________________
૧૦
શ્રમણ ક્રિયા સૂત્રસદ
अर्हदाख्यस्तु वर्णान्तः, सरेफो बिन्दुमण्डितः । તુર્થસ્વરસમાયુજો, વદુલા નામાહિતઃ ॥ ૨૦ || अस्मिन् बीजे स्थिताः सर्वे, ऋषभाद्या जिनेश्वराः । वणैर्निजैर्निजैर्युक्ता, ध्यातव्यास्तत्र सङ्गताः ॥ २१ ॥ नादश्चन्द्रसमाकारो, बिन्दुर्नीलसमप्रभः ।
જાડળસમા સાન્ત:, સ્વર્ગામઃ સર્વતોમુવઃ ॥ ૨૨॥
'
સ્વયં બાધ પામેલ હેાવાથી યુદ્ધ) છે, સર્વ કાર્યા ( અથવા શુષ્ણેા) સિદ્ધ થવાથી સિદ્ધ છે, ‘મત' એટલે ત્રણે જગતને માનનીય છે, મેાક્ષ માર્ગને સમજાવનાર માટે ગુરૂ છે, કેવળજ્ઞાનથી સૂર્યની જેમ પ્રકાશક માટે જ્યાતીરૂપ છે, રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત માટે દેવાધિદેવ-મહાદેવ છે અને લોકાલોકનું જ્ઞાન જગતને કરાવનાર માટે લાકાલાકમકાશક છે. (૧૯)
‘અત્’ એટલે ૨૪ તીર્થંકરોનાં નામવાળા જે તે વણું ખીજરૂપ છે તે વર્ણનો અન્ય અક્ષર ‘’ છે, સરેક્ એટલે રકાર સહિત (g) છે. બિન્દુ સહિત (માટે હૈં છે ચોથા સ્વર સહિત (માટે) અને પ્રાયઃ નાદ એટલે ચંદ્રકલાથી શે।ભતા) એટલે ' છે. (૨૦)
આ’ બીજાક્ષરમાં શ્રીઋષભ આદિ સર્વ તી. કરો રહેલા છે, સ્વસ્વ વથી યુક્ત તે ” માં રહેલા તે તી કરાનું તે તે વર્ણાના આલ અનપૂર્વક ધ્યાન કરવું. (૧)