________________
૧૪૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
(તીથ કર ગણધરાદિએ આચરેલું હાવાથી) મહા પુરૂષોએ આચરેલું–સેવેલુ, (શ્રી તીથ કરાદિએ ઉપદેશેલ હોવાથી) પરમષિઓએ કહેલુ' અને ( સકળ કલ્યાણને કરનાર હોવાથી પ્રશસ્ત છે. તે પ્રાણાતિપાત વિરમણુ મને દુ:સાચાય, ર્માચાય, મોક્ષાય, વોધિજામાય, સત્તારો સરળાય’=શારીરિક, માનસિક, વિગેરે સવ દુઃખાના ક્ષયને માટે, જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયને માટે, રાગદ્વેષાદ્રિનાં બંધનાથી મુક્ત થવા માટે, જન્માન્તરમાં સમ્યક્ત્વાદિ સદ્ધની પ્રાપ્તિ માટે અને મહાભયંકર ભવભ્રમણમાંથી પાર ઉતરવા માટે, સહાયક થશે’ (એમ અહિં અધુરો પાઠ સમજી લેવા) ‘તિ ë’=એ કારણથી પસંઘ ળ વિરામ' તે પ્રાણાતિપાત વિરમણને સર્વથા અંગીકાર કરીને, ‘માસકલ્પ’વિગેરે નવકલ્પી સાધુના વિહારથી વિચરૂં છું. ( વાકયની શૈાભા માટે અવ્યય સમજવેવા), કારણ કે એમ નહિ વિચરવાથી વ્રતનેા સ્વીકાર થાય. હવે છેલ્લે ત્રત સ્વીકારની પ્રતિજ્ઞા (નિશ્ચય) કરતાં કહે છે કે—
'प्रथमे भदन्त ! महाव्रते उपस्थितोऽस्मि सर्वस्मात् પ્રાળતિપાતાત્ વિમળ’=હે ભગવંત! હું પહેલા મહાવ્રતની સમીપમાં રહ્યો છુ, સર્વથા પ્રાણાતિપાતની વિરતિના સ્વીકાર કરૂ છુ, અર્થાત્ મારે આજથી સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી (હિ'સાથી) વિરમણુ એટલે નિવૃત્તિ (નહિ . કરૂ એવી પ્રતિજ્ઞા) છે. અહિં હે ભગવંત ' એવુ આમંત્રણ આદિમાં મધ્યે અને અંતે કરેલું હોવાથી, ગુરૂને પૂછ્યા
: