SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિસૂત્ર કે શિષ્ય ગુરૂને ચાલુ પક્ષમાં વિહાર કરતાં ગામે ગામ જે ચિત્ય તથા અન્ય આચાર્યાદિ શ્રીસંઘને મલ્ય, વંદનનમસ્કાર કર્યા, ગુરૂની વતી પણ વંદના-નમસ્કારાદિ યથા ગ્ય જે જે જેની સાથે ઉચિત વ્યવહાર કર્યો હોય તે ગુરૂની સમક્ષ જણાવીને, ગુરૂને પણ તે તે ચિત્યને તથા શ્રીસંઘને વંદન કરાવવા વિનંતિ કરે છે, તે સાંભળી પ્રસન્ન થએલા ગુરૂ પણ તે ચૈત્યોને અહિં રહ્યાં રહ્યાં વંદન-નમસ્કારાદિ કરે છે અને અન્ય આચાર્યો આદિ શ્રીસંઘને પણ વંદના-અનુવંદના કે ધર્મલાભ વિગેરે યથાયોગ્ય કરે છે). હવે ત્રીજા ખામણામાં શિષ્ય પિતાનું નિવેદન કરવા માટે કહે છે – છામિ તમામળો ! થોદું (મિ) ઈત્યાદિ, તેમાં છામિ ક્ષમશ્રમણ—હે પૂજ્ય ક્ષમાશ્રમણ ! હું આગળ કહીશ તે પ્રમાણે ઈચ્છું છું, “પસ્થિતોડફ્રેં મારું નિવેદન કરવા હું તૈયાર થયે (આવ્યો) છું. હવે નિવેદન કરે છે કે- સં—આપનું આપેલું આ સઘળું જે અમારે ઉપયોગી છે, તે કેવું ? “યથાવં=સ્થવિર કલ્પને ઉચિત-કથ્ય, શું શું આપ્યું તે નામપૂર્વક કહે છે કે “વાં, પતÉ, ન્યૂરું, કોન્શન, ( M) =વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ (રજેહરણ એ જુદે પાઠ કઈમાં દેખાય છે ત્યાં પાદનને અર્થ દંડાસણ અને રજોહરણ એટલે એ એમ જુદે કરે ઠીક લાગે છે), તથા “અક્ષર, ઘઉં, જાથા, સ્ત્રો, (સ્સોઢું)*=સૂત્રને એક અક્ષર, પદ, ગાથા, (આર્યાબદ્ધ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy