________________
૧૨૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
કાર્યની સિદ્ધિ માટે ભાવ મંગલનું નિરૂપણ કરતાં કહે
છે કે—
“નિત્યારે બ તિર્થે, અતિમિદ્રે યતિનિદ્ધે હૈં । સિદ્ધે નિળે (ય) સિ, મિિત્ત(બ)ળાાં ચ યંગમ "I"
વ્યાખ્યાઃ—અહિં ‘વૈજ્ઞાનિ’=હું વાંદુ છું' એ ક્રિયાપદ્મ સર્વાંપદા સાથે જોડવું. કાને કાને ? તે કહે છે. તીથજાનૂ'=વીતરાગ એવા તીર્થંકરાને, તથા (૪) શબ્દથી ત્રણે કાળના તીર્થંકરા સમજવા, ‘↑ર્થાન’=તી રૂપ પ્રથમ ગણધર, સંઘ (અથવા દ્વાદશાંગી) વિગેરેને. અતીર્થવિજ્ઞાન-સીલિદાન-લિક્થ'=અતી સિદ્ધોને, તીર્થંસિસ્રોને અને સિદ્ધોને, એમાં અતીસિદ્ધો અને તીર્થસિદ્ધો એ એ સિદ્ધોના અર્થ એ છે કે ચતુર્વિધ સંઘરૂપ તી સ્થપાયા પછી તીર્થં ચાલતું હાય, તે કાળે સિદ્ધ થયેલા તી་સિદ્ધ' અને તે પહેલા કે તીર્થ વિચ્છેદ થયા પછી સિદ્ધ થાય તે અતી સિદ્ધ' જાણવા અને સિદ્ધોને એટલે બાકીના જિનસિદ્ધ અજિનસિદ્ધ વિગેરે તેર પ્રકારે સિદ્ધ થયેલાઓને. આ જિનસિદ્ધ વિગેરેનું સ્વરૂપ અન્યગ્રન્થેાથી જાણવું. જ્ઞજ્ઞાન સામાન્ય કેવળીને, ‘રવીન્’= મૂળગુણથી યુક્ત અને ઉત્તરગુણથી યુક્ત યતિ (સાધુ)એ ને, ‘મીત્’=એ સાધુએને જ નહિ પણ જે અણિમા’ વિગેરે લબ્ધિવાળા મુનિએ હેય તેમને, ‘જ્ઞાન’=મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનને, એ સર્વને ‘વાંદું છું.' એમ યિાપદ જોડવું. ('ચ' સર્વત્ર સમુચ્ચય અર્થમાં જાણવા.)