________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
કાયજીવાની વિરાધનારૂપ અતિચાર.. વરિષ્ઠાનિશયા'= ભેજન આપવા માટેના ભાજનમાંના અન્ય દ્રવ્યને ખાલી કરીને તેનાથી દાન દેવું તેને ‘પરિષ્ઠાપન' કહેવાય, તેવી રીતે આપેલી ભિક્ષા લેવાથી પણ સચિત્તાદિના સંઘટ્ટા વિગેરેના સંભવ હાવાથી અતિચાર. ‘અવમાષમિક્ષા’= વિશિષ્ટ દ્રવ્યની માગણી કરવી તેને સિદ્ધાન્તની ભાષામાં અવભાષણ (એહાસણ) કહેવાય છે, એવી ભિક્ષા લેવાથી લાગેલા અતિચાર. હવે ઉપસ'હાર કરતાં કહે છે કે-એ રીતે ભેદો ઘણા જ છે, તે કેટલા કહી શકાય ? માટે સઘળા ભેદો ‘ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા' એ ત્રણ પ્રકાશમાં અંતર્ગત થતા હેાવાથી કહે છે કે-ચલૂ સામેન સપાટ્નન થયા ૨ સર્વાશુદ્ધ પવૃતિં'=જે કાંઈ અશનાદિ ‘આધાકર્મ' વિગેરે ઉદ્ગમ દ્વેષાથી, ધાત્રીદોષ’ વિગેરે ઉત્પાદન દાષાથી અને ‘શકિત' વિગેરે એષણા દોષોથી દુષિત છતાં લીધું, ‘મુ વા યન્ત પftgાવિર્સ'= લેવા છતાં જે પરઠવ્યું નહિ, અથવા વાપર્યું, એમ જે જે અતિચાર લાગ્યા હોય તલ મિચ્છામિ દુધા’= ‘તે મારુ પાપ મિથ્યા થાઓ' વિગેરે પૂર્વે કરેલી વ્યાખ્યા પ્રમાણે. એ પ્રમાણે ગેાચરી સંબંધી અતિચારનું પ્રતિક્રમણ કહીને હવે સ્વાધ્યાયાદિમાં લાગેલા અતિચારના પ્રતિક્રમણ માટે કહે છે કે...
પ્રતિક્રમણ કરુ છું” કોનું પ્રતિક્રમણ ? “તુ જ સ્વાધ્યાયય અળતયા'=દિવસના અને રાત્રિના પહેલા અને છેલ્લા બે બે પ્રહર, એમ ચાર વાર સૂત્રના સ્વાધ્યાય
૧૪