________________
પિમડલ સ્તાત્રમ્
शिरःसंलीन ईकारो, विनीलो वर्णतः स्मृतः । वर्णानुसारसंलीनं, तीर्थकृन्मण्डलं स्तुमः || २३ || चन्द्रप्रभपुष्पदन्तौ, नादस्थितिसमाश्रितौ । बिन्दुमभ्यगतौ नेमि - सुव्रतौ जनसत्तमौ ॥ २४ ॥ પદ્મામ વાસુપૂછ્યો, તાવ ઇિતૌ । શિદ્ધસ્થિતિમંડીનૌ, પાર્શ્વ-મઠ્ઠી નિનોત્તમૌ ।। ।
૧૧
હવે તે દી માં કયા વર્ણો કયાં કયાં છે તે કહે છે,
મથાળે રહેલા ‘નાદ એટલે અહુઁચંદ્રાકાર’ ચંદ્રની કળા જેવા આકારવાળા અને ચદ્ર સમાન વેત’ વર્ણવાળા છે, તેમાં રહેલા બિન્દુ (અનુસ્વાર) શ્યામ’ છે, કળા એટલે ઉપરનું મથાળું (-)અરૂણસમું રક્ત છે અને સકારને ‘ ’ અન્ત્યાક્ષર હૈં સર્વદિશાએ (સમ્પૂર્ણ) સુવર્ણ સરખા પીળે’ છે. (૨૨) વળી—
હૈં ના મસ્તકે રહેલો ‘‡ ’ (૧) સ્વર વિનીલ એટલે ‘ લીલા ? વર્ણન કહેલો છે. એમાં તે તે વર્ષોંને અનુસારે રહેલા તે તે વર્ણવાળા ૨૪ તીર્થં કરાના મ'ડળ (સમુહ)ની અને સ્તુતિ કરીએ છીએ. (૨૩)
એજ હકિકતને સ્પષ્ટ કરતાં કહે છે કે
શ્વેતવર્ણ વાળા શ્રીચન્દ્રપ્રભ અને પુષ્પદન્ત (સુવિધિનાથ) બે નાદમાં (ઉપરની ચંદ્રકલામાં) સ્થાન કરીને રહેલા છે. ઉત્તમ એવા શ્રી નેમિનાથ અને મુનિસુવ્રત એ શ્યામ વર્ણવાળા ઉપરના અનુસ્વારમાં રહેલા છે. (૨૪)