SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ કહીને ભૂતકાળમાં કરેલી તે હિંસાની વિશેષ રૂપમાં નિન્દા કરવા માટે કહે છે કે – “યો મચાડચ ધર્મર'=જે મેં આ સાધુને આચાર ધર્મ કે જે “ફેસ્ટિાન્નત' આદિ બાવીશ વિશેષણોથી વિશિષ્ટ છે. તેમાં પૂર્વે અજ્ઞાનતાદિ ચાર કારણોથી અને પ્રમાદ વિગેરે અગિઆર કારણેથી પ્રાણાતિપાત કર્યો હોય તેની નિંદા કરું છું વિગેરે વાકયને સળંગ સંબંધ જોડવે. તેને અર્થ કહે છે કે–વં” એમાં વિભક્તિ બદલાયેલી હોવાથી =જે (પ્રાણાતિપાત એમ સંબંધ જોડે) તેમાં “મ= પદથી પ્રતિક્રમણ કરનાર સાધુ પિતાને જણાવે છે, અર્થાત્ મેં, “મ0 ધરી =આ સાધુના આચારરૂપ સર્વવિરતિ ધર્મમાં, કે તે ધર્મ ? ૧- ૪rma =કેવલિ ભગવતે કહેલો, ર=“વાઢક્ષr= અહિંસક વૃત્તિથી ઓળખાતે અર્થાત્ અહિંસા જેનું ચિન્હ છે, ૩-ત્તાવ fuતસ્થ'=સત્યના આધારે રહેલે (અર્થાત્ સત્ય જેમાં વ્યાપક છે), ૪-વિરાસ્ય =જેનું મૂળ વિનય છે, પક્ષાતિપ્રધાનશ્ય'= ક્ષમા (સહનશીલતા) જેમાં મુખ્ય છે. - “Ifથgવસથ'=જેમાં હિરણ્ય (કાચું સેનું રૂ૫) અને સુવર્ણ (સૌનેયા કે ઘડેલું સુવર્ણ) જેમાં રાખી શકાતું નથી, અર્થપત્તિથી સર્વ પ્રકારના સર્વ પરિગ્રહથી રહિત, ૭ઉત્તરામપ્રમવ=જેનાથી આત્મામાં (મહાદિને) ઉપશમ થાય છે, ૮-નવગ્રહ્મગુર=નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિરિક્ષા)થી સુરક્ષિત, – ઘરમાનચ =જેના આરાધક પાક (રસોઈ) કરતા નથી, અર્થાત્ રસોઈ કરવાની ક્રિયાના
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy