SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ પદ્ય), શ્લેક (અનુષ્યબૂ પદ્ય) કવચિત્ શ્લેકાર્ધ અળધો શ્લેક એ પણ પાઠ છે, વળી “વર્થ, હેતુ, પ્રશ્ન, ચાવળ =સૂત્રનું અભિધેય (વાચ્ચ) તે અર્થ, (અહિં નપુંસકલિકને પ્રયોગ છે તે પ્રાકૃતશિલીને ગે સમજ), હેતુએટલે કારણે, બીજે માન ઉતારવા માટે પૂછે તે પ્રશ્ન, તેને ઉત્તર આપવામાં આવે તે વ્યાકરણ, અહિં દરેક પદની સાથે “વા પદ છે તે સમુચ્ચય (વળી) અર્થમાં જાણ. એ પ્રમાણે વસ્ત્રાદિ, અક્ષરાદિ અને અર્થ વિગેરે જે જે યુમિ પ્રીત્યા =વિના માગે આપે મને પ્રીતિપૂર્વક આપ્યું છતાં, “માવિન કલીસિત મેં તે અવિનયથી ગ્રહણ કર્યું, ‘તા મિથ્યા મે ટુતિનું તે મારું પાપ મિથ્યા થાઓ ! એમ શિષ્ય પિતાના અવિનાદિ અપરાધની ક્ષમા માગે ત્યારે ગુરૂ પણ “કાવાર્થ એ બધું પૂર્વાચા નું તમને આપ્યું છે. એમાં મારું શું છે? એમ કહી પિતાના ગર્વને ત્યાગ અને સ્વગુરૂ પ્રત્યે ભક્તિ દર્શાવે (૩). હવે ચોથા ખામણામાં ગુરૂએ જે શિક્ષા (જ્ઞાનક્રિયારૂપ) આપી તે ગુરૂના અનુગ્રહનું બહુમાન કરતાં શિવે કહે કે – “છામિ દેવમાતમો [વિ પુવારંવ ઈત્યાદિ, તેમાં “છામિ ક્ષમઝમઃ ! બહુમપૂર્વાનિ (તિવર્માણ શ7) = હે પૂજ્ય-ક્ષમાશ્રમણ ! હું અપૂર્વ-ભવિષ્યકાળે (પણ) કૃતિકર્મો (વન્દન) કરવાને ઈચ્છું છું. એમ વાક્ય સંબંધ . “કૃતાનિ ૧ કયા નિર્માતથા મેં જે ભૂતકાળ કૃતિક (વન્દનો) કર્યો, તે વંદનેમાં ‘શાનારા કોઈ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy