જ્યાં સુધી તે વરસે ત્યાં સુધી (તેટલા કાળને) ત્યાગ અને ૪-ભાવથી-નેત્રફૂરણશ્વાસોશ્વાસ સિવાયની સઘળી ચેષ્ટને ત્યાગ કર, ઉપરાંત જવું-આવવું પડિલેહણ કરવું વિગેરે કાયિક પ્રવૃત્તિ અને બલવું વિગેરે વાચિક પ્રવૃત્તિ પણ વજેવી. વિના કારણ લેશ પણ પ્રવૃત્તિ નહિ કરવી, બિમારી વિગેરે આવશ્યક કારણ આવી પડે તો હાથ-આંખ કે આંગલીના ઈશારાથી કામ લેવું, બેલિવું પડે તે મુખવસ્ત્રિકાથી મુખ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ઢાંકીને બેસવું અને જવું-આવવું પડે તે વર્ષા કલ્પ(કાળી) થી શરીર ઢાંકીને જવું-આવવું.
૨- ત્પાતિક-રજસ, માંસ, રૂધિર, કેશ અને પાષાણના વરસાદથી થાય તે ઔત્પાતિક અસ્વાધ્યાય જાણ, તેમાં અચિત્તરજ વરસે તે ૧–રજોવૃષ્ટિ, માંસના કકડા આકાશ માર્ગેથી પડે તે ર-માંસવૃષ્ટિ, રૂધિરના બિંદુઓ પડે તે ૩-રૂધિરવૃષ્ટિ, ઉપરના ભાગથી કેશ પડે તે ૪કેશવૃષ્ટિ અને કરા વિગેરે પત્થરને વરસાદ પડે તે ૫પાષાણવૃષ્ટિ, તથા રોદઘાત-દિશાઓ રજવાળી હોય ત્યારે સૂત્ર નહિ ભણવું, બીજી સઘળી ય પ્રવૃત્તિ કરી શકાય. તેમાં માંસ અને રૂધિરની વૃષ્ટિ થાય તે એક અહોરાત્ર સુધી અસ્વાધ્યાય અને શેષ રજોવૃષ્ટિ વિગેરેમાં તે તે વૃષ્ટિ થાય ત્યાં સુધી નન્દી વિગેરે સૂત્ર ન ભણવું, શેષ કાળે ભણવું. અહીં રજેવૃષ્ટિ અને જેઘાતમાં એ ભેદ છે કે ધૂમાડા જેવા આકારે કંઈક સફેદ અચિત્ત ધૂળ વરસે તે રવૃષ્ટિ અને સર્વ દિશાઓ અચિત્ત ધૂળવાળી છવાઈ જતાં સર્વત્ર અંધકાર જેવું દેખાય તે રઘાત જાણ. એ બન્ને પવન સહિત કે રહિત પડે ત્યારે ત્યાં સુધી સૂત્ર નહિ ભણવું.
૩-સદૈવ દેવાદિથી થએલ અસ્વાધ્યાયિકને સદૈવ (અથવા સાદિવ્ય) કહેવાય છે તે આ પ્રમાણે છે. ૧-ગાધવનગર ચકવતી વિગેરેના નગરના ઉત્પાતનું સૂચક સંધ્યા સમયે તે તે નગર ઉપર કિલ્લા, અટારી વિગેરે આકાર સહિત બીજું નગર દેખાય તે અવશ્ય દેવકૃત હાય. ૨-દિગદાહકેઈ એક દિશામાં ઉચે મોટું શહેર સળગતું હોય તે
Page #344
--------------------------------------------------------------------------
________________
અવાધ્યાયિક પ્રકરણ
૩૨૫ પ્રકાશ દેખાય અને નીચે અંધકાર દેખાય છે. ૩-વિજળી સ્વાતિથી મૃગશિરને સૂર્ય હોય તે દિવસેમાં વિજળી થાય તે. –ઉલકાપાત તારે પડે તેમજ પાછળ રેખાવાળી અથવા પ્રકાશ યુક્ત ઉલ્કા (મટી પ્રકાશની રેખા) પડે તે. – ગતિ -વાદળની ગર્જના, પચૂપક-શુક્લપક્ષમાં બીજ, ત્રીજા અને ચોથ ત્રણ દિવસ સુધી ચંદ્ર સંસ્થાગત હોવાથી સંધ્યા ન દેખાય તેને ચૂપક કહેવાય છે. ત્રણ દિવસ સંધ્યાની સમાપ્તિ ન સમજાયાથી કાળવેલાને નિર્ણય ન કરી શકાય માટે પ્રાદેષિક કાળ કે સૂત્ર પરિસીન થાય. ૬-ચક્ષાદીતંત્ર એક દિશામાં આંતરે આંતરે વિજળી સર પ્રકાશ દેખાય તે. આ ગાન્ધર્વનગર વિગેરે થાય ત્યારે એક એક પ્રહર અસ્વાધ્યાય અને ગર્જિત થાય ત્યારે બે પ્રહર સુધી સ્વાધ્યાય નહિ કરે. ગાંધર્વનગર તે દેવકૃત જ હોય શેષ દિગદાહ વિગેરે દેવકૃત હોય અને સ્વાભાવિક પણ હેય. જે કે સ્વાભાવિક હોય તે અસ્વાધ્યાય આનથી તે પણ “દેવકૃત નથી પણ સ્વાભાવિક છે? એવો નિર્ણય કરવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હોવાથી સ્વાધ્યાય નહિ કરે. - આ ઉપરાંત પણ ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, ગુન્જિત, ચતુઃસંધ્યા, મહાપડવા, મહામહ વિગેરે પ્રસંગેને સદૈવ અસ્વાધ્યાયમાં કહેલા છે. તેમાં
- ચંદ્રગ્રહણને અસ્વાધ્યાય ઉત્કૃષ્ટ બાર અને જઘન્ય આઠ પ્રહરને છે. તે આ પ્રમાણે-ઉગતે ચંદ્ર ગ્રહણ થયો તે રાત્રિના ચાર અને બીજા દિવસના ચાર મળી આઠ પ્રહર અને
Page #345
--------------------------------------------------------------------------
________________
૩ર૬
શ્રમણ કિયા સૂત્રસન્દર્ભ પ્રાતઃ ગ્રહણ થાય, ગ્રહણ સહિત આથમે તે તે પછી દિવસ, રાત્રી અને બીજા દિવસની સાંજ સુધી બાર પ્રહર. અથવા ઉત્પાતથી સમગ્ર રાત્રીગ્રહણ રહે અને સગ્રહણ આથમે તે તે રાત્રી અને બીજે દિવસ તથા રાત્રી મળી બાર પ્રહર, અથવા વાદળથી ચંદ્ર દેખાય નહિ ત્યારે ગ્રહણ કયારે થયું તે નહિ જાણવાથી તે સમગ્ર રાત્રી અને બીજે દિવસ અને રાત્રી મળી બાર પ્રહર, પણ જે સ્પષ્ટ ગ્રહણ દેખાય તે ગ્રહણ થાય, ત્યારથી બીજા દિવસને ચંદ્ર ઉગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણ. એ સિદ્ધાન્તને મત કહ્યો. બીજા આચાચેના મતે આચરણ એવી છે કે રાત્રે ચંદ્રગ્રહણ થાય અને રાત્રે મૂકાય તે સવારે સૂર્યોદય થતાં સુધી અસ્વાધ્યાય. (અને ગ્રહણ સહિત આથમે તો ગ્રહણ થાય ત્યારથી બીજે દિવસ અને બીજી રાત્રી સુધી અસ્વાધ્યાય જાણો). સૂર્યગ્રહણને અસ્વાધ્યાય જઘન્યથી બાર(આઠ) અને ઉત્કૃષ્ટથી સોળ પ્રહર. તે આ પ્રમાણે-ગ્રહણ સહિત સૂર્ય આથમે તે તે પછીની રાત્રી અને બીજે અહેરાત્ર મળી બાર. ઉગતે સૂર્યગ્રહણ થાય અને ઉત્પાતને વશ આખો દિવસ ગ્રહણ રહે, ગ્રહણ સહિત આથમે ત્યારે તે દિવસ, રાત્રી અને બીજો અહોરાત્ર મળી સળ પ્રહર. આચરણથી અન્ય આચાર્યોના મતે સૂર્ય દિવસે ગ્રહણ થાય અને મૂકાયા પછી આથમે તે જે દિવસે ગ્રહણ થાય ત્યારથી બીજા સૂર્યોદય સુધી અસ્વાધ્યાય
નિર્વાત-વાદળ સહિત કે રહિત આકાશમાં વ્યક્તર દેવે કરેલ મહાગજેના તુલ્ય અવાજ.
ગુજિત–ગર્જનાના જ વિકારરૂપ ગુંજારવ કરતે
Page #346
--------------------------------------------------------------------------
________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩૨૭
મહાનિ ( અવાજ ). આ બન્ને થાય ત્યારથી આપ્રહર પૂર્ણ થતાં સુધી અસ્વાધ્યાય.
ચારસંધ્યા=સૂર્યાસ્ત પછી, મધ્યરાત્રીએ, સૂર્યોદય પૂર્વ અને મધ્ય દિવસે એમ ચાર વખત એ બે ઘડી અસ્વાધ્યાય.
ચારે મહાપડવા=અષાઢ, આસા, કાર્તિક અને ચૈત્ર માસની પૂર્ણિમા તથા પ્રતિપદ એ ચાર મહામહે।ત્સવના દિવસે છે. જો કે મહાત્સવ ચતુર્દશીના મધ્યાહ્નથી પૂર્ણિમા સુધી હોય છે તે પણ પ્રતિપદાના દિવસે પણ ચાલુ રહેતા હાવાથી પ્રતિપદા સુધી ઘણી હિંસાનું કારણ હાવાથી એ દિવસેામાં સ્વાધ્યાય નહિ કરવા, બીજી પ્રવૃત્તિ કરવાના નિષેધ નથી. આ ઇન્દ્રમહાત્સવો જે દેશ-ગામ-નગરમાં જેટલા દિવસ ચાલે તેટલા અસ્વાધ્યાય સમજવા. ચૈત્રી ઈન્દ્રમહ શુકલપ્રતિપદાથી કૃષ્ણપ્રતિપદા સુધી પ્રસિદ્ધ છે.+
૪-ન્યુાહિક દષ્ટિક વિગેરેના પરસ્પર યુદ્ધના પ્રસંગે લેાકેા ભયથી અસ્વસ્થ હૈાય તે કારણે સ્વાધ્યાય વર્જવા. એ દડિક રાજાએ, બે સેનાપતિઓ, કે
* આચારપ્રદિપમાં આચરણાથી સૂર્યાસ્ત પહેલાં, મધ્યરાત્રે, સૂર્યોદય પહેલાં અને મધ્યદિનની એમ ચાર સધ્યા કહેલી છે અને અન્યત્ર સૂર્યોદય તથા સૂક્ષ્મસ્તની પહેલાં અને પછી એક એક ઘડી કહેલી છે,
+ વમાનમાં આસા ચૈત્રમાં સુદ ૫ ના અને અષાઢ કાર્તિકમાં સુદ .૧૪ના મધ્યાહ્નથી આર ંભી વદ ૧ ના પૂર્ણાહુતિ સુધી આ મહાપડવાને અંગે અસ્વાધ્યાય છે તથા ફાગણમાં હાલિકા પ્રગટે ત્યારથી ધૂળ ઉડે (લેટી સમાપ્ત થાય) ત્યાં સુધી અસ્વાધ્યાયિક ગણાય છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
તેવી પ્રસિદ્ધ કઈ સ્ત્રીઓ લડેઝઘડે ત્યાં સુધી અસ્વાધ્યાય. અથવા મલ્લયુદ્દ પ્રસંગે કે કોઈ એ ગામાના લોકો (અથવા એક જ ગામના મોટા પક્ષેા) પરસ્પર પત્થર-શસ્ત્ર આદિથી લડતા હોય ત્યાં સુધી અસ્વાધ્યાય, કારણ કે તેવા પ્રસંગે વ્યન્તરાદિ દેવા પાત પેાતાના પક્ષમાં આવવાન સંભવ હાવાથી તે છળે. લેાકેાને પણ અપ્રીતિ થાય કે અમે ભયમાં છીએ ત્યારે પણ નિર્દાક્ષિણ્ય સાધુઓ નિશ્ચિંત થઇને ભણે છે. કોઈ રાજા મરણ પામ્યા પછી બીજા રાજાને અભિષેક ન થાય ત્યાં સુધી તેવા અરાજકતાના પ્રસંગે અસ્વાધ્યાય જાણવા. તથા મ્લેચ્છ વિગેરે ગામ ઉપર આક્રમણ કરે ત્યારે ભયથી લાકે આકુલ વ્યાકુલ હેાય ત્યારે પણ અસ્વાધ્યાય. આ બુદ્ધાદિ કારણે જ્યાં સુધી લેાકમાં ક્ષેાભ હાય, સ્વસ્થતા ન આવે ત્યાંસુધી જ નહિ પણ ક્ષેાભ— સ્વસ્થતા ગયા પછી પણ એક અહારાત્ર અસ્વાધ્યાય પાળવા.હવે મરણ સંબંધમાં કોઈ ગામમાલિક કે ગામ વિગેરેને અધિકારી ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં મરણ પામે તે તે મૃતક લઈ ગયા પછી એક અહેારાત્ર અસ્વાધ્યાય. કોઈ અનાથ સે। હાથની અંદર મરી જાય તે શય્યાતંર અથવા કાઈ તેવા શ્રાવક દ્વારા દૂર કરાય નહિ ત્યાં સુધી અસ્વાધ્યાય. અનાથનું કલેવર કૂતરાં વિગેરેએ તેડયું હોય તે તેના અવયવાદિ જ્યાં જયાં દેખાય ત્યાંથી શુદ્ધ કરાય નહિ ત્યાં સુધી અસ્વાધ્યાય- શય્યાતર કે અન્ય ગ્રહસ્થ ઉપાશ્રયથી સાત ઘરો સુધીમાં મરે તે મૃતક લઈ ગયા પછી એક અહોરાત્ર ભણવું નહિ, અથવા કાઈ ન સાંભળે તેમ ભણવું, અન્યથા
Page #348
--------------------------------------------------------------------------
________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩૨૯
લાકામાં ગીં થાય. કોઈ સ્ત્રી દુ:ખથી ડરતી હોય તેના શબ્દ સંભળાય ત્યાં સુધી ન ભણવું. ઈત્યાદિ પ્રસગામાં લેાકમાં સાધુતાની નિંદા વિગેરે થવાના કારણે અસ્વાધ્યાય સમજવા.
-શારીર–શારીરિક અશુચિ આદિના કારણેાથી અસ્વાધ્યાય. એના મનુષ્ય સંબંધી અને તિય ચસ બધી એમ એ પ્રકારે છે.તેમાં મચ્છ કાચબા વિગેરેજળચર, ગાયભેંસ વિગેરે સ્થળચર અને મયુર પોપટ વિગેરે ખેચર,એમ તિય ચ સબંધી ત્રણ ભેદો છે . અને એ જળચરાદિ ત્રણેના દ્રવ્યાદિ ભેદે ચાર ચાર પ્રકાશ છે, તેમાં દ્રવ્યથી–પચેન્દ્રિયતિય - ચનાં રૂધિરાદિ કાઈ પણ દ્રવ્યના અસ્વાધ્યાય, ક્ષેત્રથી-સાઈઠ હાથની અંદરના ક્ષેત્રમાં અસ્વાધ્યાય. તેમાં પણ કાઇ નાનું ગામ હોય તે નાના ત્રણ માર્ગેથી અતરિત ક્ષેત્રમાં અને માટું નગર હોય તા એક મોટા રાજમાર્ગથી અરિત ક્ષેત્રમાં તે રૂધિરાદિ પડેલું હાય તા અસ્વાધ્યાયિક ન ગણવું, પણ નાના ગામમાં કાઈ કુતરાં બિલાડાંએ એ કલેવરને ઠેકાણે ઠેકાણે સુ થવાથી બધે રૂધિરાદિ પડ્યું હોય તા ગામ અહાર જઈ સ્વાધ્યાય કરવા. કાળથી તે રૂધિરાદિ અશાના સંભવ કાળથી માંડીને ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય,અથવા મોટા કોઇ ખિલાડાએ મારેલા ઉંદરાદિના કલેવરને અગે આઠ પ્રહર અસ્વાધ્યાય અને ભાવથી-નન્દીસૂત્ર વિગેરે સૂત્રો નહિ ભણવાં. અથવા ખીજી રીતે ચાર પ્રકાર કહ્યા છે કે-એ જળચરાદિના રૂધિર-માંસ-હાડકુ અને ચામડુ એ ચાર દ્રબ્યાને અ ંગે અસ્વાધ્યાય. એમાં વિશેષ એ છે કે સાઇઠ
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ હાથની અંદર માંસ ધોયું હોય કે પકાવ્યું હોય તે તે માંસ બહાર લઈ જવા છતાં ત્યાં અવશ્ય બિંદુઓ પડે માટે ત્રણ પ્રહરને અસ્વાધ્યાય. જે તે પહેલાં વરસાદના કે બીજા પાણીને પ્રવાહ આવવાથી દેવાઈ જાય છે ત્યારથી અસ્વાધ્યાય મટે. કોઈ ઈંડું ૬૦ હાથની અંદર પડે પણ ફૂટે નહિ તે તે દર કર્યા પછી અસ્વાધ્યાય નથી, પણ ફૂટે અને તેને રસ જમીન ઉપર પડે તે દૂર કરવા છતાં ત્રણ પ્રહરને અસ્વાધ્યાય. જે કપડા વિગેરે ઉપર પડેલું ઈંડું ફૂટે તે પણ સાઈઠ હાથની બહાર તે કપડાને ધવાથી અસ્વાધ્યાય નથી. એ ઈંડાને રસ કે લોહીનું બિન્દુ માખીને પગ ડૂબે તેટલું અલ્પ પણ હોય તે અસ્વાધ્યાય ગણવે. વળી જરાયુ (ઓવાળ) રહિત હાથણી વિગેરેને પ્રસવ થાય તેને ત્રણ પ્રહર અસ્વાધ્યાય. જરાયુવાળાં ગાય વિગેરેને પ્રસવ થાય તેને ઓવાળ પડ્યા દૂર કર્યા) પછી ત્રણ પ્રહર અસ્વાધ્યાય. સાઈઠ હાથમાં રાજમાર્ગમાં રૂધિરાદિનાં બિન્દુ પડ્યાં હોય તે જતા-આવતા મનુષ્ય-પશુઓના પગલાં વિગેરે પડવાથી જિનાજ્ઞા એવી છે કે અસ્વાધ્યાય ગણાય નહિ, પણ રાજમાર્ગ સિવાય અન્યત્ર સાઈઠ હાથમાં તિર્યંચનું રૂધિરાદિ કંઈ પડયું હોય અને તે વરસાદના પ્રવાહથી ધેવાય કે અગ્નિથી બળી જાય તે અસ્વાધ્યાય ન થાય, પણ એમને એમ રહેલ હોય તે થાય. હવે મનુષ્ય સંબંધી અસ્વાધ્યાય માટે કહ્યું છે કે-મનુષ્યનાં પણ રૂધિર, માંસ, ચામડું અને હાડકાં એ ચાર દ્રવ્યોમાં હાડકા સિવાયનાં ત્રણ પૈકી કઈ સે હાથની અંદર પડેલું હોય તે એક અહોરાત્ર અસ્વાધ્યાય. જે મનુષ્યનું કે તિર્યંચનું રૂધિર સાઈઠ કે સે હાથમાં
Page #350
--------------------------------------------------------------------------
________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩૩૧
પડેલુ સુકાઈને વર્ણાન્તર થઈ ગયું હોય તા અસ્વાધ્યાય નથી. સ્ત્રી રજસ્વલા થાય ત્યારથી ત્રણ અહારાત્ર (૨૪ પ્રહર) અસ્વાધ્યાય, તે પછી રૂધિર ગળે તે પણ અસ્વાધ્યાય નહિ. સ્ત્રીને પુત્ર જન્મે તેા સાત અને પુત્રી જન્મે તેા આઠ અહેારાત્ર અસ્વાધ્યાય જાણવા, દાંત સિવાયનું મનુષ્યનું કઈ પણ હાડકું સા હાથની અંદરની જમીનમાં દાટયું હોય તા બાર વર્ષ સુધી અસ્વાધ્યાય. પડેલા દાંત સેા હાથથી દૂર પરવ્યા પછી અસ્વાધ્યાય નથી, કેાઈ દાંત ખેાવાઈ જાય શોધવા છતાં ન જડે તા અસ્વાધ્યાય નથી; કેાઈ એમ કહે છે કે–તેને એહડાવણા' કાર્યાત્સગ કરવા જોઇએ. અગ્નિથી મળેલાં હાડકાં સેા હાથની અંદર હાય તા પણ અસ્વાધ્યાય નથી. અસ્વાધ્યાયમાં અનુપ્રેક્ષાના નિષેધ નથી, પણ સૂત્રની વાચના-પૃચ્છના-પરાવના ન થાય અને ધર્મકથામાં સૂત્ર ન વંચાય.
લાચના વિધિ.
મસ્તક અને દાઢી મૂછના કેશ ચૂંટાવવા રૂપ લેાચપરીષહુ સહન કરવા તે એક મહાનિરાકારક ઉત્તમ અનુષ્ઠાન છે, છતી શક્તિએ યુવાન સાધુએ વર્ષમાં ત્રણ વાર અથવા બે વાર લેાચ કરવા રૂપ એ આરાધના અવશ્ય કરવી જોઇએ. એનાથી વીર્યાન્તરાય કર્મોના ક્ષયાપશમ થતાં બાહ્ય અભ્યંતર બન્ને પ્રકારનું બળ પ્રગટે છે અને તે બળથી અનાદિ સંચિત કર્મોને નાશ કરવા આત્મા ઉત્સાહી થઈ શકે છે. માટે પ્રવ્રજ્યા અંગીકાર કરનારે (સાધુ-સાધ્વીએ) અવશ્ય કરાવવા જોઇએ. તેના વિધિ આ પ્રમાણે—
ચ
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
પ્રથમ ગુરૂ સમક્ષ ખમા॰ દઈ આદેશ માંગવા પૂર્વક ઇરિ૰પડિક્સમવા. પછી ખમા॰ દઈ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી, પછી એ વાંદણાં દઈ ચાર ખમા॰ દેવાં. પહેલુ' ખમા કઈ ઈચ્છા સદિ॰ ભગ૰ાય. સદિસાવેમિ, બીજી ખમા॰ દઈ ઈચ્છા॰ સદિ॰ ભગ॰ લેાય કારેમિ, ત્રીજું ખમા દઈ ઈચ્છા સંદિ • ભગ॰ ઉચ્ચાસણું સદિસાવેમિ અને ચેાથુ ખમા॰ કઈ ઈચ્છા॰ સદિ॰ ભગ૰ ઉચ્ચાસણુ’ઠામિ, એમ ચાર આદેશે માગે, પછી લેાચ કરનાર પર્યાયથી મેાટા હોય તે તેને ખમા પૂર્વક ઈચ્છા॰ સદિ॰ ભગ૰, લાય કરેહ ! એમ વિનંતી કરે અને નાના હાય તા ખમા વિના ‘ઇચ્છકારી લાય' કરે' એમ કહે, પાસે સહાયક તરીકે માત્રક(ભસ્મ) ધારક અને કેશગ્રાહકને પણ ઇચ્છકાર પૂર્વક વિન ંતિ કરે.
તે પછી તે તે તિથિએ જોગણીવાળી દિશાને રાખીને કે ડાબી પૂંઠ દઇને લેાચ કરાવા બેસે. જોગણી તે તે તિથિએ નીચે જણાવેલી દિશામાં હાય છે.
૧-૯ પૂર્વમાં, ૨–૧૦ ઉત્તરમાં, ૩–૧૧ અગ્નિકેણે, ૪–૧૨ નૈઋત્યમાં, ૫–૧૩ દક્ષિણમાં ૬-૧૪ પશ્ચિમમાં, ૭-૧૫ વાયવ્યમાં અને ૮-૦)) ઈશાનકોણમાં. લેાચ, બુધ-સામ-ગુરૂ અને શુક્રવારે, તારા અને ચદ્રમળ સારૂ હાય તે તિથિએ, પુષ્ય, પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, એ ચાર ઉત્તમ નક્ષત્રોમાં કે (કૃતિકા, વિશાખા, મઘા અને ભરણી નક્ષત્રા વને) શેષ મધ્યમ નક્ષત્રામાં, ૪–૯–-૧૪-૦))–(૮-૬) તિથિસિવાયની બીજી તિથિઓમાં કરાવવા. લેાચ પૂર્ણ થયે લેાચ
Page #352
--------------------------------------------------------------------------
________________
લેચન વિધિ
૩૩૩ કરનારના બાહુની વિશ્રામણા કરીને નીચે જણાવેલા વિધિથી લોચનું પ્રવેદન કરવું.
ગુરૂ પાસે આવી ઈરિટ પડિક્કમી ખમા દઈ આદેશ માગવા પૂર્વક મુહપત્તિ પડીલેહી બે વાંદણાં દેવાં. પછી ખમા દઈ ઈચ્છાસંદિભગવે લેયં પવેએમિ ? કહે, ગુરૂ કહે પયહ ત્યારે ઈચ્છ કહી ખમા દઈ સંદિસહ કિ ભણામિ? કહે ત્યારે ગુરૂ “વંદિત્તા પયહ કહે, પછી ત્રીજું ખમા દઈ કેસ મે પજુવાસિયા” કહે, ત્યારે ગુરૂ ‘દુક્કરે કર્ય, ઇંગિણું સાહિત્યં” એમ કહે, તેને સ્વીકાર કરતે શિષ્ય “ઈચ્છામે અણુસર્કિં” કહે. ચોથું ખમા દઈ તુમ્હાણું પઈએ સંદિસહ! સાહૂણું પવેએમિ ? કહે ત્યારે ગુરૂ પયહ કહે, પાંચમું ખમા દઈ પ્રગટ નવકાર ગણે છઠું ખમા દઈ તુમ્હાણું પઈએ, સાહૂણં પઈએ, સંદિસહ ! કાઉસગ્ગ કરેમિ ? કહે, ગુરૂ “કરેહ કહે, ત્યારે “ઈ' કહી સાતમું ખમા દઈ કેસે સુપજુવાસિન્કમાણેસુ સમ્મ જે ન અહિયાસિયં, કૂઈ, કકકરાઈએ, છીએ, જસ્માઈઍ, તસ્સ એહડાવણાર્થ કરેમિ કાઉસગ્ગ” કહી અન્નથ્થ૦ વિગેરે કહી ર૭ શ્વાસ પ્રમાણ કાર્યોત્સર્ગ કરી, પારી, પ્રગટ લોગસ્સા કહે, પછી યથા પર્યાય વડીલ સાધુઓને વન્દન કરે, તેઓ પણ તેને સુખશાતા પૂછે, પોતે તેઓના પગની વિશ્રામણા કરે. જે પિતાની જાતે લેચ કરે તે સંદિસાવણા અને પ્રવેયણાના આદેશે ન માગે.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ સાધુ-સાધ્વી કાલધર્મ પામે ત્યારે કરવાની વિધિ
કેઈ સાધુએ રાત્રે કાળ કર્યો હોય ત્યારે બીજા સાધુઓએ પ્રતિકમણાદિ ક્રિયા સગવડ હોય તે બીજા હાલમાં મૌનપણે કરવી. મૃતકના હેલમાં સ્થાપનાજી વિગેરે રાખવા નહિ, નાના સાધુએ મૃતકવાળા સ્થાને બેસવું–રહેવું નહિ. સગવડ ન હોય તે તે જ રૂમમાં પડદા વિગેરેને આંતરે પ્રતિક્રમણાદિ કરવું. પ્રૌઢ અને ધીર સાધુએ જાગવું અને કાયિકીનું માત્રક રાખવું. જે મૃતક ઉઠે તે ડાબા હાથમાં કાયિકી લઈ બુ બુ ગુગ” કહી તેના ઉપર છાંટવું. ગૃહસ્થ ત્યાં હાજર હોય તે મૃતકને સિરાવી તેઓને સેંપી દેવું. તેમાં પ્રથમ મૃતક
જ્યાં પડયું હોય ત્યાં તેના માથાની પાસે જમીનમાં એક ખીલી મારવી. પછી મૃતક પાસે દડે થાપી ખમા દઈ ઈરિ૦ પ્રતિક્રમી અમારા દઈ કટિક ગણ, વયરી શાખા, ચાંદ્રકુલ, આચાર્ય શ્રીવિજયસિંહસૂરિજી (અથવા પિતાના આચાર્યનું નામ લેવું), ઉપાધ્યાય શ્રીસકલચંદ્રજી (અથવા પિતાના ગચ્છના ઉપાધ્યાયનું નામ લેવું), મહત્તરા શ્રી (પિતાના ગચ્છમાં જે મહત્તરા હોય તેનું નામ લેવું) અમુક ગુરૂના શિષ્ય (કે શિષ્યા) મુનિશ્રી અમુક નામ હોય તે નામ બેલવું (સાધ્વીનાં ગુરૂણી અને કાલધર્મ પામનારનું નામ લેવું) મહાપારિઠાવણિઆએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી, એક નવકારને કાયેત્સર્ગ કરી પારીને પ્રગટ નવકાર કહેવો. પછી મૃતકના મસ્તકે વાસક્ષેપ કરવા પૂર્વક ત્રણવાર “સિરે કહેવું.
સિરાવતાં પહેલાં આઘે, વધારાની ઉપધિ વિગેરે શ્રાવકો પાસે દૂર કરાવી, ઉનની વસ્તુઓને ગોમૂત્ર કે સેના
Page #354
--------------------------------------------------------------------------
________________
સાધુ-સાધ્વીના કાલધર્મના વિધિ
૩૩૫
વાણી પાણી છાંટીને અને સુતરાઉને પાણીથી પવિત્ર કરવી. મૃતકને વેસિરાવતા પહેલાં કાલધર્મ પામે તે જ વખતે એક આંગળીના સહજ છેદ્ય કરી ખંડિત મનાવવું. હાથ-પગનાં આંગળાં ધેાળા સુતરથી બાંધી લેવાં, કે જેથી કાઇ બ્યન્તરાદિ તેમાં પ્રવેશ ન કરી શકે.
શ્રાવકનુ કે વ્ય—મૃતકને મસ્તક તથા દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવુ, રાત્રે ધીર શ્રાવકાએ ચાકી કરવી, મુંડન પછી એક કથરોટ વિગેરેમાં બેસાડીને કાચા પાણીથી પ્રક્ષાલન (સ્નાન) કરવુ, સુ ંવાળા વસ્ત્રથી શરીર કેરૂં કરી ચંદનકેસર-અરાસ ઘસીને વિલેપન કરવું. સાધુ હેાય તે ચેાળપટ્ટો રા હાથના પહેરાવી કે દોરા બાંધવા, ઉપર સાડા ત્રણ હાથના કપડા પહેરાવવા, કપડાના ચાર છેડે અને મધ્યમાં કેસરના અવળા સ્વસ્તિક કરવા. બીજા કપડાંને કેસરના છાંટા નાખવા. નનામી ઉપર એક મજબુત કપડાના ઉત્તરપટ્ટો પાથરીને વચ્ચે આટાના અવળા સાથીયા કરી મૃતકને તેની ઉપર સુવાડવું. કેાઈ આચાર્યનું મૃતક હાય તા માંડવી મનાવી બેસાડવાની જગ્યાએ તેમાં આટાને અવળે સાથીયા કરીને બેસાડવું અને શરીરને માંડવી સાથે મરાખર બાંધી લેવું. સાધ્વીનું મૃતક હાય તા શ્રાવિકાએ એ નીચે પહેરાવવાના લેંઘા વિગેરે સિવાયનાં ઉપરનાં કપડાંમાં દરેકને પાંચ અવળા સાથીયા કેંસરથી કરવા. કેસર દરેક વસ્ત્રોને છાંટવુ.... નીચે પહેલે નાવના આકારે લગાટ પહેરાવવા તે ન હેાય તેા કપડાના ચૌદ પડ કરી લગાટ ખાંધવા તેની ઉપર જ ધ્રા સુધીના લે ધા, અને તેની ઉપર પગની
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ઘુંટી સુધીને લેંઘો, તેની ઉપર કટી ભાગે કરે, તેની ઉપર સાડે પગની પાની સુધી લાંબો પહેરાવ, ઉપર દેરી બાંધવી. કંચુઆની જગ્યાએ પહેલાં સ્તન ભાગને કપડાના પાટાથી બાંધી, કંચ પહેરાવી, એક નાને કપડાં પહેરાવે. પછી નનામીમાં સુવાડયા પછી પગની પાનીથી મસ્તક ઢંકાય તે લાંબે કપડે ઓઢાડ, મુખ ખુલ્લું રાખવું, સાધુ-સાધ્વી ઉભયને મુખે મુખવસ્ત્રિકા બાંધવી.
એમ મૃતકને શણગારી જ્યાં નનામી કે માંડવી પધરાવે ત્યાં પણ માથાની પાસે લેહની ખીલી જમીનમાં ઠોકવી. મૃતકની જમણી બાજુએ એક ચરવલી, મુહપત્તિ અને ડાબી બાજુએ એક લાડુ સહિત ખંડિત પાત્રવાળી ઝોળી મૂકવી કાલધર્મ પામતી વખતે ચંદ્રનક્ષત્ર જે રોહિણ, વિશાખા, પુનર્વસુ અને ત્રણ ઉત્તરા એ છ પૈકીનું કઈ નક્ષત્ર હોય તે મૃતકની સાથે ડાભનાં બે પુતળાં મૂકવાં, જે ઠા, આદ્ર, સ્વાતિ, શતભિષફ, ભરણી, આશ્લેષા અને અભિજિતુ એ સાત પૈકીનું કોઈ નક્ષત્ર હોય તે પુતળું મૂકવું નહિ, શેષ પંદર નક્ષત્રોમાં એક પુતળું મૂકવું. જેટલાં પુતળાં મુકવાના આવે તે પ્રત્યેકની સાથે એક ચરવળી, મુહપત્તિ અને લાડુ સહિત ખંડિત પાત્રવાળી ઝોળી મૂકવી. એમ મૃતકના પડખે મૂકવાની વસ્તુઓ મૂકી તેની ઉપર મજબુત કપડાં ઓઢાડે અને
એ કપડાથી સાધુને મસ્તક સિવાયનું અને સાધ્વીને મુખ સિવાયનું સર્વ અંગ સારી રીતે ઢાંકવું. તેના ઉપર જરીયાન વસ્ત્ર ઓઢાડી મૃતકને નનામી સાથે સારી રીતે બાંધવું. પછી તેની ઉપર વાસક્ષેપ કરી પૂજન કરવું.
Page #356
--------------------------------------------------------------------------
________________
સાધુ-સાધ્વીના કાલધર્મના વિધિ.
3390
એ રીતે નનામી શણગારીને સારા મુહૂર્તે તેને ઉપાડીને લઈ જતાં પહેલાં પગ અને માથું પાછળ રહે તેમ ઉપાડવુ, નગર બહાર ગયા પછી પગ નગર તરફ અને માથુ જંગલ તરફ ફેરવી દેવું. મૃતકને લઈ જતાં શાકપૂર્ણ હૃદયે મહાત્સવપૂર્વક વાજિંત્રોના નાદ સહિત લઈ જવુ, ત્રાંબા વિગેરેના હાંડામાં અગ્નિ લઇ એક શ્રાવકે આગળ ચાલવું, મૃતકની આગળ શ્રાવકાએ સેનાનાં પુષ્પો, સેાના રૂપા નાણું, બદામ, ચાખા વિગેરે ઉછાળતા ચાલવું અને રડવુ નહિ, પણ ‘જય જય ના. જય જય ભદ્દાની ઘેાષણા કરતા સવ શ્રાવકાએ સમુદાય સહિત ધીમે ધીમે જયણાથી ચાલવું. અર્થાત્ શાસનની પ્રભાવના થાય તે રીતે નનામી કે માંડવીને શુદ્ધ ખેતર વિગેરે જીવરહિત ભૂમિમાં લઈ જવાં. અગ્નિસંસ્કારના સ્થાનની ભૂમિને પ્રથમ પ્રમાઈને ચંદન વગેરેનાં ઉત્તમ કાષ્ટોથી તેના અગ્નિસંસ્કાર કરવા, સંપૂર્ણ રાખ થયા પછી તે રાખને જળાશય (નદી) વગેરે ચાગ્ય સ્થળે પરઠવવી કે જેથી આશાતના ન થાય. પછી શ્રાવકાએ સ્નાનથી પવિત્ર થઈ ઉપાશ્રયે આવી સમુદાય સાથે ગુરૂમુખે સતિકર, લઘુશાન્તિ, ગૃહથ્થાન્તિ, મંગલિક સાંભળી કાળધર્મ પામનાર સાધુના ગુણા સાંભળવા ઉપરાંત અનિત્યતાદિના ઉપદેશ સાંભળવા અને પેાતાને એક આધાર ભૂત ગુરૂના વિયેાગ થયા તેનું દુ:ખ ધારણ કરવુ.
સાધુઓને કરવાના વિધિ-સાધુ કાળધર્મ પામ્યા હોય તે ચતુર્વિધ સંઘે અને સાધ્વી કાલધર્મ પામ્યા હાય તા સાધ્વી અને શ્રાવિકા સથે ભેગા થઈ દેવવન્તનની
૨૨
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શ્રમણ ક્રિયા સુત્રસ
ક્રિયા કરવી, તેમાં પ્રથમ મૃતક લઈ ગયા પછી ઉપાશ્રયમાં ગામૂત્ર છાંટવું, મૃતકને પધરાવ્યું હોય ત્યાં સેનાવાણી,કરેલ અચિત્ત પાણીથી ભૂમિશુદ્ધ કરવી. સાધુ-સાધ્વીએ કાળ કર્યો હોય ત્યાં લેટના સાથીએ કરાવવા.પછી કાળધર્મ પામનારના શિષ્ય અને તે ન હોય તેા લધુ પર્યાયવાળા સાધુ કે સાધ્વી એ વસ્ત્રા અવળાં પહેરવાં. આઘા જમણી કાખમાં રાખી દ્વારથી અંદરના ભાગ તરફ કાજો અવળે લેવા, લાટના સાથીયા પણ અવળા કાજામાં લઈ લેવા, પછી કાજા સંબંધી ઇરિ પ્રતિક્રમણ કરીને કાજે પરઠવવા, પછી દેવવન્તન અને ઇરિ॰ પ્રતિક્રમણ અવળા વિધિથી કરવું. તેમાં પ્રથમ કલ્લાશુકદની પહેલી સ્તુતિ, એક નવકારના કાઉસ્સગ, અન્નત્થ રહતચેઇઆણું૦ જયવીયરાય૰ ઉવસગ્ગહરં૦ નમાહત્ જાવ તકેવિસાહૂ॰ ખમાસમણુ, જાવતિ ચૈઇઆઇ ૦ નમ્રુત્યુણ, જકિચિ, પાર્શ્વનાથનું ચૈત્યવંદન, ખમા પ્રગટ લેગસ૦ એક લેાગસ ચ ંદેસુ.નિમ્મલયરા સુધી કાર્યાત્સ, અન્નથ તસ્સઉત્તરી ઇરિયાવહી॰, ખમા॰ દઈ અવિધિ આશાતનાના મિચ્છામિ દુક્કડ' દેવા.
પછી સવળે વેષ પહેરીને સવળે કાજે ર૦ પ્રતિ પૂર્ણાંક લેવા. પછી શ્રાવકે ઉપાશ્રયમાં ની માંડી ચારે દિશામાં ચાર પ્રતિમા અથવા ચતુર્મુ ખ બિંબ પધરાવીને ન ંદિની ચારે ખાજી ચાર દીપકે। ઘીના કરવા, પાંચ સ્વસ્તિક કરી તેની ઉપર પાંચ શ્રીફળ પધરાવવાં પછી ધૂપ વિગેરે યથા ચેાગ્ય કરીને ચતુર્વિધ સથે દેવ વાંદવા. નંદિની સમક્ષ પ્રારંભમાં સર્વ સાધુઓએ ગામૂત્ર કે અચિત્ત સેાનાવાણી પાણીથી ચાળ
Page #358
--------------------------------------------------------------------------
________________
સાધુ-સાધ્વીના કાલધર્મના વિધિ
૩૩૯ પટ્ટાના, મુહપત્તિના એક એક છેડા, કદારાના, તથા આધાના દ્વારાના અને એધાની એક દશીના છેડા, એમ પાંચ વસ્તુ શુદ્ધ કરવી. પછી આઠ થાય અને પાંચશક્રસ્તવથી દેવવન્દ્રન કરવું. ચૈત્યવત્ત્તને શ્રીપાર્શ્વનાથ તથા શ્રીશાન્તિનાથનાં કહેવાં,
સ્તુતિએ સંસારદાવા અને સ્નાતસ્યા॰નીકહેવી તથા સ્તવનમાં અજિતશાન્તિસ્તવ કહેવું. આ રીતે દેવવન્દન પૂર્ણ થયા પછી ખમા॰ દઈ, ઈચ્છાકારેણ સક્રિ॰ ભગ॰ ક્ષુદ્રોપદ્રવ એહડાવણુત્થ કાઉસ્સગ્ગ કરૂ ? ઈચ્છ, ક્ષુદ્રોપદ્રવ એહડાવણુત્થ કરેમિ કાઉસ્સગ્ગ કહી અન્નત્ય કહી ચાર લેાગસ સાગવ૨ગંભીરા સુધીના કાયાત્સ કરવા.વહેલે પારીને નમા ત્ કહી “સર્વે ચક્ષામ્બ્રિજાવા ચે, વૈયાવૃત્યવક્તા: સુરાઃ । ક્ષુદ્રોપદ્રવસંષાત, તે ધ્રુતંદ્રાવયન્તુ નઃ || ઋ
એ સ્તુતિ કહેવી, પછી એક જણે લાગલી જ ગૃહચ્છાન્તિ કહેવી તે પછી સહુએ કાયાત્સગ પારવા ઉપર પ્રગટ લેાગ્ગસ કહી, ખમા॰ દઇ, અવિવિધ આશાતનાના મિચ્છામિ દુક્કડં દેવા.
એમ દેવવન્દન કર્યા પછી સર્વ સાધુઓને યથા પર્યાય · સહુએ વન્દન કરવુ અને વડિલના મુખે કાલધર્મ પામનારની સયમની આરાધના તથા સમાધિ વિગેરેનું વર્ણન સાંભળવું. જીવનની અનિત્યતાને, સંયમની દુર્લભતાને, મનુષ્ય જન્મની વિશિષ્ટતાના અને શ્રીજૈનશાસનની મહત્તાને ખ્યાલ કરી કૃતજ્ઞભાવે વિશેષ આરાધનામાં ઉદ્યત થવું.
બહારગામથી `સ્વસામાચારીવાળા કાઇ સાધુ-સાધ્વી ફાધર્મ પામ્યાના સમાચાર આવે તા સધસહિત ઉપર
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ જણાવ્યા પ્રમાણે સવળા દેવ આઠ થાય અને પાંચશકસ્તવ પૂર્વક વાંદવા. અજિતશાન્તિસ્તવ અને શુદ્રોપદ્રવ ઓહડાવણથં કાયેત્સર્ગ, સ્તુતિ, બૃહસ્થાન્તિ, વિગેરે ઉપર પ્રમાણે સમજવું.
॥ अथ संविज्ञसाधुयोग्यं नियमकुलकम् ॥ भुवणिक्कपईवसमं, वीरं नियगुरुपए अ नमिऊणं । चिरइअरदिक्खिाणं, जुग्गे नियमे पवक्खामि ॥१॥ निअउअरपूरणफला, आजीविअमित्त होइ पन्चज्जा । धूलिहडीरायत्तण-सरिसा सव्वेसिं हसणिज्जा ॥२॥ तम्हा पंचायारा-राहणहेउं गहिज्ज इअ निअमे । लोआइकट्ठख्वा, पव्वज्जा जह भवे सफला !।३।। नाणाराहणहेउ, पइदिअहं पंचगाहपढणं मे । परिवाडीओ गिण्हे, पणगाहा णं च सहा य ॥४॥
ત્રણ ભુવનને વિષે એક (અસાધારણ) પ્રદીપ સમાન શ્રીવીરપ્રભુને અને મારા ગુરૂના ચરણકમળને નમીને દીર્ઘપર્યાયવાળા અને નવદીક્ષિત પણ સાધુઓને એગ્ય (સુખે નિર્વહી શકાય એવા) નિયમે હું (સેમસુંદરસૂરિ) કહીશ-(૧)
ગ્ય નિયમોનું પાલન કર્યા વગરની પ્રવજ્યા (દીક્ષા) પિતાનું ઉદરપૂરણ કરવારૂપ આજીવિકા ચલાવવા માત્ર ફળવાળી થાય છે, તેથી એવી દીક્ષા ધૂળેટીના રાજા (ઈલા) ના જેવી સહુ કોઈને હસવા ગ્ય બને છે. (૨)
તે માટે પંચાચાર (જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-વીર્ય આચાર) ના અરાધન માટે લાચાદિ કષ્ટરૂપ નિયમે ગ્રહણ કરવા જોઈએ કે જેથી (આદરેલી) પ્રવ્રજ્યા સફળ થાય. (૩)
તેમાં જ્ઞાન આરાધના માટે મારે હંમેશાં પાંચ મૂળ
Page #360
--------------------------------------------------------------------------
________________
સવિજ્ઞસાયાગ્યનિયમકુલક
૩૪૧
असि पढत्थं, पणगाहाओ लिहेमि तह निच्चं । परिवाडीओ पंच य, देमि पढताण पइदियहूं ||५|| वासासु पंचसया, अड य मिसिरे य तिन्नि गिम्हंमि । पइदियहं सज्झायं, करेमि सिद्धंतगुणणेणं ||६|| परमिट्ठनवपयाणं, सय मेगं पइदिणं सरामि अहं । अह दंसणआयारे, गहेमि नियमे इमे सम्मं ॥ ७ ॥৷ देवे वंदे निच्चं, पण सक्कत्थएहिं एकवारमहं |
''
दो तिन्निय वा वारा, पइजामं वा जहासति ॥८॥ ગાથાઓ ભણવી-ક’ઠાગ્ર કરવી અને દરરાજ પાંચ ગાથાઓની અર્થ સહિત ગુરૂ પાસેથી વાચના લેવી. (૪)
વળી હું ખીજાઓને ભણવા માટે હ ંમેશાં પાંચ ગાથા પુસ્તકમાં લખું અને ભણનારાઓને હમેશાં પરિપાટીથી (વિધિપૂર્વક વાચનાથી) પાંચ પાંચ ગાથાએ આપું–(ભણાવું– અર્થ ધરાવું વિગેરે.) (૫)
વળી સિદ્ધાંતપાઠ (ગાથા વિગેરે) ભણવા વડે વર્ષાઋતુમાં પાંચસે, શિશિર ઋતુમાં આઠસે અને ગ્રીષ્મૠતુમાં ત્રણસે ગાથા પ્રમાણ દરરાજ સજ્ઝાયધ્યાન સદૈવ કરૂં. (૬) પંચ પરમેષ્ઠિનાં નવપદોનુ (નવકાર મહામંત્રનું) એક સેા વાર હું સદાય રટણ કરૂં. (દરરેાજ એક આંધી નવકારવાળી ગણું) હવે હું દનાચારના આ (નીચેના) નિયમાને સારી રીતે ગ્રહણ કરૂ છુ. (૭) પાંચ શક્રસ્તવ વડે દરરાજ એક વખત દેવવંદન કરૂં, અથવા બે વખત, ત્રણ વખત, કે પહારે પહેારે (ચાર વખત)
Page #361
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
अट्टमीचउदसीसुं, सव्वाणि वि चेइआई वंदिज्जा | सव्वे वि तहा मुणिणो, सेसदिणे चेइअं इकं ॥९॥ पइदिण तिन्नि वारा, जीटूठे साहू नमामि निअमेणं । वेयावच्चं किंची, गिलाण बुड्ढाइणं कुव्वे ||१०|| अह चारितायारे, नियमग्गहणं करेमि भावेणं । વહિમૂળનળાનું, વર્ગો વત્તા વિસ્થ ।।।। યથાશક્તિ આળસરહિત દેવવન્દન કરૂં. (શક્તિ સંચાગ પ્રમાણે જધન્યથી એક વખત અને ઉત્કૃષ્ટથી ૪ વખત દેવવંદન કરૂં. (૮)
૩૪૨
વળી દરેક અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે જે ગામ નગરમાં હાઉં ત્યાંનાં સઘળાં દેરાસરા જુહારવાં, તેમજ સઘળા ય મુનિરાજોને વાંઢવા અને બાકીના દિવસેામાં એક દેરાસરે દર્શીન-ચૈત્યવન્દનાદિ અવશ્ય કરવુ. (૯)
હ ંમેશાં વડીલ સાધુઆને નિશ્ચયથી ત્રણ વાર (ત્રિકાળ) વન્દન કરૂં જ અને ખીજા ગ્લાન (ખીમાર) તથા વૃદ્ધાદિક મુનિજનેાની વૈયાવચ્ચ યથાશક્તિ કરૂં. (સાધ્વીએ પોતાના સમુદાયમાં દરેક વડીલ સાધ્વીને વન્દન કરવુ.) (૧૦)
હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમે ભાવસહિત અંગીકાર કરૂં છું.
૧. ઇર્યાસમિતિ-વડીનીતિ-લઘુનીતિ કરવા અથવા આહાર-પાણી વહેારવા જતાં-આવતાં ઈય્યસમિતિ પાળવા માટે (જીવરક્ષા માટે) વાટમાં વાર્તાલાપ વિગેરે કરવાનું હું વ"ત્યાગ કરૂં છું. (રસ્તે ચાલતાં ખેલીશ નહિ)- (૧૧)
Page #362
--------------------------------------------------------------------------
________________
સવિજ્ઞસાયાગ્યનિયમકુલક
૩૪૩
अपमज्जियगमणम्मि, असंडासपमज्जिउ च उवविसणे । पाउंछणयं च विणा, उवविसणे पंचनमुक्कारा ॥ १२॥ उघाडे मुहेण, नो भासे अहव जत्तिया वारा । માને તત્તિયમિત્તા, જોગન નેમિ કમ્સનું શા असणे तह पडिक्कमणे, वयणं वज्जे विसेसकज्ज विणा सक्कीयमुवचि तहा, पडिलेहंतो न बेमि सया ॥ १४ ॥ अन्नजले oid farरे नो धोवणं सकज्जेणं । अगलिअजलं न विहरे, जरवाणीअं विसेसेणं ॥ १५ ॥
દિવસે ષ્ટિથી કે રાત્રિએ દંડાસણથી પૂજ્યા પ્રમાાઁ વગર ચાલ્યા જવાય તેા, અંગ-પડિલેહણા પ્રમુખ સડાસા કે આસન પડિલેહ્યા–પ્રમા વિના એસી જવાય તા અને કટાસણા-કાંબળી વિના જમીન ઉપર બેસી જવાય તે (તત્કાળ) પાંચ નમસ્કાર કરવા. (પાંચ ખમાસમણુ દેવાં અથવા પાંચ વાર નવકાર મન્ત્રના જાપ કરવા.) (૧૨)
૨-ભાષાસમિતિ-ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વિના) નહિ જ એવુ, છતાં ગલતથી જેટલી વાર ખુલા મુખે ખાલી જાઉં તેટલી વાર (ઇરિયાવહીપૂર્વક) એક લેગસ્સના કાઉસ્સગ્ગ કરૂં. (૧૩)
આહાર-પાણી વાપરતાં તેમજ પ્રતિક્રમણ કરતાં કોઈ મહત્ત્વના કાર્ય વિના કાઇને કાંઈ કહું નહિ, એટલે કે કેાઈ સંગાથે વાર્તાલાપ નહિ; એ જ રીતે મારી પેાતાની ઉપદ્મિની પડિલેહણા કરતાં હું કદાપિ મેલું નહિ.(વડીલના પડિલેહણ વખતે કારણે ખેલવું પડે તે જયણા.) (૧૪) ૩-એષણાસમિતિ-બીનું નિર્દોષ પ્રાણુક (નિર્જીવ)
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ सक्कीयमुवहिमाई, पमज्जिनिक्खिवेमि गिण्हेमि । जइ न पमज्जेमि तओ, तत्थेव कहेमि नमुक्कारं ॥१६॥ जत्थ व तत्थ व उज्झणि, दंडगउवहीण अंबिलं कुन्थे । सयमेगं सज्झायं, उस्मग्गे वा गुणेमि अहं ॥१७॥ मत्तगपरिट्ठवणम्मि अ, जीवविणासे करेमि निव्वियं ।
अविहीइ विहरिऊणं, परिठवणे अंबिलं कुब्वे ॥१८॥ જલ મળતું હોય તે મારા પિતાના માટે ધવણવાળું જળ હું ગ્રહણ કરું નહિ. વળી અળગણ (ગળ્યા વિનાનું જળ હું લઉં નહિ અને જરવાણી (ગૃહસ્થ નીતારીને તૈયાર કરેલું) તે વિશેષે કરીને લઉં જ નહિ. (૧૫)
૪-આદાનનિક્ષેપણસમિતિ-મારી પોતાની ઉપાધિ પ્રમુખ કેઈપણ ચીજ પૂંજી પ્રમાઈને (ભૂમિ ઉપર) મૂકું તેમજ પૂજી પ્રમાજીને ગ્રહણ કરું, તેમ પૂજવા પ્રમાર્જવામાં ગફલત થાય છે ત્યાં જ એક નવકાર ગણું. (૧૬)
દાંડો પ્રમુખ પિતાની ઉપાધિ. જ્યાં ત્યાં (જેમ તેમ સૂનીભળાવ્યા વિના) મૂકી દેવાય તે એક આયંબિલ કરું અથવા ઉભા ઉભા કાઉસ્સગ મુદ્રાએ રહી એકસો શ્લેક અથવા સે ગાથા જેટલો કાઉસ્સગ કરું. (૧૭)
૫-પારિઠાવણિયાસમિતિ-લઘુનીતિ કે શ્લેષ્મવિગેરેનું ભાજન પરઠવતાં કઈ જીવને વિનાશ થાય તે નિવી કરૂં અને અવિધિથી (સેદેષ) આહાર-પાણી પ્રમુખ વહેરી લાવવાથી તેને પાઠવવાં પડે તે એક આયંબિલ કરું. (૧૮)
Page #364
--------------------------------------------------------------------------
________________
સ વિજ્ઞસાયાગ્યનિયમકુલક
अणुजाणह जस्सुग्गह, कहमि उच्चारमत्तगट्ठाणे ।
तह सन्नाडगलगजेाग - कप्पतिष्पाइ वोसिरे तिगं ॥ १९ ॥ रागमये मणवणे, इक्किक्कं निव्वियं करेमि अहं । कायकुचिट्ठाए पुणो, उववासं अंबिलं वा वि ||२०| बिंदियमाईण वहे, इंदियसंखा करेमि निव्वियया । भयको हाइवसेणं, अलीयवयणंमि अंबिलयं ॥ २१ ॥ पढमालियाई तु गहे. घयाइवत्थूण गुरुअदिट्ठाणं । दंडगत पणगाई, अदिन्नगहणे य अंबिलयं ||२२|
૩૪૫
વડીનીતિ (ઝાડા) કે લઘુનીતિ (પેશાબ) વિગેરે કરવાના કે પરઠવવાના સ્થાને ‘અણજાણહ જસ્સગ્ગહા’ પ્રથમ કહું, તેમજ તે લઘુવડીનીતિ, ધેાવાનુ પાણી, લેપ અને ડગલ (શુદ્ધિ માટેના ઈંટ, માટી, પત્થર વિગેરેના કકડા) પ્રમુખ પરવ્યા પછી ત્રણ વાર ‘વાસિરે' કહુ. (૧૯)
ત્રણગુપ્તિના પાલન માટે-મન અને વચનથી રાગમય (રાગાકુળ) વિચારૂં કે એટલું તેા હું એક નિવી કરૂં અને જો કાયાથી કુચેષ્ટા થાય—ઉન્માદ જાગે તે ઉપવાસ અથવા આયમિલ કરૂં (૨૦)
પહેલા અહિ’સાવ્રતમાં-એઇન્દ્રિયપ્રમુખ ત્રસજીવની વિરાધના–હિંસા મારા પ્રમાદાચરણથી થઈ જાય તે તે તે મરેલા જીવની ઇન્દ્રિયા જેટલી નિવીએ કરૂં. બીજા વ્રતમાં ભય, ક્રોધ, લાભ અને હાસ્યાદિકને વશ થઈ અસત્ય (અસભ્ય) એવુ તા આયંબિલ કરૂં. (૨૧)
ત્રીજા વ્રતમાં નવકારશી વિગેરેમાં ઘી, દૂધ, વિગેરે
Page #365
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
एगित्थीहिं वत्तं न करे परिवाडिदाणमवि तासि । રૂપાવવા ધ્રુવ હૈં, વે દ્વિપ ન ઝામિ ॥૨॥ पत्तगटुप्परगाइ, पन्नरस उवरिं ठवे न ठावेमि | आहागण चउन्हं, रोगे वि अ संनिहिं न करे || २४ ॥ महरोगे वि अ काढं, न करेमि निसाह पाणीयं न पिबे । सायं दोघडियाणं, मज्झे नीरं न पिबेमि ||२५|| વિકારી વિગઇ આદિ વસ્તુઓ ગુરૂએ જોઈ હોય (મને વાપરવાની ગુરૂએ આજ્ઞા કરી હોય) તે જ વાપરૂં. (કારણ કે– મુનિને કારણ વિના વિગઇ વાપરવાનું વિધાન નથી) અને બીજા સાધુએનાં દાંડા તરપણી વિગેરે ઉપકરણા તેઓની રજા વગર લઉં–વાપરૂં તે આયખિલ કરૂં. (૨૨)
ચેાથા વ્રતમાં-એકલી સ્ત્રીએ સાધ્વીએ સંગાથે વાર્તાલાપ ન કરૂં અને તેએને એકલેા (સ્વતન્ત્ર) ભણાવું નહિ.
પાંચમા વ્રતમાં-એક વર્ષ ચેાગ્ય (જેટલી જ) ઉપધિ રાખું પણ એથી અધિક ન જ રાખું, (૨૩)
પાત્રાં અને કાચલાં પ્રમુખ બધું મળી મારા પેાતાના (તરીકે) ૫દર ઉપરાંત રાખું નહિ અને બીજાને રખાવું નહિ. છૂટ્યા વ્રતમાં-અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારના આહારના (લેશમાત્ર) સનિધિ રાગાદિક કારણે પણ રાત્રે રાખું નહિ. દરરાજ જરૂર હોય તે પ્રમાણે લાલુ, વધારે સંગ્રહ ન રાખુ. (૨૪)
૩૪૬
મોટા રોગ થયા હોય તા પણ કવાથ ન કરું–ઉકાળે કરાવીને વાપરું નહિ. રાત્રિ સમયે જળપાન પણ કરૂં નહિ
Page #366
--------------------------------------------------------------------------
________________
સંવિણસાધુ યોગ્યનિયમક્લક
૩૪૭ अहवत्थमिए सूरे, काले नीरं न करेमि सयकालं । अणहारोसहसंनिही-मवी नो ठावेमि वसहीए ॥२६॥ तवआयारे गिण्हे, अह नियमे कइवए ससत्तीए । ओगाहियं न कप्पइ, छट्ठाइतवं विणा जोगं ॥२७॥ निव्वियतिग च अंबिल-दुगं विणु नो करेमि विगयमहं। विगइदिणे खंडाइ-गकार नियमो अ जावजीवं ॥२८॥ અને સાંજે છેલી બે ઘડીમાં (સૂર્યાસ્ત પહેલાંની બે ઘડીના કાળમાં) પાણી પીઉં નહિ, (બે ઘડી પહેલાં ચોવિહાર પચ્ચકખાણ કરું) તે પછી બીજા અશનાદિક આહારની તે વાત જ શી ? અર્થાત્ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી બાકી રહે ત્યારે સર્વ આહારને ત્યાગ કરું. (૨૫)
અથવા સૂર્ય આથમે છતે સદાય જળપાન ન કરૂં (સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહાર સંબંધી પચ્ચકખાણ કરી લઉં.) અને અણાહારી ઔષધને સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું–રખાવું નહિ. (ર૬)
તપાચારને વિષે કેટલાક નિયમે સ્વશક્તિને અનુસારે ગ્રહણ કરું છું. તેમાં છઠ (એક સાથે બે ઉપવાસ) કે તેથી વધુ તપ ન કર્યો હોય, તેમજ ગહન ન કરતે હેલું તે મારે અવગાહિમ (પફવા–વિગઈ) કપે નહિ. (૨૭)
લાગલગાં ત્રણ નિવીઓ અથવા બે આયંબિલ કર્યા વિના હું વિગઈ (દૂધ, દહી, ઘી પ્રમુખ) વાપરું નહિ અને વિગઈ વાપરું તે દિવસે પણ સ્વાદ માટે દૂધ વિગેરેમાં ખાંડ વિગેરે ભેળવવાને નિયમ જાવજજીવ સુધી પાળું. (૨૮)
Page #367
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ निव्विअयाई न गिण्हे, निव्त्रियतिगमज्झि विगइदिवसे अ । विगई नो गिण्हेमि अ, दुन्नि दिणे कारणं मुत्तं ॥ २९ ॥ अट्टमीचउदसी, करे अहं निब्बियाई तिन्नेव । अंबिलदुगं च कुब्वे, उपवासं वा जहासति ||३०|| दव्वखित्ता गया, दिणे दिणे अभिग्गहा गहे अन्या । जीयम्मि जओ मणियं पच्छित्तमभिम्गहाभावे ||३१|| बीरियायारनियमे, गिण्हे केई अवि जहासति । ળિપળાહાર્ડળ, બન્થ શિન્દે મ (૫) શુળ સયા રૂા ત્રણ નિવી લાગે લાગ થાય ત્યાં સુધી તેમજ વિગઈ વાપરવાના દિવસે પણ નિવીયાતાં દ્રવ્યો (પક્વાન્નાદિ) ગ્રહણ કરૂં નહિ–વાપરૂં નહિ, તેમજ કોઈપણ તેવા પુષ્ટ કારણ વિના બે દિવસ સુધી લાગટ વિગઈ વાપરૂં નહિ (૨૯)
')
પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીએ ઉપવાસ કરૂં, શક્તિના અભાવે છે. આયખિલ, અથવા ત્રણ નિવીએ વિગેરે સ્વશક્તિ પ્રમાણે કરી આપું. (૩૦)
૩૪૮
પ્રતિદિન દ્રવ્ય—ક્ષેત્ર-કાળ અને ભાવથી અભિગ્રહે ધારણ કરવા. કારણ—અભિગ્રહ ન ધારે તે પ્રાયશ્ચિત્ત આવે.’ એમ શ્રીયતિજીતકલ્પમાં કહ્યું છે. (૩૧)
વીર્યાચાર સંબંધી કેટલાક નિયમા યથાશક્તિ હું ગ્રહણ કરૂં છું. સદા સંપૂર્ણ પાંચ ગાથા વિગેરેના અર્થ હું ગ્રહણ
*કરણસિત્તરીમાં ચાર ભેદો અભિગ્રહના ગણેલા છે. તે દરેાજ કરવા યાગ્ય હાવાથી આહારાદિ સંજ્ઞાના વિજય માટે સાધુએ (ગૃહસ્થના દેસાવગાસિકની જેમ) પ્રતિદિન દ્રષાદિ અભિગ્રહો ધારવા,
Page #368
--------------------------------------------------------------------------
________________
સવિજ્ઞસાધુયાગ્યનિયમકુલક.
૩૪૯
पणवारं दिणमज्झे, पमाययंताण देमि हियसिक्खं । ઘણાં દિવેમિ બ, મત્તયં સત્ત્વજ્ઞાદળ ફા चवीस वीसं वा, लोगस्स करेमि काउसग्गम्मि | મલયદા પતિળ, સાયં યાત્રિ તમિત્તે રૂાા निदाइपमाएणं, मंडलिभंगे करेमि अंबिलयं । नियमा करेमि एगं, विस्सामणयं च साहूणं ||३५|| सेहगलाणाईणं, विणा व संघाडयाइसंबंधं । पडिले हणमल्लगपरि-ठवणाइ कुव्वे जहासति || ३६॥ કરૂં. ઓછામાં ઓછી પાંચ ગાથા ગાખું, અ કરૂં, ભણાવું વિગેરે કરું. (૩૨)
(વડીલ તરીકે) આખા દિવસમાં સયમ માર્ગોમાં (ધર્મકાર્યમાં) પ્રમાદ કરનારાઓને હું પાંચ વાર હિતશિક્ષા (શિખામણ) આપું અને લઘુ તરીકે સર્વ વડીલ સાધુઓનું એક એક માત્રક (પરઠવવાનું ભાજન) પરઠવી આપું. (૩૩)
પ્રતિદિવસ કક્ષય માટે ચાવીસ કે વીસ લેગસના કાઉસ્સગ્ગ કરૂં, અથવા કાઉસગ્ગમાં રહી સ્થિરતાથી એટલું સાયધ્યાન કરૂં. (૩૪)
નિદ્રાદિક પ્રમાદ વડે મંડલીના ભંગ થઇ જાય (પ્રતિક્રમણુ પડિલેહણ સ્વાધ્યાયાદિમાં જુદો પડુ) તા એક આયંબિલ કરૂં અને (કરવા ચેાગ્ય વડીલ) સાધુઓની એક વખત વિશ્રામણા વૈયાવચ્ચ નિશ્ચે કરૂં. (૩૫)
સંઘાડાર્દિકના કશે સંઅન્ય ન હોય તે પણુ લઘુ શિષ્ય
Page #369
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
सीवेसि निगम, निसिहीआवस्सियाण विस्सरणे । पायापमज्जणे विय, तत्थेव कहेमि नमुकारं ||३७|| भयवं पसाउ करिउ, इच्छा (चा) इ अभासणम्मि वुड्ढेसु । ફેચ્છા ારારો, મુ સામુ જગેનું રૂ सव्वत्थवि खलिएसं मिच्छाकारस्त अकरणे तह य । सयमन्नाउ विसरिए, कहियच्वो पंचनमुक्का ||३९| बुड्ढस्स विणा पुच्छं, विसेसवत्थं न देमि गिहे वा । अन्नं पि अ महकज्जं बुड्ढं पुच्छिय करेमि सया || ४०॥ (બાલ) ગ્લાન સાધુ, પ્રમુખનું પડિલેહણ તેમજ તેમની ખેળ પ્રમુખની કુંડીને પરઠવવી વિગેરે હું યથાશક્તિ કરીશ. (૩૬)
૩૫૦
વસતિ (ઉપાશ્રય)માં પ્રવેશ કરતાં ‘નિસીહિ' અને નીકળતાં ‘આવસહિ’ કહેવી ભૂલી જાઉ તથા ગામમાં પેસતાં કે નીસરતાં પગ પૂજવા ભૂલી જાઉં તા યાદ આવે ત્યાં જ નવકારમંત્ર ગણું, (૩૭)
કાય પ્રસ ંગે વિનતિ કરતાં વૃદ્ધ સાધુઓને ‘હે ભગવન્ પસાય કરી’ અને લઘુ સાધુને ‘ઇચ્છકાર' એટલે તેમની ઈચ્છા અનુસારે, એમ કહેવુ ભૂલી જાઉં કે સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ થાય ત્યારે ત્યારે ‘મિચ્છાકાર એટલે ‘મિચ્છામિ દુક્કડ’ એમ કહેવું ભૂલી જાઉં તા જ્યારે મને યાદ આવે અથવા કઈ હિતસ્ત્રી સંભારી આપે ત્યારે તત્કાળ મારે એક વાર નવકારમન્ત્ર ગણવા (૩૮-૩૯)
વૃદ્ધ (વડીલ)ને પૂછ્યા વિના કોઈ વિશેષ સારી વસ્તુ
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૫૧
સંવિજ્ઞસાધુ યોગ્યનિયમકુલક.
दुब्बलसंघयणाण वि, एए नियमा सुहावहा पायं । किंचि वि वेरग्गेणं, गिहिवासो छड्डिओ जेहिं ॥४१ संपइकाले वि इमे, काउंसक्के करेइ नो निअमे । સો સાદુનિહિત્ત-૩મયમો મુળયો કરાર जस्स हिययम्मि भावो, थोवो वि न होइ नियमगहणमि।
तस्स क(ग)हणं निरत्थय-मसिरावणि कूवखणणं व ॥४३॥ (આહાર વસ્ત્ર પાત્રાદિ) બીજા પાસેથી લઉં નહિ અને દઉં પણ નહિ તથા સદેવ કઈ મેટું કામ વૃદ્ધ (વડીલ) ને પૂછીને જ કરું, પૂછયા વગર કરૂં નહિં. (૪૦)
શરીરને બાંધે નબળે છે એવા દુર્બળ સંધયણવાળા પણ જેમણે કાંઈક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છોડ છે, તેઓને -આ ઉપર જણાવેલા નિયમે પ્રાયઃ સુખેથી પાળી શકાય તેવા (શુભ ફળ દેનારા) છે. (૪૧).
સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય એવા આ નિયમને જે આદરે–પાળે નહિ, તે સાધુપણા થકી અને ગૃહસ્થપણા થકી એમ ઉભયભ્રષ્ટ થશે જાણો. (ર)
જેના હૃદયમાં ઉક્ત નિયમે ગ્રહણ કરવાને લેશ પણ ભાવ ન હોય તેને આ નિયમ સંબન્ધી ઉપદેશ કરે એ સિરા (જ્યાં પાણું પ્રગટ થાય તેમ ન હોય તેવા સર) રહિત સ્થળે કુ ખોદવા જે નિરર્થક-નિષ્ફળ થાય છે. અથવા તેને સંયમને સ્વીકાર પાણી વિનાની જમીનમાં કુવે છે દવા બરાબર છે. (૪૩)
Page #371
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
संघयणकालचलदूसमा - ग्यालंबणाई घित्तणं । सव्वं चिय निअमधुरं, निरुज्जमाओ पमुच्चति ॥ ४४ ॥ बुच्छिन्नो जिणकप्पो, पडिमाकप्पो अ संपई नत्थि । सुद्धो अ थेरकप्पो, संघयणाईण हाणी ||४५॥ तह वि जइ एअ नियमा- राहणविहीए जइज्ज चरणम्मि । सम्ममुवउत्तचित्तो, तो नियमाराहगो होई ॥४६॥ एए सव्वे नियमा, जे सम्मं पालयंति वेरग्गा । तेसिं दिक्खा गहिआ, सहला सिवसुहफलं देइ ॥४७॥
પર
વર્તમાનમાં સંઘયસુખળ, કાળમળ અને દુઃષમઆરા વિગેરે નબળાં છે' એવાં હીણાં આલ અનેા પકડીને પુરૂષા રહિત–પામર હોય તેવા જીવેા આળસ–પ્રમાદથી મધા નિયમરૂપી સંયમની ધુંસરીને છેડી દે છે. (૪૪)
(સ'પ્રતિકાળે) જિનકલ્પ બુચ્છિન્ન થયેલેા છે, વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વર્તતા નથી અને સંધયણાર્દિકની હાનિથી શુદ્ધ સ્થવિરકલ્પ પણ પાળી શકાતા નથી, તે પણુ જો મુમુક્ષુ જીવ આ નિયમાની આરાધના કરવાપૂર્વક સમ્યગ્ ઉપર્યુક્ત ચિત્તવાળા થઇ ચારિત્ર પાળવામાં યત્ન (ઉદ્યમ) કરશે, તે તે નિયમા–નિશ્ચે જિનાજ્ઞાના આરાધક થશે. (૪૫–૪૬) આ સર્વે નિયમેાને જે આત્માઓ વૈરાગ્યથી સારી રીતે પાળે છે, આરાધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે અને તે શિવસુખ કુળને આપે છે. (૪૭) ॥ समाप्तोऽयं श्रमणक्रियासूत्र सन्दर्भः ॥
Page #372
--------------------------------------------------------------------------
________________ AND herates