________________
ઋષિમણ્ડલ સ્તોત્રમ્ सकलं निष्कलं तुष्टं, निवृतं भ्रान्तिवर्जितम् ।। નિ(4) નિર/, નિસ્તે વીતસંગ્ર(શ)ફલા ईश्वरं ब्रह्म सम्बुद्धं, शु(बु)द्धं सिद्धं मतं गुरुम् ।
ज्योतीरूपं महादेवं, लोकालोकप्रकाशकम् ॥ १९ ॥ તીર્થકરના પાંચેય વર્ણોવાળું હોવાથી મહાવણું છે, પર એટલે “બ્રહ્મ-મેક્ષ સહિત હોવાથી “સપર છે અને છતાં પર એટલે “બ્રહ્મા થી અપર માટે પરાપર પણ છે. (૧૭)
[“ ૐ હ્વો મર્દ નમઃ ] (મૂઢમાર) “કલ એટલે શબ્દ=અરિહંતની અપેક્ષાએ ૩૫ ગુણ યુકત વાણીવાળા માટે ‘સકલ અને સિદ્ધની અપેક્ષાયે તેથી રહિત માટે “
નિષ્કલ” છે, સ્વગુણેમાં આનંદવાળું માટે તુષ્ટ પ્રસન્ન છે છતાં “નિવૃત એટલે સર્વથા શાન્ત છે, વળી કેવળજ્ઞાની હવાથી. “બ્રમણું રહિત છે, નિરજન એટલે આઠ કર્મરૂપ અંજન રહિત અથવા નીરંજન એટલે રાગ રહિત છે, સર્વ પ્રયજન સમાપ્ત થયેલાં હેવાથી આકાંક્ષા રહિત છે, નવાં કર્મોના બંધ રૂપ લેપ રહિત માટે નિલેપ છે–સર્વથા “સંશ્રય” એટલે રાગાદિ આલંબન રહિત અથવા “સંશય” એટલે સંદેહશંકા રહિત છે. (૧૮) | તીર્થકરપણાનું અશ્વર્ય ભેગવનાર માટે ઈશ્વર છે, જ્ઞાન અથવા મેક્ષરૂપ હેવાથી બ્રહ્મ છે, કેવલજ્ઞાની માટે “સંબુદ છે, મેહરૂપી મેલના અભાવે શુદ્ધ (અથવા