SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકસૂત્ર ૧૪૫ “સાવરે તરે રે ! મરણ” ઈત્યાદિ હવે એ પછીના ત્રીજા મહાવ્રતમાં હે ભગવંત! શ્રી જિનેશ્વરદેવેએ માલિકે આપ્યા વિનાનું કાંઈ પણ લેવાને નિષેધ (વિરામ) કહે છે, હે ભગવંત! એવું માલિકે આપ્યા વિનાનું લેવાને હું સર્વથા ત્યાગ કરું છું. તે આ પ્રમાણે-ગામમાં, નગરમાં કે અરણ્યમાં કોઈ પણ સ્થળે, ડું કે ઘણું, નાનું કે મેટું, સજીવ કે નિવ, કંઈ પણ આપ્યા વિનાનું સ્વયં લઈશ નહિ, બીજા દ્વારા લેવરાવીશ નહિ, કે બીજે કેઈ સ્વયમેવ લે તેને હું સારૂં માનીશ નહિ, યાજજીવ સુધી, વિગેરે તે પછીને સઘળે અર્થ પહેલા આલાપકના અર્થ પ્રમાણે જાણ. - તે અદત્તાદાન (આપ્યા વિના લેવા) ના પણ ચાર પ્રકારો આ પ્રમાણે છે-૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી અને ૪ ભાવથી. તેમાં દ્રવ્યથી–અદત્તાદાન–જે લેવા ગ્ય કે પાસે રાખવા એગ્ય હોય તે પદાર્થ, આથી ચાલવામાં સ્થિર થવામાં, કે જીવન વ્યવહારમાં ઉપયોગી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, એ ચાર દ્રવ્ય ગ્રહણ કરવાનાં કે પાસે રાખવાનાં હતાં નથી. માટે તેને અંગે અદત્તાદાન નથી એમ સમજવું. ક્ષેત્રથીગામમાં નગરમાં કે અરણ્યમાં (અટવી-જંગલ–વન વિગેરે વસતિ વિનાના ક્ષેત્રમાં) અર્થાત્ સજન નિર્જન કેઈ પણ સ્થળે, કાળથી અને ભાવથી, પહેલા વ્રતમાં જણાવ્યા પ્રમાણે, તે પછીને અર્થ પણ તે વ્રતમાં કહ્યા પ્રમાણે જાણવો. એ અદત્તાદાન ગ્રહણ કર્યું, બીજા પાસે ગ્રહણ કરાવ્યું
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy