SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકસૂત્ર ૧૩૩ (અનુમાનના કરૂં) નહિ. 'તક્ષ્ય' તે (પણ) ત્રિકાળ ભાવિ હિંસા પૈકી ભૂતકાલની હિંસાનું ‘મસ’=હે ભગવ'ત ! પ્રતિમામિ'=હું પ્રતિક્રમણ કરૂં (મિથ્યા દુષ્કૃત દઉં) છે. ‘નિન્દ્રામિ’=આત્મસાક્ષિએ જુગુપ્સા (નિંદા) કરૂં છું અને ‘નમિ’=પર સાક્ષિએ જુગુપ્સા કરૂં છુ. કાને નિંદે છે તે કહે છે કે ‘આનં=હિંસા કરનારા મારા આત્માને (ભૂતકાલીન આત્મપર્યાયને) કે જે પ્રશ'સા કરવા ચે।ગ્ય નથી, તેને ‘વુક્ષુનામિ’-સર્વથા ત્યજી છું, વળી પણ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવભેદે પ્રાણાતિપાત (હિં...સા)નું વર્ણન કરે છે. . 'से पाणाइवाए चउव्विहे पन्नत्ते० इत्यादि' 'स प्राणाતિપાત અસુવિધઃ પ્રજ્ઞમ:–તેપ્રાણાતિપાત ચાર પ્રકારને કહેલેા છે, ‘તદ્યથા’=તે આ પ્રમાણે દ્રવ્યતઃ ક્ષેત્રતઃ વ્યાજત: માત્રત:'= ૧-દ્રવ્યથી, ૨-ક્ષેત્રથી, ૩–કાળથી અને ૪–ભાવથી. તેમાં પ્રથત: નં કાળાતિપાત: વઘુ નીનિાભુ'='ન' વાકયની શાલા માટે છે, દ્રવ્યથી પ્રાણાતિપાત છે જીનિકાયને વિષે, અર્થાત્ પૃથ્વી, પ્, તેઉ, વાઉ, વનસ્પતિ અને ત્રસ એ છકાય પૈકી કોઈપણ જીવની હિંસા તે દ્રવ્ય પ્રાણાવિપાત, ‘ક્ષેત્રતઃ પ્રાળાતિપાત: સર્વહોરે-ક્ષેત્રથી હિંસા ચૌદ રાજલેાક રૂપ સર્વ કલાકમાં હ્રાતઃ પ્રાળતિવાતો વિદ્યા વા પાત્રો વા=કાલથી હિંસા–દિવસે અથવા રાત્રે, અને‘માવતઃ પ્રાતિજાતો રામેળ વા દ્વેનેળ વા’=ભાવથી હિંસા-રાગ અથવા દ્વેષથી, એમ હિં’સાનું ભેદથી સ્વરૂપ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy