SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકત્ર ૧૯૭ સંખ્યાનું પ્રમાણ વિગેરે ગ્રંથવિસ્તારના ભયથી કહ્યું નથી તે અન્ય ગ્રંથમાંથી જાણી લેવા. હવે આ શ્રુતને આપનારા તથા પાલન કરનારાઓને નમસ્કાર કરવા માટે તથા પોતાના પ્રમાદને “ મિચ્છામિ દુક' દેવા માટે કહે છે – 'नमस्तेभ्य क्षमाश्रमणेभ्यो यैरिदं द्वादशाङ्ग गणिपीटकं મ7 =તે ક્ષમાશ્રમણ (મારા ગુરૂ અથવા જિનેશ્વરે ગણધરે વિગેરે)ને નમસ્કાર થાઓ ! જેઓએ આ ભગવત્ એવું આચાર્યના રત્નના ખજાના સરખું બાર અંગરૂપ મુત અમોને આપ્યું અથવા જેઓએ સૂત્ર અર્થ રૂપે રચ્યું છે; તથા “સખ્ય શાન સ્થાન્તિ પઢિન્તિ પૂરન્તિ તીરચત્તિ યત્તિ સન્યજ્ઞયાગાન્તિ =જેઓ સારી રીતે કાયાથી તેને સ્પર્શ કરે છે, પૂર્ણ કરે છે, તરે છે, કીર્તન કરે છે અને યથાર્થ આજ્ઞા દ્વારા આરાધે છે, “તેઓને પણ નમસ્કાર થાઓ', એ અર્થ અહિં પણ જેડ, તેમાં કાયાથી સ્પર્શ કરે છે, એટલે માત્ર મનથી જ નહિ પણ કાયાથી અવિપરીતપણે ભણવાના સમયે ભણે (ગ્રહણ) કરે છે. પાલન કરે છે, એટલે પુનઃ પુનઃ અભ્યાસ કરીને રક્ષણ કરે છે. પૂર્ણ કરે છે, એટલે માત્રા-બિન્દુ અક્ષરે વિગેરેને ભણનાર ભૂલે તે તેને સુધારે છે–પૂરે છે. તરે છે, એટલે જીવે ત્યાં સુધી વિસ્મરણ નહિ થવા દેતાં જીવનનાં છેડા સુધી પહોંચાડે છે-ચાર રાખે છે. કીર્તન કરે છે, એટલે પિતાના નામની માફક સ્વાધ્યાય કરવા દ્વારા સ્તુતિ કરે છે અથવા સમ્યફ શબ્દોચ્ચારણ કરે છે અને યથાર્થ આજ્ઞાનુસાર
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy