SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ સિજ્જા ૫૯ અને લેાભરૂપ આત્માના અશુભભાવ. આવુ ગૌરવ રાજપૂજા કે આચાર્ય પણ' વિગેરે ઋદ્ધિ (સન્માન સંપત્તિ) મળવાથી, ઇષ્ટ (મનેાનુકૂળ) રસેાની પ્રાપ્તિથી અને શાતાથી (સુખથી) થાય અર્થાત્ તેની તેવી પ્રાપ્તિનું અભિમાન કરવાથી અને વધારે મેળવવાની પ્રાર્થના (અભિલાષા) કરવાથી થાય, માટે તેના ઋદ્ધિ, રસ અને શાતા એમ ત્રણ પ્રકારો કહ્યા, તે કરવાથી થયેલા અતિચારનું પ્રતિક્રમણ. તથા પ્રતિ तिसृभिविराधनाभिः, ज्ञानविराधनया - दर्शन विराधनयाચારિત્રવિધના’–વિરાધના એટલે ખંડના, જ્ઞાનની, દર્શનની અને ચારિત્રની એમ ત્રણની વિરાધના દ્વારા. તેમાં જ્ઞાનની વિરાધના પાંચ પ્રકારે થાય, ૧–જ્ઞાનની નિંદ્રા કરવાથી, ૨-ગુર્વાદિ ઉપકારીઓને છૂપાવવાથી તેઓને ઉપકારી માની કૃતજ્ઞભાવ દાખવવાને બદલે તેઓના ઉપકારને આળખવાથી, –શાઓમાં તેના તે જ પૃથ્વીકાયાદિ જીવાનુ અને પ્રાણાતિપાતવિરમાદિ તાનું વારંવાર વર્ણન (નિષ્કારણ) કર્યુ” છે, મદ્ય-વિષય આદિ પ્રમાદાનુ અને તેના પ્રતિપક્ષી અપ્રમાદાનુ જ્યાં ત્યાં વારંવાર વર્ણન કરીને પુનરૂક્ત દોષ કર્યા છે, તથા સાધુ જીવનમાં ચૈાતિષ કે ચેાનિના જ્ઞાનની શું જરૂર છે? નિરક જ્યેાતિઃ શાસ્ત્રનુ અને યાનિ પ્રાભૂત વિગેરેનુ વર્ણન કર્યું' છે, એમ શાસ્ત્રોની નિંદાદિ આશાતના કરવાથી, ૪–સ્વાધ્યાય કરનારને અન્તરાયાદિ કરવાથી અને પ-અકાલે સ્વાધ્યાય કરવા વિગેરે આઠ જ્ઞાનાચારની વિરૂદ્ધ વર્તન કરવાથી. ખીજી દર્શનની એટલે સમ્યક્ત્વની વિરાધના પણ્ દનના મહિમા
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy