SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રમણ ક્રિયા સૂત્રસન્દ્ર આજ્ઞાના અખંડ ઉપાસક બની શકે છે. વધારે શું? આ મહામત્ર સગુણાની પ્રાપ્તિમાં બીજસ્વરૂપ છે, ચારિત્રના પ્રાણ છે, એને યથાવિધિ આરાધનારા આત્મા સસુખાતે સિદ્ધ કરી શકે છે. . ર-શ્રીસામાયિક સૂત્ર. ', करेमि भंते ! सामाइअं सव्वं सावज्जं जोगं पच्चक्रखामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं, न करेमि न कारवेम करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! saमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि || અહે ભગવંત ! હું (આપની સાક્ષીએ) સામા યિક (સમભાવમાં રહેવાના નિશ્ચય) કરૂં છું, જીવું ત્યાં સુધી સર્વ પાપ ચેાગાનેા (મન-વચન-કાયાની અકુશળ પ્રવૃત્તિને) ત્રિવિધ ત્રિવિધથી ત્યાગ કરૂં છું. તે આ પ્રમાણે– મનથી વચનથી અને કાયાથી એમ ત્રણે ય ચેાગેાથી (તે પાપ વ્યાપારને) હું સ્વયં કરૂં નહિ, બીજા દ્વારા કરાવું નહિ, અને કાઈ સ્વયં કરે તેમાં સંમત થાઉં નહિ.’ હે ભગવંત! તે પાપનું પ્રતિક્રમણ કરૂં છું, મારા આત્માની સાક્ષીએ નિંદા કરૂં છું અને આપની સમક્ષ એ પાપ છે” એમ ગાઁ કરૂં છું, વળી (તે પાપ કરનારા મારા ભૂતકાલીન પર્યાય રૂપ) આત્માને વોસિરાવું - સર્વથા તનુ છું. વિવેચન-સર્વ જીવાતે પેતાની સમાન માનવા અથવા રાગ-દ્વેષનાં કારણેા આવે ત્યારે પણ ઉપશમમાં [સમભાવે] રમવું
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy