________________
ઋષિમણ્ડલ સ્તત્રમ્
શેષાતીર્થંતઃ મર્યે, સ્થાને નિયોગિતાઃ । માયાવીનાથનું પ્રાપ્તા—ઋતુવિજ્ઞતિ તામ્ ॥ ૨૧ ।। તાન-દ્વેષ-મોઢા:, સર્વષાવનિતાઃ ।
,,
सर्वदाः सर्वकालेषु, ते भवन्तु जिनोत्तमाः ॥ ३० ॥ देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या प्र ( वि )भा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु पन्नगाः ॥३१ ॥
૧૩
શેષ એટલે ૨૪-૨૫ શ્લાકમાં કહેલા ચાર વર્ણ વાળા આડસિવાયના (૨૬ થી ૨૮ શ્લાકમાં કહેલા) પીળા વર્ણવાળા સર્વ (૧૬) તીર્થંકરા TM TM’(I) ના સ્થાનમાં સ્થાપન કરેલા છે, એમ અરિહ ંતની ચાવીસી માયાબીજ એટલે અક્ષરને પ્રાપ્ત કરીને તેમાં રહેલી છે, અર્થાત્ ૨૪ તીર્થંકરાના સ્થાનરૂપ માયાખીજ છે. (૨૯)
રાગદ્વેષ અને મેાહથી રહિત, માટે સર્વ પાપોથી મુક્ત તે ચાવીસ શ્રી તી કા સર્વકાળે સર્વ સુખને આપનારા થાઓ-મને સર્વ સુખા આપો. (૩૦)
ઉપર કહ્યું તે દેવદેવ એટલે દેવાધિદેવ શ્રીતીકાનુ ચક્ર એટલે જે મંડળ–તે મંડળની જે પ્રભા એટલે કાન્તિ અથવા મહિમા તેના વડે આચ્છાદિત છે સ અંગ જેવું એવા મને પન્નગેા (સર્પ) ન હણેા ! અર્થાત્ આ તીર્થંકરાની છાયાથી અંગરક્ષા કરનારને સર્પ હણુતા નથી.
એમ આગળના દરેક શ્લેાકેામાં પ્રથમના ત્રણ પદોના સમાન અર્થ સમજવો, ચેાથા પાદમાં રહેલાં ભિન્ન ભિન્ન નામાના અ યથામતિ જણાવીએ છીએ. (૩૧)